Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 64
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાન વિચાર. હે ચેતન ! હું એ ચઉદ રાજકને અનંત વાર જન્મ મરણે કરી ફરી છે, તેનું કારણ અજ્ઞાન મિથ્યાત્વ છે. જ્યાં સુધી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી જીવ સંસારને પાર પામી શકતું નથી. સધર્મની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે, તે હવે દેખાડે છે. ૧૧ બેધિ દુર્લભ ભાવના. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, તેમાં પિતાના કરેલા કિલષ્ટ કર્મથી છવ પરિભ્રમણ કરે છેઆ ભયાનક સંસારમાં અનંતા અનંતા પુદ્ગલ પરાવર્તન કરતાં થકાં આ જીવ અકામ નિજેરાથી તેમજ પુણ્ય ઉપાર્જન કરવાથી શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુ. રિન્દ્રિય અને પંચેન્દ્રિયરૂપ ત્રસપણું પામે છે. કહ્યું છે કે | નાથા | नरत्तं यरियखित्तं, खित्तेविविउलंकुलं । कुलेविउत्तमाजाइ, जाइए रूवसंपया ॥१॥ रुवेविहु अरोगित्तं, अरोगित्ते चिरजीवियं । हियाहियं च विन्नाणं, जीविये खलु दुलहं ॥२॥ ભાવાર્થ–મનુષ્યપણું પામ્યા છતાં પણ આર્યક્ષેત્ર પામવું દુર્લભ છે, અને આર્યક્ષેત્ર પ્રાપ્ત થયે છતે પાણુ સારૂં કુળ પામવું દુર્લભ છે, અને કુળને વિષે પણ ઉત્તમ જાતિ પામવી દુર્લભ છે, અને જાતિ પામ્યા છતાં પણ પચંદ્રિય સંપૂર્ણ આદિ સંપદા પામવી દુર્લભ છે, અને પંચંદ્રિયાદિ રૂપ સંપદા પામવા છતાં પણ અગત્વ એટલે નિગીપણું પ્રાપ્ત થવું દુર્લભ છે, અને રોગ રહિત કાયા છતે પણ લાંબા વખત સુધી જીવવું તે દુર્લભ છે. અને લાંબા વખત સુધી જીવી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86