Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર, ૨૭ નિરંતર જીવઘાત, માંસભક્ષણ, ચારી, પરસ્ત્રી ગમનાદ્વિ અત્યત કનિષ્ટ પાપકર્મ મહાદુ:ખ ઉત્પન્ન કરનાર જ્યાં થયા કરે છે. તથા મા દેશમાં પણ અજ્ઞાનતા, દરિદ્રતા, કષ્ટ અને દાર્ભાગ્ય પણ, રાગાદિકથી પીડિત પણ્ છે, તથા પરાધીનતા તથા માનભગ, સેવકભાવ પ્રમુખ દુ:ખ ભોગવવાં પડે છે, તથા ગનાં દુ:ખ ભાગવવાં પડે છે, એવા આ સ ંસાર છે; તથા માલ અવસ્થામાં મળ મૂત્ર, ધૂળમાં આલેાટવુ, તથા મૂર્ખતા પ્રમુખ, તથા યુવાનીમાં ધન કમાવવાનું મહાદુ:ખ, તથા વૃદ્ધાવસ્થામાં શરીરનું કંપવું, મુખમાંથી લાળ પડવી, નેત્રનુ ખળહીણુપર્', શ્વાસ, ખાંસી, પ્રમુખ વ્યાધિથી મહાદુ:ખાનુ ઉત્પન્ન થવુ' ઇત્યાદિ જ્યાં નિરંતર છે, એવા મા સંસાર છે; ત્યાં એવી કઈ દશા છે કે જીવ સુખ પામે. તથા સમ્યક્દર્શન પામવાથી જે જીવ દેવતા થાય છે; તે પણ શાક, વિષાદ, મત્સર, ભય, અદેખાઈ, કામ પ્રમુખથી પીડિત થવાથી પેાતાનું આયુષ્ય દીન મનવાળા થઈને પૂર્ણ કરે છે. આ સંસારમાં એક વખતની સ્ત્રી મરી ખીજે ભવે પેાતાની માતા થાય છે, વળી મા મરી સ્ત્રીપણે ઉત્પન્ન થાય છે, એન મરી સ્ત્રીપણે ઉત્પન્ન થાય છે, પુત્ર મરો પિતા થાય છે. પિતા મરી પુત્રપણે થાય છે, અને શત્રુ મરી ભાઈપણે ઉત્પન્ન થાય છે, એવે આ અસાર સંસાર છે. આ સંસારમાં કેઇ વખત તું ચંડાળણે ઉત્પન્ન થયા, કાઇ વખત ક્ષત્રિયપણે ઉત્પન્ન થયેા, કેાઇ વખત શાક ભાજીમાં ઉત્પન્ન થયા, તે તુ ફ્રાગટ‘હું કુળવાન છું, આ નીચ હલકી જાતિના છે, મારૂં' કુળ માટુ છે, ” એવા ફેાગત કેમ મહુંકાર કરે છે ? ઉચ્ચ નીચનું કારણ પણુ કમ છે. કમે જીવને વશ કરી લીધેા છે. તે ક, મહંત મુનીશ્વર મહારાજને પણ અગીયારમે ગુણુઠાણુથી પાછા નાખી દે છે. હું ચેતન ! તું અવ્યવહારરાશિ નિગેાદમાંથી વ્યવહાર રાશિમાં આળ્યે, તાપણ મન તવાર સૂક્ષ્મ નિગેાદમાં ગયા તથા ખાદર્શનગાદમાં પણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86