Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
শ্রীমৎ
নাজ হয়নি । এই
शास्त्रविशारद योगनिष्ठ जैनाचार्य महाकवि
श्री बुद्धिसागरसारिकत,
ध्यानविचार.
पावी प्रसिद्ध करनार
भी अध्यात्मज्ञानप्रसारंकमडल, हा. वकील मोहनलाल हिमचंद-शु० पादरा.
(देश गुजरात.)
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीभद् बुद्धिसागरसूरि ग्रंथमाला ग्रंथांक-८३.
शास्त्रविशारद योगनिष्ठ जैनाचार्य महाकवि
बुद्धिसागरमरिकृत, ध्यानविचार.
छपावी प्रसिद्ध करनारः श्री अध्यात्मज्ञानप्रसारकमंडल हा. वकील मोहनलाल हिमचंद-पादरा.
द्वितीयावृत्ति
1.
प्रति १०००
-
वीर संवत् २४५१.
इ. सन. १९२४.
वि. सं. १९८१.
किंमत ०-८-०
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનગર-ધી ‘આનંદ’ પ્રી. પ્રેસમાં શાહ ગુલાબચંદ લલ્લુભાઈએ છાપ્યું.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન.
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી શ્રીમદ બુદ્ધિસાગરસૂરિ ન્યમાળાના ૮૩ મા ગ્રન્થાંક તરીકે ધ્યાન વિચારગ્રન્થની દિતીયાવૃત્તિ બહાર પડે છે. - પ્રથમવૃત્તિની પ્રસ્તાવના પણ સાથે આપી છે, જે શેઠ કસ્તુરચંદ વીરચંદની રહાયથી પ્રગટ થયેલ હતી. આ દ્વિતીયાવૃત્તિ શ્રી પેથાપુરના વેતામ્બર જૈન ગૃહસ્થ શા. ભગુભાઈ સુરચંદની વિધવા ઓરત બાઈ વીજીના સ્મરણાર્થે રૂા. પ૦૦ ની સહાય શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરના સદુપદેશથી તેમના કુટુંબીઓ મારફતે મલ્યાથી પ્રગટ કરવામાં આવી છે,
મંડળ પાસે આ કાર્ય માટે ફંડ નથી પણ શ્રીમાનો-જ્ઞાનની, રૂચિવાલા આ રીતે સહાય કરે છે ને મંડળ બને તેમ ઓછી કિંમતે સત જ્ઞાનનો ફેલાવો કરે છે માટે સહાયકના કુટુંબીઓને ધન્યવાદ આપવા સાથે, જે બંધુઓને આ રીતે મદદ મારફતે પ્રગટ થતા પુસ્તકો માટે સહાય કરવા ઈચ્છા થાય તેનું યથાર્થ ધ્યાન ખેંચવા રજા લઈએ છીએ કે પિતાના સ્નેહીઓના સ્મરણાર્થે આ મંડળ મારફતે પ્રગટ થતા ગ્રન્થમાં મદદ કરવા ચૂકશો નહીં.
લી૦
સં. ૧૯૮૧ કારતક સુદ ૧૫ /
અધ્યાત્મજ્ઞાન પ્રસારકમંડળ.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્યવાદ!
પેથાપુરવાસી વિસારવાડ જૈન શેઠ સુરચંદભાઈ જમનાદાસના પરિવારને.
પેથાપુરમાં શેઠ સુરચંદ જમનાદાસ જાણીતા પ્રતિષ્ઠિત શ્રાવક હતા, વેપારમાં બાહોશ હતા. નીતિથી વેપાર કરનારા હતા. તથા તે તેમના કુટુંબમાં વિશેષતઃ જૈન ધર્મનાપૂર્ણ શ્રદ્ધાળુ હતા. તેમના પરિવારમાં તેમને પાંચ પુત્ર હતા. (તેનાં નામ છગનલાલ સુરચંદ, હકમચંદ સુરચંદ, હાથીભાઈ સુરચંદ, લલ્લુભાઈ સુરચંદ તથા ભગુભાઈ સુરચંદ) તેમનું કુટુંબ મોટું છે. મોટા છોકરા છગનલાલના પુત્ર બુલાખીદાસના પુત્ર ચુનીલાલ હાલ અકેલામાં વેપારાર્થે રહે છે. તે ધર્મમાં શ્રદ્ધાળુ છે. બીજા પુત્ર હકમચંદ તેમના પુત્ર પાંચ છે. (તેમનાં નામ મોતીલાલ, અમથાલાલ, સોમચંદ, સાકરચંદ તથા ગીરધરલાલ ) તેમાં મોતીલાલ હકમચંદ પેથાપુરમાં રહે છે. તથા શેઠ અમથાલાલ હકમચંદ હાલ સાદરામાં વેપાર કરે છે. તથા સોમચંદ, સાકરચંદ તથા ગીરધરલાલ એ ત્રણ બંધુઓ વરાડ પ્રાંતમાં આકોલા ગામે વેપારાથે રહે છે. સર્વ પુત્રો ધર્મની શ્રદ્ધાવાળા છે. તથા ત્રીજા પુત્ર હાથીભાઈ સુરચંદ તેમના પૌત્ર માધવલાલ હાલ સાદરામાં રહે છે. તથા ચેથા પુત્ર લલ્લુભાઈ સુરચંદ તેમના પુત્ર દેલાભાઈ હાલ સાદરામાં રહે છે અને ધર્મની શ્રદ્ધાવાળા છે. સુરચંદના સુપુત્રોએ ધ્યાન વિચાર છપાવવા માટે ગુરૂ મહારાજ જેનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજીના ઉપદેશથી રૂ. ૫૦૦) શેઠ ભગુભાઈ સુરચંદની વિધવા શ્રાવક બાઈ વીજીના ધર્માર્થે કાઢેલા, તેમાંથી આ પુસ્તક છપાવા માટે આપ્યા છે. ભવિષ્યમાં જૈન ધર્મની ઉન્નતિનાં સારાં કાર્યો કરે એવા આશયથી તેમના કુટુંબને ધન્યવાદ આપવામાં આવે છે. તેઓ જૈન ધર્મનાં વધુ પુસ્તકો છપાવીને જૈન ધર્મની સેવા બજાવે એમ ઈચ્છવામાં આવે છે. વિ.સં. ૧૯૮૦
લી. વિજયાદશમી. ! અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ,
આશો
!
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ્રથમવૃત્તિની ) પ્રસ્તાવના
ધ્યાન વિચાર ગ્રન્થમાં ધ્યાનના વિચારો છે, મનુષ્ય દુષ્યનો ત્યાગ કરવો જોઈએ અને સુબાનનો આદર કરવો જોઈએ. મનુષ્ય માત્રને સુધ્યાનની આવશ્યક્તા છે. ધ્યાન વિચારમાં જેને શાસ્ત્રોના આધારે વિચારે જણાવવામાં આવ્યા છે. ધ્યાન કરતાં કરતાં મનની એકાગ્રતા થાય છે, મનનને પણ ધ્યાનમાં સમાવેશ થાય છે. સાકરિપળ સૂત્રમાં રાખે છે rut wrળ સિરામિ પાઠ આવે છે. * ધ્યાનવડે બહિરાત્મભાવને ત્યાગ કરૂં છું” એ વાક્યથી પણ શ્રાવકેએ તથા સાધુઓએ ધ્યાન કરવું જોઈએ એમ સિદ્ધ થાય છે. કિવિના, જરા જ રા, ફરજિય, ચન્મતાજે તે રોડ મા અતિચારની આઠ ગાથામાં પણ અભ્યન્તર તપમાં ધ્યાન સ્વીકાર્યું છે, અને ધ્યાનના અતિચારે ટાળવાનું કહ્યું છે, શ્રીમદ્દ હરિભદ્રસૂરિ, શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાય અને શ્રી આનન્દઘનજી વગેરે સ્વકીયગ્રન્થોમાં ધ્યાનની ઉત્તમતા વર્ણવે છે. શાસ્ત્રોના આધારે કહેવામાં આવે છે કે ધ્યાન વિના મુક્તિ થતી નથી. ધ્યાન એ અંતરનું ચારિત્ર છે, યાનરૂપ ચારિત્ર વિના કેવલજ્ઞાન પ્રગટતું નથી. યોપશમજ્ઞાનનું ફળ સ્થાન છે, તેથી ધ્યાનની ઉત્તમતા અને આદેયતા સ્વતઃ સિદ્ધ થાય છે. આ ગ્રન્થમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન એ ચાર ધ્યાનનું વર્ણન કરવામાં આવ્યું છે; અને એ ચારધ્યાનના સંબંધવાળી અન્ય બાબતોનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. પ્રથમ લેખકશક્તિની પ્રારંભાવસ્થામાં આજથી દશ વર્ષ પૂર્વે આ ગ્રન્થ લખાયો હોવાથી ભાષાની ઉચતા અને ભાવાર્થ રચનાની સુંદરતામાં ન્યૂનતા દેખવામાં આવે એ સુસ્પષ્ટ છે. તથાપિ સરલભાષાથી ભાવાર્થને ગ્રહવામાં કોઈ જાતની કિલષ્ટતા દેખવામાં આવતી નથી, તેથી બાળનો આ ગ્રન્થના વાચનથી ધ્યાનમાં સહેજે પ્રવેશ થઈ શકશે.
છપાવવામાં કોઈ ઠેકાણે શબ્દ વાક્યની અશુદ્ધિ આદિ દોષ રહ્યા હેય તે સજજનો તેને સુધારી વાચશે, તેમજ કેઈ ઠેકાણે શાસ્ત્ર વિરૂદ્ધાદિ દોષ હોય તો તેને પંડિતએ સુધારવું, દુર્બાન અને સુષ્યાનના ભેદોનું જ્ઞાન થવાથી મનુષ્યો દરેક ધાર્મિક ક્રિયાઓ કરતી વખતે દુર્યાનથી દૂર
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહેશે અને પેાતાની મનેવૃત્તિને સુધારશે, તેથી આ ગ્રન્થની ઉપયોગિતા કેટલી છે તેને સહેજે વાક્રાને ખ્યાલ આવશે. સુધ્યાન વિના મનની નિર્મળતા થતી નથી. મોટા મુનિવરો પણ ધ્યાનને ધ્યાવે છે અને પેાતાના આત્માના ગુણો પ્રગટાવવા પ્રયત્ન કરે છે. મનનાં પાપ ધાવાને માટે ધ્યાનની આવશ્યકતા દરેક દર્શનના અનુયાયીઓ સ્વીકારે છે. શ્રીપાલરાજાએ નવપદનું ધ્યાન ધર્યું હતું. ધ્યાન ધરવું એ મુનિનુ પરમ કાર્ય છે. લક્ષ્મી વિના ગૃહસ્થ જેમ શૈાભી શકતા નથી તેમ ધ્યાન વિના મુનિ શાભી શકતા નથી. શ્રીમન્ત્રહાવીર પ્રભુએ સાઢી આર વર્ષ પંત ધ્યાન ધર્યું હતુ, અને તેથી તેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું" હતું. જે મનુષ્યા ધ્યાન સમાધિ વગેરેને ઉત્થાપે છે તે જૈનધર્મના ઉત્થાપક બને છે અને તે દુર્ગતિમાં પ્રવેશ કરે છે. ધ્યાનથી સત્ય સુખ પ્રાપ્ત થાય છે, તેની દિશા આ પુસ્તકમાં જણાવી છે. મુમુક્ષુ ધ્યાન વિચાર નામના પુસ્તકને વાંચી સુધ્યાનના અધિકારી બનેા! એજ હિતાજાંન્ના ઢે ૩૪ શાંતિઃ ॥ ૨ ॥ સ. ૧૯૬૮
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયાવૃત્તિ-મસ્તાવના.
ધ્યાન વિચાર પુસ્તક વિ. સં. ૧૯૫૮ ના ચૈત્ર સુદિ ૧ ના રોજ પાદરાના સુશ્રાવક વકીલ શા. મોહનલાલભાઈ હિમચંદભાઇની વિજ્ઞપ્તિથી રમ્યું હતું. તે પુસ્તક છપાવતાં કેટલાક કારણોથી વાર લાગી હતી. મહુવાના એક શ્રાવકને તે પુસ્તક છપાવા આપ્યું હતું, પણ તેને છપાવતાં વાર કરી. તેથી શ્રી ભાવનગર આત્માનંદ સભાના ઓ. સેક્રેટરી ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસની મારફત શ્રી જૈન આત્માનંદ સભા તરફથી વિ. સં. ૧૯૬૪ ના કારતક વદિ ૧૩ ના રોજ છપાવી પ્રસિદ્ધ કર્યું. આ પુસ્તકમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન એ ચાર ધ્યાનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તથા બાર ભાવનાએનું વર્ણન કરવામાં આવ્યું છે. બાળ જીવન ચાર ધ્યાનનું સ્વરૂપ સમજાવવાને માટે આ ગ્રંથ રચવામાં આવ્યો છે. આ ગ્રંથમાં જનાજ્ઞા વિરૂદ્ધ જે કાંઈ અજાણતાં લેખાયું હોય અગર છપાયું હોય તો તેને જ્ઞાની પંડિત પુરૂષો સુધારશે એવી આશા રાખું છું. ગમે તેવો છદ્મસ્થ જ્ઞાની શ્રી ગૌતમ ગણધર જે હોય તો પણ ઉપયોગથી ચૂકી જાય છે. તો મારાથી પણ અનુપયોગે જે કંઈ ભૂલ થઈ હોય તો તેની સંઘની આગળ માફી માગું છું. ધ્યાન વિચાર પુસ્તકની ઘણાઓ તરફથી માગણીઓ આવી, તેથી તેને બીજી વાર છપાવતાં શબ્દ વિગેરેમાં કોઈ કાઈ સ્થળે સુધારા વધારા કરવામાં આવ્યા છે. તેમજ ઉપયોગી પૂર્વક બને તેટલું સુધારવામાં આવ્યું છે. આ પુસ્તક અધ્યાત્મ જ્ઞાન પ્રસાર મંડળ તરફથી પ્રગટ થાય છે. આ પુસ્તકનાં પ્રફ સુધારવામાં પેથાપુર નિવાસી શા. મોતિલાલ પાનાચંદ તથા પરીખ રમણિકલાલ ડાહ્યાભાઈએ બંનેએ મદદ કરી છે.
લે –બુદ્ધિસાગર.
મુ–પેથાપુર, વિ. સં. ૧૯૮૦ આસે વિજયાદશમી.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પૃષ્ઠ.
૯
૧૭
૨૦
૨૨
२२
૨૯
૩૬
४०
૪૯
૫૧
૧૯
1
લીંડી.
૯
રર
૧૯
૯
૧૧
૫
૧૩
૧૪
૧૩
८
૧૯
www.kobatirth.org
શુદ્ધિપત્રક.
અાંદ.
પ્રકારના
ગધેડાં
વતરાગી.
સત્રમાં.
નિગ્રન્થા.
ગતમાં.
દુગધનું.
કાય.
કરતા.
રહત.
આઠગી
મડળમાં.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધિ.
પ્રકારનાં.
ગધેડાં.
વીતરાગ.
મુત્રમાં.
નિ ન્ય.
ગતિમાં.
દુર્ગ ધનું.
ક્રોધ.
કરતાં.
રહિત.
આમી.
મંડળમાં.
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ग्रथांक
*
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ तरफथी
श्रीमद् बुद्धिसागरसूरिजीग्रन्थमाळामां प्रगट थयेला ग्रन्थो.
www.kobatirth.org
१ क. भजन संग्रह भाग १ लो.
१ अध्यात्म व्याख्यानमाळा. २ भजनसंग्रह भाग २ जो.
३ भजनसंग्रह भाग ३ जो.
४ समाधिशतकम्.
५] अनुभवपच्चिशी.
६ आत्मप्रदीप.
७ भजनसंग्रह भाग ४ थो.
= परमात्मदर्शन.
६ परमात्मज्योति
* १० तचबिंदु.
* ११ गुणानुराग. ( आवृत्ति बीजी ) * १२ - १३. भजनसंग्रह भाग ५ मो तथा ज्ञानदीपिका
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* १६ गुरुबोध. * १७ तत्त्वज्ञानदीपिका.
१८ गहूंलीसंग्रह भा. १
पृष्ठ
२००
२०६
३३६
२१५
६१२
२४८
३१५
३०४
४००
૫૦૦
२३०
२४
१६०
·
* १४ तीर्थयात्रानुं विमान (आ. बीजी) ६४
* १५ अध्यात्मभजनसंग्रह •
१६०
१७४
१२४
११२
For Private And Personal Use Only
किंमत.
०-८-०
0-8-0
CITIO
०-८-०
०-८-०
०-८-०
०-८-०
०-८-०
०-१२-०
०-१२०
०-४-०
०-१-०
0-8-0
०-२-०
०–६–०
०-४-०
०-६-०
0-3-9
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०
ĭr is NON
m
०-१२-० ०-१४-० ०-१४-० १-०-० २-०-०
०-८-०
०
* १९-२० श्रावकधर्मस्वरूप भाग १-२
(आवृत्ति त्रीजी) ४०-४० * २१ भजनपदसंग्रह भाग ६ ठो.
२२ वचनामृत. २३ योगदीपक.
२४ जैन ऐतिहासिक रासमाळा. ४०८ * २५ आनन्दधनपद (१०८) संग्रह ८०८
__ भावार्थ सहित. * २६ अध्यात्मशान्ति ( आवृति बीजी) १३२
२७ काव्यसंग्रह भाग ७ मो. १५६ * २८ जैनधर्मनी प्राचीन अने अर्वाचीन
स्थिति. * २६ कुमारपाल (हिंदी)
३० थी ४-३४ सुखसागर गुरुगीता. ३०० ३५ षड्द्रव्यविचार.
२४० * ३६ विजापुरवृत्तांत. ३७ साबरमतीकाव्य.
१६६ ३८ प्रतिज्ञापालन. ३९-४०-४१ जैनगच्छमतप्रबंध,
संघप्रगति, जैनगीता. ३०४ ४२ जैनधातुप्रतिमा लेखसंग्रह भा. १ ४३ मित्रमैत्री. ४४ शिष्योपनिषद्. ४५ जैनोपनिषद्. ४६-४७ धार्मिक गद्यसंग्रह तथा
सदुपदेश भाग १ लो. ९७६
२८७
०
०
०
०-२-० ०-६-० ०-४-० ०-४-० ०-४-० ०-६-० ०-५-०
०
०
०
०
०
०
१-०-० १-०-० ०-८-० ०-२-० ०-२-०
४८
०
३-०-०
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११
४७६
०
०
०
०
१६८
०-६-०
४८ भजनसंग्रह भा.८
३-०-० ४६ श्रीमद् देवचंद्र भा. १ १०२८ २-०-० ५० कर्मयोग.
१०१२ ३-०-० ५१ आत्मतत्वदर्शन.
११२ ०-१०-० ५२ भारतसहकारशिक्षणकाव्य.
०-१०० ५३ श्रीमद् देवचंद्र भा. २
१२००
३-८-० ५४ गहुँली संग्रह भा. २
१३०
०-४-० ५५ कर्मप्रकृतिटीकाभाषांतर. ८०० ३-०-० ५६ गुरुगीत गुंहली संग्रह. १६० ०-१२-० ५७-५८ आगमसार अने अध्यात्मगीता ४७० ५६ देववंदन स्तुति स्तवन संग्रह.
०-४-० ६० पूजासंग्रह भा. १ लो. ६१ भजनपद संग्रह भा. ६
१-८६२ भजनपद संग्रह भा. १० ६३ पत्रसदुपदेश भा. २ ६४ धातुप्रतिमालेख संग्रह भाग २
१-०-० ६५ जैनदृष्टिए ईशावास्योपनिषद् भावार्थ विवेचन. १-०-० ६६ पूजासंग्रह द्वितीयावृत्ति तथा अन्यपूजाओ सहित
भाग २ बीजो
२-०-० ६७ स्नात्रपूजा. ६८ श्रीमद् देवचंद्रजी अने तेमनुं जीवनचरित्र. ०-२-०
१७५
५८०
०
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
नं. ६६ शुद्धोपयोग
७० दयाग्रन्थ
७१ श्रेणिक सुबोध ७२ कृष्ण गीता
www.kobatirth.org
૧૨
संस्कृत ग्रन्थो ७३ संघकर्तव्यग्रन्थ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४ प्रजासमाजकर्तव्यग्रन्थ ७५ शोकविनाशक
७६ चेटकबोधग्रन्थ
७७ सुदर्शनासुबोध.
७८ लाला लाजपतराय ने जैनधर्म. किं.
८२ सत्यस्वरूप
८३ ध्यान विचार द्वितीयावृत्ति
७६ चिन्तामणि
८० जैनधर्म अने ख्रिस्तीधर्मनो मुकाबलो. द्वितीयावृत्ति -
८१ जैन ख्रिस्ती संवाद प्रथमावृत्ति
कीं १-०-०
० -१२-०
०-८-०
०-१२-०
0-8-0
(१०) श्री मणिचंद्रजीकृत २१
सजाय भावार्थ (आत्मदर्शन)
( ११ ) मुद्रित जैन श्वेताम्बरादि ग्रंथ नामावलि ( जैनग्रन्थ गाइड )
हालमा छपाता ग्रन्थो.
( १ ) आत्मप्रकाश (२) कन्याविक्रयनिषेध तथा बाललग्ननिषेध (३) तत्त्वविचार
For Private And Personal Use Only
०-४-०
(४) जैनधार्मिक शंका समाधान
( ५ ) क्षमापना
( ६ ) मोटुं विजापुर वृत्तांत (७) उ० श्रीयशोविजयजी (८) आत्मशक्ति प्रकाश निबन्ध ( 8 ) श्री देवचंद्रजी निर्वाण विलास
रास ( श्रीमद् देवचंद्र जीवन चरित्र )
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
( १२ ) भजन संग्रह भाग १ आवृत्ति ४ ( ૧૨ ) અધ્યાત્મનીના (સંત) ( ૪ ) આમસમાધિશતજ ( સંત) (૨૫) નીવપ્રાય ( સંસ્કૃત ) ( ૬ ) . આત્મવહલ ( સંત ) ( ૭ ) પરમાત્મશન ( સંત ) (१८) भजनसंग्रह भा० ११ मो (१६) आत्मशिक्षा भावना भावार्थ ( २० ) शोक विनाशक बोध.
પુસ્તક મળવાનું ઠેકાણુ
વકીલ શા. મેાહનલાલ હિંમચંદભાઈ—શ્રી પાદરા. શા. આત્મારામ ખેમચંદ કાપડીઆ—મુ. સાણંદ, ભાંખરીઆ શા. નગીનદાસ રાયચંદ
ઠે. પાંજરાપોળની ખડકી–મુ. મ્હેસાણા. શા. મણીલાલ અમથાલાલ એન્ડ બ્રધર્સ કુ. ૐ કાટ બજાર ગેટ સ્ટ્રીટ નં. ૧૯૨૪—મુંબઈ.
શા. મેઘજી હીરજી બુકસેલર
શ્રી જૈન જ્ઞાનમંદિર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ પાચધુની—મુંબઇ,
હા. શા. ચંદુલાલ ગોકળભાઈ
( ગુજરાત )–મુ. વિજાપુર.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
--
-
-
-
-
-
-
शास्त्रविशारद योगनिष्ठ जैनाचार्य महाकवि
बुद्धिसागरसूरिकृत,
-
-
-
-
ध्यानविचार.
-
-
-
VVVVM
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री
ધ્યાનવિચાર.
– ]y-– મંગલાચરણ.
દુહા, પ્રણમું પાWજિર્ણને, ચિદાનન્દ ભગવંત; તાસપસાયે ધ્યાનને, લેશ કહું છું સંત. : ૧ ! મુક્તિ મારગ સાધવા, થાવ ધ્યાનવિચાર; અશુભ અશુદ્ધના ત્યાગથી, શુભ શુદ્ધ સુખકાર. મે ૨ મુક્તિ કાર્ય સાધનતણા અસંખ્ય કહેવાય; તેમાં પણ ધ્યાન જ વડું, યાને કમ ખપાય. ( ૩ છે. તેકારણ કહીશું હવે, ધ્યાનતણે અધિકાર; પૂર્વગ્રંથ અનુસારથી, કરતાં જગજાકાર. આ રૌદ્રને ધમ તેમ, શુકલધ્યાન એ ચાર; આદ્ય બે પરિહાર યોગ્ય, અંતિમ બે હિતકાર. | પા
અર્થ–ધ્યાન ચાર પ્રકારે છે, આર્તધ્યાન, રદ્રધ્યાન, ધર્મ ધ્યાન અને શુકલધ્યાન–એ ચારધ્યાનમાંથી આર્તધ્યાન અને રેશદ્રધ્યાન ત્યાગ કરવા ગ્ય છે, અને છેલ્લાં બે ધર્મધ્યાન તથા શુકલધ્યાન આદરવા ગ્ય છે. એ બે ધ્યાનથી અનાદિ કાળનાં જન્મમરણના દુઃખો ટળે છે. એ ચારે ધ્યાનના ચાર ચાર પાયા છે, તેનું સ્વરૂપ બતાવે છે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
દુહા.
પ્રથમ ઇષ્ટ વિગ છે, અનિષ્ટ સંયોગ તેમ. રેગની ચિંતા અશૌચ, આધ્યાનના એમ. કે ૬ .
અર્થ–પ્રથમ ઈષ્ટવિયેગ આર્તધ્યાન–પિતાને પ્રાપ્ત થએલા ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ, સુવર્ણ, કૂપ, દ્વિપદ, અને ચતુષ્પદને રખેને વિગ થાય. એવું ચિંતવન મનમાં ક્ય કરે. માતા, પિતા, ભાઈ, બેન, પુત્ર, સ્ત્રી, અને મિત્ર પ્રમુખનો વિયેગ રખે મારે થાય, અને કદાચિત્ તેને વિયેગ થયે તે મનમાં ઘણે
ખેદ કરે. અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરે, વિલાપ કરે, રૂદન કરે, પિતાના પ્રિયપુત્રના મૃત્યુથી હાય હાય કરે, રૂવે, માથું કૂટે, દેવને ઠપકે આપે, અરે ! મારૂં કેમ તેના પહેલાં મરણ થયું નહીં. હું હવે કોને પુત્ર કહી બેલાવીશ. અરે ! આ હૃદય કેમ ફાટી જતું નથી, એમ શેક કરે તથા હાલી સ્ત્રીને વિયોગ એટલે તેનું પોતાનાથી દૂર જવું વા તેનું મરણ થાય તે બાવરા જે થઈ જાય, વારંવાર તેને યાદ કરી રૂદન કરે, અરે ! એ મારી સ્ત્રી, તારા જેવી દુનિયામાં થોડી સ્ત્રીઓ થશે, તારી વાણું તથા તારે પ્યાર હું કેમ વિસરીશ. મનની છાની વાતો તાર વિના હું કોને કહીશ. ઘરની ચિંતા તથા સાર સંભાળ કેણું કરશે. મારું દુ:ખ દેખી દુ:ખી કેણ થશે. હાય હાય હવે કેમ કરૂં. અરે હાલી સ્ત્રી ! મારું હૃદય તારા વિના શૂન્ય જેવું થઈ ગયું છે. એમ સંકલ્પ વિક૯૫ મનમાં કરે-વે. વારંવાર તેને યાદ કરી રૂદન કરે, શેક કરે તથા માતા પિતાને વિગ થયે છતે રૂવે, શેક કરે, વિલાપ કરે, તે પણ દુ:ખનું કારણ છે. કોઈ સ્ત્રીને પિતાના પતિને વિયેગ થાય ત્યારે કલ્પાંત રૂદન કરે, રડે, કૂટે અને અનેક પ્રકારના વિલાપ કરે, અરે મારા પ્રાણનાથ ! મારૂં હવે તમારા વિના કેણ શરણ થશે. તમારા વિના મારા દિવસો કેમ જશે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાન વિચાર.
મારા મનની વાતે હવે કેના આગળ કહીશ? મને સારી સારી વસ્તુઓ કોણ લાવી આપશે? મારા મનના મને રથ કણ પૂરા કરશે ? અરે! તું હવે જીવતીકેમ રહી છે? હા દેવી તે મને પહેલું મરણ કેમ ન આપ્યું? એમ વિલાપ કરતી છાતી કુટે. બીજી ગામની સ્ત્રીઓ પણ તેના ભેગી રેવા-કુટવા આવે, ત્યારે આ સ્ત્રી વધારે વધારે રૂદન કરે અને માથાના વાળ તોડે, રોતી રેતી હેઠી પડીને છાતી ફૂટે, કદાપિ જે તે સ્ત્રી ડું રૂવે તે બીજી સ્ત્રીઓ એમ કહે કે અરે! તારી છાતી પત્થર જેવી છે કે કેમ? આ પર્વત જે તારે ધણ મરી ગયો તે પણ તું કઠિણહદયવાળી દેખાય છે? એમ બીજી સ્ત્રીઓ શૂર ચડાવે તેમ આ સ્ત્રી લાજની મારી વધારે વધારે કુટે, એમ સર્વ સ્ત્રી સમુદાય તે રેતે તળાવે જાય, એમ કરવાથી મહા અશુભ કર્મ ઉપાર્જન થાય છે અને પરભવમાં તે કમ ભેગવવું પડે છે. વળી તળાવમાં ન્હાય, બીજી સ્ત્રીઓ કુટવા આવેલી હોય તે પણ કુટતી કુટતી થાકે ત્યારે માંહોમાંહે પિતાનાં મરી ગયેલાં સગાં વહાલાં સંભારી સંભારી રૂદન કરે, લીંટ નાંખે. તે લીંટમાં સમૂછિમ પંચેન્દ્રિય મનુષ્યની ઉત્પતિ થાય છે. તથા રસ્તામાં ચાલતાં કીડી મંકડા વગેરે જીવને નાશ થાય એમ કર્મબંધનને પાર રહેતો નથી. વળી તળાવમાં અગર ઘેર ઠંડા પાણીથી રડી કુટીને નહાય તેથી તાવ પણ આવે, અને વળી મૃત્યુ પણ થાય. એમ કરવાથી આર્તધ્યાન થાય છે. વળી તે સ્ત્રી પ્રિય સ્વામીના વિયેગની ચિંતાથી દુર્બલ થઈ જાય છે. પણ તે જાણતી નથી કે આ સંસારમાં કોઈ કોઈનું નથી. આઉખું આવી રહ્યું, એટલે કરેલા કર્મના અનુસારે જીવ પરગતિમાં જશે, માટે તું ફેગટ કેમ રૂદન કરે છે ?—જન્મતી વખતે તું એકલી આવી હતી તો મરતી વખતે પણ તું એકલી જઈશ. આવાં જન્મ મરણ, જીવે અનંતીવાર કર્યા અને તેમાં સ્વામીઓ પણ અનંતા ક્ય, તે કેને તું રઈશ ? આ સર્વ બાજીગરની માયા
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
ન
જેવુ છે. એમ વિચારી રૂદન કરે નહીં તથા શાક કરે નહીં, અને જે શાક કરશે, રૂદન કરશે, છાતીએ કુટશે, તથા તેને કરવામાં જે ઉશ્કેરણી કરશે, તે સર્વ પાપકર્મ ઉપાર્જન કરશે, પેાતાના ધણીના વિયાગ થવાથી શાક કરે, દુ:ખથી હાય હાય કરે, તથા પેાતાનું ધન ચેારાઇ જવાથી રૂદન કરે, હાય વરાળ કરે, તથા ઘર, હાટ ખળી જવાથી શાક કરે, તથા ઘેાડા, દાસ દાસીના વિયાગ થવાથી દુ:ખ ધરે, વ્હાલી વસ્તુના વિયાગ થવાથી આત્મઘાત કરવા ધારે, વ્હાલી વસ્તુના વિયાગ કરાવનાર ઉપર ક્રોધાતુર રહે, તેનું પૂરૂ વાંછે. એ ઈવિયેાગ નામના આ ધ્યાનના પહેલા પાયેા કહ્યો, એ ધ્યાનથી તિય ‘ચગતિમાં જવું પડે છે. માટે ભવ્યજીવાએ એવા વિચારના ત્યાગ કરવા.
હવે આત ધ્યાનના અનિષ્ટ સંચાગ નામના બીજે પાયે કહે છે. પાંચ ઇન્દ્રિયાના સુખને વિઘ્નકારક ખરાબ સ્પ, રસ, ગ ંધ રૂપ અને શબ્દ આદિના રખે સંચાગ થાય. એવી મનમાં ચિંતા કરે, શાકકરે. વળી ઘરમાં સ્ત્રી ખરાબ મળી હોય તા, વિચારે જે માવી ખરાખ દુર્ભાગિણી સ્ત્રી મને કેમ મળી ? એ કયારે હવે મારાથી દૂર થાય, પાપીણીને જ્યારથી સંયાગ થયા છે, ત્યારથી અમે નિર્ભાગી થયા. એના પગલાંથી ઘરનું ધન નાશ થયું. જરા વાર પણ સુ ખથી અમા બેઠા નહીં. એમ વિચાર કરે, તથા પુત્ર ખરામ હાય તા દેવને ( નસીબને) ઠપકો આપે કે તે આવા પુત્ર મને કેમ આપ્યા ? એના વિના વાંઝીયા રહ્યા હાત તે ઠીક. જરાવાર પણ અમને તે સુખ આપતા નથી. હવે એ આંખેાથી કયારે દૂર થાય એમ ચિંતવે, તથા ભાઈ પોતાના વિશ્વાસઘાતી હાય તે મનમાં વિચારે જે હાય હાય મારાથી ફૂડ કપટ કરી છાનું ધન રાખે છે. એ મારૂ બરૂ વાંછે છે. લેાકેાની આગળ મારી નિ ́ા કરે છે. મને દુ:ખી કરવા ઉપાય શેાધ્યા કરે છે. અરે દેવ ! આવા ભાઇ સંસારમાં કેમ મને મળ્યા ? એ મારાથી કયારે દૂર
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
થશે, એમ સંકલ્પ વિકલ્પ કરે, પિતા ક્રોધી હોય તે વિચારે જે આવો પિતા કેમ મળે એમ વિચારી શકાતુર થાય. માતા વ્યભિચારિણી હોય, તથા દાસ દાસીઓ ખરાબ હોય તેથી ખરાબ વિચાર કરે અને તેમના સંબંધમાં તેમનું બૂરું કરવાની ચિંતા થાય. વળી સ્ત્રી મનમાં એમ વિચાર કરે કે મારી શકય બહુજ ખરાબ છે. એ પાપીણું વારંવાર લેકેની આગળ મારી નિન્દા કરે છે અને પતિને આડું અવળું સમજાવી તેને વશ કર્યો છે તેના કહ્યા પ્રમાણે મારા ધણું ચાલે છે, મારા સામું જેતે નથી અને મને બોલાવતે પણ નથી. હાય, હાય, મારા માત પિતાએ આવા ધણ સાથે મને કેમ પરણાવી. ધણીને વશ કરવાને મન્ન, તન્ન અને કામણ કુમણુ કરે, વળી સેવક મનમાં એ વિચાર કરે છે મારા શેઠની વા ઉપરીની પાસે મારે દુશ્મન અમુક ચાડી ખાશે, અને મને નોકરીમાંથી બાતલ કરાવશે તેતેથી હું શું કરીશ ? એમ જાણી દુશ્મનને નાશ કરવા ઉપાય ચિંતવે. તે વખતે દુશ્મનો નાશ માટે મંત્ર, તંત્ર, મારણ, મૂઠ, ચાટ અને ઉચ્ચાટન, વગેરે કરે, અને શેઠના ઉપર વશીકરણ કરે, દુશ્મને ઉપર જૂઠાં કલંક થાપે, બલિદાન દેવા વાસ્તે ત્રસ જીવને મારે, મારા અમુક દુશ્મનને નાશ થશે તે હે યક્ષ! દેવી! અમુક માનતા તમને ચઢાવીશ, તથા બલિદાન દેવા વાસ્તે ત્રસ ને મારે, વળી મૂઠ મારે, તથા વીર નાંખી મારવા ચાહે, પરંતુ મૂર્ખ મનમાં વિચારતે નથી કે જો તું સાચો છે તે દુશ્મને શું કરવાના છે? વળી જ્યાં સુધી સામાનું પુણ્ય બળવાન છે ત્યાં સુધી મારણ, મંત્ર, તંત્રથી કંઈ થવાનું નથી, વળી મનમાં એ વિચાર કરે કે મારા દુ
મનના કુળમાં અમુક માણસ જોરાવર આગળ થશે, તે મને તથા મારા કુટુંબને રખે હેરાન કરે એમ ધારી તેના નાશના ઉપાયે ચિંતવે. જે એની રાજ્ય દરબારમાં આબરૂ જાય વા દંડ થાય તે બહુ સારૂં, એ સારી પાયરી ઉપર ન આવે તે
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર બહુ સારું થાય, એમ વિચારે વળી તે મારા દુશ્મનનું જે કઈ છિદ્ર હાથમાં આવે તે દેશનિકાલ કરવું. આ પ્રમાણે મૂખે–અજ્ઞ, ફોગટ સંકલ્પ વિકલ્પ કર્યો કરે, વળી મનમાં વિચારે જે ગામમાં ચોરને ઉપદ્રવ ઘણે થાય છે તે દુષ્ટ પકડાય અને તેને મોટી સખ્ત શિક્ષા થાય તે બહુજ સારૂં. વળી પ્લેગને રેગ ચાલતું હોય ત્યારે વિચારે જે ઉંદરોના મરણથી આ રોગ ફેલાય છે માટે આટલા ઉંદર કેમ ઉત્પન્ન થયા, એને નાશ થાય તે આવા રે અટકે એમ ચિંતવે તથા વિચારે જે ઉંદરો ખેતીને હરકત કરે છે માટે એને નાશ થાય તે બહુ સારૂં, કેટલાક રાજા વગેરે તે તેના નાશ સારૂ માણસને મારવા મોકલે છે. કેટલાક એવી જાતની દવા બનાવે છે કે તેથી તે ઉંદરને નાશ થાય, આમ કરવાથી ઉલટું પાપકર્મની શાંતિ નહીં થતાં તીવ્ર પાપથી દુષ્કાળ પડે છે. ઉલટા પ્રાણું દુ:ખી જ થાય છે, વળી અમુક માણસ આજકાલ બહુ ફાટી ગયા છે. મારી ઉપર અદેખાઈ કરે છે માટે તે હરામખેરને કાંઈ ઉપાય કરે જોઈએ. જેથી ફરી અદેખાઈ કરવી ભૂલી જાય. એમ વિચારવાથી પાપકર્મ બંધાય છે. કારણકે અશુભ ચિંતવનથી સામાનું કંઈ બગડતું નથી, જે કંઈ સારૂ બેટું થાય છે. તે પુણ્ય અને પાપના અનુસારે થાય છે. તેમ છતાં હે મૂઢામા ! કેમ ખરાબ ચિંતવન કરે છે? ખરાબ ચિંતવનથી ચાર ગતિમાં ભ્રમણ થાય છે. અનેક પ્રકારના અવતાર ધારણ કરવા પડે છે. પૃથ્વી ઉપર ઘણું તીડ ઉત્પન્ન થયાથી ચિંતવે કે જે એ તીડ અનાજ ખાઈ જશે માટે એને નાશ થઈ જાય તો સારું. વળી દુકાનેમાં ઘણું દાણું ભરેલા દેખીને વિચારે છે જે દુષ્કાળ પડે તે મને બહુ સારે લાભ મળે, એમ ચિંતવન કરે, દુશ્મનની ચડતી દેખી વિચારે જે હાય હાય એ આટલી સંપદા ભગવે છે, એની સંપદા નાશ થાય તે મારૂં ધાર્યું સફલ થાય—ઇત્યાદિ વિચાર દુર્ગતિના કારણે છે
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
૩ હવે રાગચિંતા આ ધ્યાન નામના ત્રીજો પા કહે છે.-મારા શરીરમાં કોઈ કોઈ વખત અમુક અમુક રોગ ઉત્પન્ન થાય છે તે ન થાય તે સારૂ એવા વિચાર લાવી વૈદ્ય-ડાકટરને પુછે કે, અમુક અમુક રાગ ઉપર કયા ઉપાય કરવા? ત્યારે વેધ——ડાકટર કહે કે અમુક અમુક ધાતુ તથા અમુક દવા વાપરવામાં આવે તે તે રાગ થતા નથી. જે સાંભળી તે વસ્તુઓ, મદ્ય, માંસ, મધ, આદું, લસણુ, ડુંગળી, માછલીનું તેલ, ઇત્યાદિ હાય તાપણુ પાપના વિચાર કર્યા વિના ભક્ષણ કરે. વળી જ્યારે શરીરમાં રાગ થયા હાય ત્યારે બહુ હાય હાય કરે, અરે મને આ દુ:ખ સહન થતું નથી, અરે માતા, પિતા, વૈદ્ય-ડાકટરને ખેલાવા, અને મૃત્યુના ભયથી રક્ષણ કરો, રાગ થયે છતે અનેક જાતના સંકલ્પ વિકલ્પ કરે, હાય ! હાય ! આ રાગમાંથી હવે હું શીરીતે જીવીશ, અમુકને આવા રાગ થયા હતા તેથી મરી ગયે. અરે રખેને હું હવે મરી જાઉં ઇત્યાદિ વિચાર કરે—અથશાચ નામના આ ધ્યાનના પાયામાં ચિંતવે કે ભવિષ્યમાં પાપારભનાં અમુક કાર્યો કરીશ. ભવિષ્યમાં અમુક વૈરિઆના નાશ થશે, ભવિષ્યમાં મારા પુત્ર કમાતા થશે ત્યારે આપણે નાત જાતિમાં મોટા કહેવાઇશુ અને અમુક કાર્ય સાધી શકીશુ. અમુક વેપારમાં મને લાલ થશે તે મારી માતાની નાત જમાડીશ, આગળ ઉપર હું સારી રીતે કમાઇશ તા મને કન્યા મળશે અને તેને છેાકરાં થશે તેને અમુક અમુક વેપારમાં હાશીયાર કરીશ અને સારે ઠેકાણે પરણાવીશ. આ પ્રમાણે ફાગઢ વિચાર કરે, જો કે આવતી કાલની માલુમ નથી, માથે મૃત્યુના ભય ગાજે છે, જરા રાક્ષસી સામું જોઇ રહી છે. રાગરૂપી શત્રુના હુમલા વારંવાર થયા કરે છે, તેા કાણુ જાણે આવતી કાલે શું થશે? માટે એવા નકામા વિચાર કરી કર્મ માંધવાં નહીં. વિચાર કરવા તેા સહેલ છે પણ તે થકી જે પાપ બંધાય છે તે ભાગવવુ મુશ્કેલ છે. માટે ભવ્ય જીવાએ એવા
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
વિચાર વર્જવા. આ ધ્યાનથી તિર્યંચ ગતિમાં જવું પડે છે. એ ધ્યાન
છઠ્ઠા ગુણ ઠાણ સુધી હોય છે, કારણ કે છછું ગુણઠાણું પ્રમાદ સં. યુક્ત છે. ત્યાં સુધી મુનિમહારાજને પણ એવા વિચાર આવે જે
અરે ! હું ગુરૂ વિનાને એ કયાં જઈશ? ગુરૂ વિચારે જે મારા શિષ્યની શી ગતિ થશે? હાસ્યરતિ-અરતિ થાય, શેક થાય-એક સાધુ બીજા સાધુને કહે કે તમે તે હીનાચારી છે, એમ બેલતાં કલેશ થવાથી વિચિત્ર પ્રકારના સંક૯પ વિકલપ મનમાં આવે, પરસ્પર નિંદા કરવા મંડી જાય તેથી કર્મ બંધ થાય, અને જૈન શાસનની લઘુતા થાય-લે કે ધર્મ પામે નહીં. માન પૂજાની અભિરૂચિથી પણ–બીજાના કરતાં પોતાની મેટાઈ દેખાડવા અનેક પ્રકારના વિચાર કરે કે અમુકના કરતાં હું ક્યારે વધારે મનાઈશ-પૂજાઈશ. એવું ધ્યાન દુર્ગતિનું કારણ છે. માટે તે મેક્ષાભિલાષીઓએ ત્યાગ કરવું. કારણ કે, ચાર ગતિમાં ભટકતાં અનંત કાળચક થયે અને હવે સારી સામગ્રી પામ્યા છતાં પરપુગલની વાંછાના વિચારો જે કરીશું તે પાછા નરક નિગોદમાં દુઃખ ભેગવવા પડશે. વારં. વાર મનુષ્ય જન્મ અને વીતરાગ ધર્મની પ્રાપ્તિ થવી બહુ દુર્લભ છે. પૂજા, પ્રતિષ્ઠા, નિંદા અને સ્તુતિ એ કંઈ મારો ધર્મ નથી. ચેતન તારું સ્વરૂપ-પુદગલ ભાવથ ન્યારું છે. તે પછી શા કારણથી તે સં. બંધી વિચાર કરે છે, અને શેક કરે છે ? એમ વિચારી શુભ ધ્યાને ચઢવાને ખપ કરે તે હિતકારક છે, એમ જાણું આર્તધ્યાન ત્યાગ કરવું તે શ્રેય છે.
૨ હવે બીજા સેદ્રધ્યાનનું સ્વરૂપ કહે છે. તેના ચાર પાયા છે. ૧ હિંસાનુબંધી રેદ્રધ્યાન ર મૃષા નુબંધી રૈદ્રધ્યાન ૩ તેયાનુબંધી રદ્રધ્યાન જ ચોથું પરિ. ગ્રહાનુબંધી રેશદ્રધ્યાન એ ચાર પાયા છે.
હવે ૧ હિંસાનુબંધી રૌદ્રધ્યાનનું સ્વરૂપ કહે છે, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય જીવોની હિંસા
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
કરી મનમાં બહુ આનંદ માને તથા કીડી, મંકેડ, માખી, ભમરી, વીંછી, બકરાં, તથા માછલાંની હિંસા કરીને આનંદ માને તથા વાઘને મારીને વિચારે જે અહે! કેવા જબરાને ગળીએ વા એક તરવારના ઘાએ મારી નાંખે, વળી બંદુકની એક ગોળીએ કરીને પંખીને મારીને મનમાં આનંદ માને કે અહિ ! કેવી કળા કરી માર્યું !! લડાઈમાં હજારો જીના પ્રાણને નાશ કરી હર્ષાયમાન થાય, મૃગ મારી હષયમાન થાય, બહુ પાપયુક્ત કામ કરી વાડી, ઘર, દુકાન પ્રમુખ બનાવે; જલચર જીને મારી તેનાં માંસથી તૃપ્તિ માને, રાઈ કરી અનેક પ્રકારના શાક બનાવી ખાઈ આનંદ માને, રસોઈને વખાણી અગર કમખેડીને ખાય, જીવહિંસા થતી દેખીને ખુશી થાય તથા સંગ્રામ થતો દેખીને વખાણ કરે. અહો ! ભાઈ તમેએ એક તરવારના ઘાએ આટલા વીર પુરૂષોને મારી નાંખ્યા, તમારું બળ અજુનના જેવું છે, તમારી છાતી તે લડવામાં ભીમસેનના જેવી છે, તમે યુદ્ધમાં શત્રુને નાશ કરવામાં બાકી મૂકતા નથી, તથા લડાઈ કરનાર પુરૂષને શૂર ચઢે તેવા કડવા તથા છંદો બી. દાવલી બોલી શૂર ચઢાવે, અનેક લડાઈ કરવાના શસ્ત્ર કરાવી આપે. જમણવારના દિવસ પ્રસંગે તીવ્ર માનના ઉદયથી પિતાની વાહવાહ કહેવરાવવાની વાતે અનેક આરંભના કામ કરે, યંત્ર પીલણ દવ દેવા, તળાવ ફેલાવવાના-વિષના—ઝાડે કપાવવાના-હાથીઓના દાંતના આદિ વેપાર કરે–તથા કુંભારના ખેતીના વેપાર કે જેમાં ઘણાં ત્રસ જીવને સત્યાનાશ નીકળી જાય છે એ વેપાર કરે, દુશ્મનને મારા મનમાં ઘણે આનંદ માને અને મુછ મરડી બીજા આગળ કહેતે ફરે કે જુઓ મારા શત્રુના મેં કેવા હવાલ કર્યા?!! બીજા કોઈ છનું માઠું થાય તેમાં આનંદ માને.
પાંચ પાંડ અને કોરએ લડાઈ કરી, તેમાં ઘણું લાખ મનુષ્ય માર્યા ગયા. મહાભારતના યુદ્ધકાલમાં એક બીજાનું ખરાબ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
ધાન વિચાર,
કરવા શકુની દુર્યોધન વિગેરેએ બાકી રાખી નથી તે વખતે જીએ રૌદ્રધ્યાન ધ્યાવી મહા અશુભ ગતિ ઉપાર્જન કરી હશે માટે એવા દુર્ગાનથી દૂર રહેવું શ્રેષ્ઠ છે.
હવે બીજું મૃષાનુબંધી રૈદ્રધ્યાન કહે છે.
જૂઠું બેલી છળકપટ કરી મનમાં બહુજ ખુશી થાય તથા બીજાઓ પાસે જૂઠું ભાષણ કરાવી આનંદ માને, તથા જૂઠું બેલનારને વખાણે કે ભાઈ તારા જે જૂઠું બેલનાર કોઈ નથી કે બીજાને જૂઠાપણાની માલુમ પડે નહીં, અને પિતાનું કામ સાધે, તથા મનમાં વળી વિચારે કે મેં એવી યુક્તિસર વાત બનાવીને કહી છે કે-કેઈની તાકાત નથી કે મારા પ્રપંચને સમજી શકે. મિત્રકપટ બાજીપણું એ એક જુદી શક્તિ છે ! આજકાલ મારી સાથે કઈ પણ માણસ પ્રપંચની બાજીમાં ફાવી શકે તેમ નથી. વળી જૂઠું બોલી બીજાને છેતરવું તે પણ કરામત છે, એવા ગુંચના પ્રસંગે જે હું ન હેત તે શું પરિણામ આવત તેની અત્યારે શી વાત ! વળી મનુષ્ય અનેક પ્રકારના ખોટા દસ્તાવેજ કરી ઉલટસુલટ કરી તથા વિશ્વાસઘાતના કામે કરી મને નમાં ઘણું ખુશી થાય. વળી રાજ્ય દરબારમાં તથા બીજાઓ પાસે શત્રુઓની ચાડી-નિંદા કરી મનમાં હર્ષ પામે તથા અ અન્ય બેટા વિવાદ ચલાવે તથા મિથ્યાત્વનાં વચન ઉચ્ચારણ કરે, તથા કપટ સહિત ભાષણ કરે. તથા કચેરીમાં ખોટી શા ક્ષીઓ પૂરી કેસ જીતાવી વિચારે જે મેં કે તેને જીતા છે? વળી દાણચોરી સંબંધી જૂઠું વચન બોલી આનંદ પામે કે મેં કેવી ચતુરાઈ કેળવી કે દાણને છેતર્યો તથા પાંચ પ્રકારનાં મેટાં અસત્ય વચન બેલી કાર્ય સાધી આનંદ માને, એકની જૂઠી વાત બીજાને કહે અને બીજાની જૂઠી વાત સામાને કહેઆમ માંહે માહે લડાઈ કરાવી ખુશી થાય કે જે મેં કેવી બહાદૂરી કરી કે સામ સામા મારમારા કરાવી, સરકાર દરબાર મેકલ્યા–મારા જે જૂઠું બોલી ઠગનાર કેઈ નથી ! અમુક ઘરાકને જૂઠું બેલી
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર, ઠગી મનમાં આનંદ માને. ઈત્યાદિ મૃષાનુબંધી રદ્રસ્થાન છે.
આવા વખતે જૂઠું બોલતાં મનુષ્ય વિચાર કરે નથી. પરભવમાં જૂઠું બોલવાથી જીભ પામવી પણ મુશ્કેલ થશે અને મુંગાપણું પ્રાપ્ત થશે. નરકનાં દુઃખે ભેગવવાં પડશે, તે વખતે આકંદ કર્યા કરશે તેની જીભ પરમાધામી દેવતાઓ તાણી નાંખશે. મહા રૌરવ દુઃખ ભેગવવાં પડશે માટે ભવ્ય પ્રાણીઓએ એ ધ્યાનથી દૂર રહેવું.
હવે ત્રીજું તેયાનુબંધી રદ્રધ્યાન કહે છે.
અનેક પ્રકારના છળકપટ, દગાબાજી, પ્રપંચ, વિશ્વાસઘાત કરી ભદ્રક જીવેની બહુમૂલ્યવાળી વસ્તુ લેડી કિંમત આપી લઈ લે, અને મનમાં ખુશી થાય. વળી શેરી, રસ્તાની લુંટ, તાળાં ભાંગવા, ખાતર પાડવું, ત્રીજોરી લુંટવી ઇત્યાદિ કામે કરી પરધન મેળવી મનમાં ખુશી થાય. તેવા ચોર, લુંટારા, ગંઠીયા પાસેથી મિલકત લેવામાં અને તેમને મદદ કરવામાં બહુજ હિં. મતથી પ્રવર્તે, અને લાભ મેળવી આનંદ માને. પોતે વેપારી હાય અને ઘરાકે વસ્તુ ખરીદવા આવ્યા હોય, તે પ્રસંગે વિશ્વાસ બેસાડી નમુને કાંઈક બતાવી માલ અન્ય તરેહને આપે અને પિતાને સે કરવામાં કરામતવાળે માને. ભરવામાં, તળવામાં ઓછું આપવાની દાનત રાખે, વસ્તુની કિંમત ઠરાવતી વેળાએ જે ભાવ કો હોય તેનાથી વધારે ભાવ લખે, ઘી, ખાંડ, રૂ, તેલ પ્રમુખ માલ વેચવામાં સેળભેળ કરી લેનારને છેતરી મનમાં આનંદ પામે. નેકરીને ધ કરતે છતે ઉઘરાણી લાવી ખાઈ જાય તથા અમલદારની જગ્યા મળી હોય તે વખતે લેકે પાસેથી લાંચ વગેરે લેઈ પિતાનું ખીરું ભરી હર્ષવંત થાય, ઉઘરાણી ઉઘરાવી પોતે ખાઈ જાય, નોકર હોય તે પિતાના શેઠને છળ કપટ કરી છેતરે અને પૈસા ખાઈ રાજી થાય. દગાબાજીથી ભેળા લોકોને છેતરે, પૈસા ભેગા કરી મનમાં વિચારે જે
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
ધ્યાન વિચાર.
મારા જેવા અકલમાજ કેણુ છે ? ચારી કરી મનમાં એવા ખુશી થાય કે મારા જેવા ચતુર કાણુ છે? અને મારા જેવી શક્તિ કેનામાં છે ? પૈસેા ભેગા કરવા તેમાં તા ફૂડકપટ કરવું સારૂ છે, અમુકને માજ માલ આપવામાં ઘણા પ્રપંચ કરીને અમુક કિ મત મેળવી તે શું હુશિયારી વિના બને છે જૂઠા દસ્તાવેજ બનાવી લેાકા ઉપર ન્યાયની અદાલતેામાં દાવા કરી ફત્તેહ મેળવી અન્યાયથી ધન ઉપાર્જન કરી પેાતાને ઋદ્ધિવાળા દેખી ઘણા આનંદ માને, ન્યાયના અધિકારીઓને ધેાળે દિવસે છેતયો તેથી મારા જેવા કાણુ ચાલાક છે ? આગગાડીના ડખામાં ઉંધી ગએલા માણસાનું ધન ચારી લઇ ખુશી થાય. કાઇની ગાંઠ છેડી લે !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇત્યાદિ કામ કરવાથી આ ભવમાં અને પરભવમાં ઘણું દુ:ખ થાય છે આ ભવમાં રાજા જાણે તેા કેદમાં નાંખે, દંડ કરે, આ ખરૂ જાય, લેાક તેના વિશ્વાસ કરે નહીં, કોઇ પાસે તેને ભેા રહેવા દે નહીં તથા પરભવમાં ઉંટ, બિલાડાં, ઘુમડ, સ્ત્રીના અવતાર, માછલાના અવતાર પામે, સિદ્ધ, વાઘ, શ્વાન, ગાંધાના અવતાર પામે, અને ટાઢ, તરસ, છેદન ભેદન, તાડન, તજ ના વિગેરે દુ:ખ પામે, નરકમાં ઉત્પન્ન થયે છતે પરમાધામીએ વિવિધ પ્રકા રની વેદના કરે. મહારારવ દુ:ખ ભેગવવાં પડે, વળી પા મનુષ્ય જન્મ પામવા દુર્લભ થાય, માટે સભ્યપ્રાણીયાએ ત્રીજા તૈયાનુબ’ધી રીદ્રધ્યાનના ત્યાગ કરવા એ સારૂં છે.
હવે ચેાથુ પરિગ્રહાનુબ ધીરૌદ્રધ્યાન કહે છે.
ધન, ધાન્ય, બેત્ર, વાસ્તુ, રૂપ, સુવર્ણાદિ પરિગ્રહ બહુજ વ ધારી મનમાં ખુશી થાય; લાભના થાભ નથી એવા વિચાર નરતર આળસુ કરે છે તથા શિકતહીન કરે છે. પરંતુ પોતે મનમાં વિચારે કે પૈસે ધન, દાલત, એજ જગમાં સાર છે. વસુ વિના નર પશુ છે. કહ્યું છે કે—
यस्यास्ति वित्तं स नरः कुलीनः स पंडितः स श्रुतिमान् गुणज्ञः ॥
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते ॥ १ ॥
૧૩
ભાવા જેની પાસે પૈસા છે તેજ માણસ કુળવાન જાણવા. અને તેજ પંડિત જાણવા; અને શ્રુતિમાન્ તેજ જાણવા; અને તેજ ગુજુવાન જાણવા અને તેજ વક્તા જાણવા; મતલબ કે સર્વે ગુણેા સેાનાના આશ્રય કરી રહ્યા છે માટે ધન મેળવવુ તે ઘણી કઠીન વાત છે. ધનમાંજ સર્વસ્વ માનીને તદર્થે અનેક પાપેા કરે.
પરિગ્રહથી કુટુંબમાં માન મળે છે, પૈસાથી સગા વહાલાં માન આપે છે, લેાકેા પૈસાવાળાને આગળ બેસાડે છે, માટે ધન તેજ જગમાં સાર છે, પરિગ્રહની મમતા ઓછી નહીં કરતાં વધારવાની ચિંતા કર્યાં કરે, વળી મનમાં વિચારે જે દ્રવ્ય મેળવવુ તેમાં તે તાકાત છે પણ મેળવીને સાચવી રાખવું તેમાં તે ઘણી તાકાત જોઇએ છીએ. મે' કરામત અજમાવી ન હાત તેા આ પૈસા જળવાવવા મુશ્કેલ હતા, વળી મનમાં વિચારે. જે-ધર્મ - દાન-પુણ્ય-નવકારશી ઇત્યાદિક કામમાં પૈસા ખરચવા તેનુ ફળ પ્રત્યક્ષ કેણે દીઠું છે ? ધર્મ ધુતારા-જોગી સન્યાસી-બ્રાહ્મણ-તિયાએ અખાડા માંડી લાકોને લુટવાના રસ્તા માંડ્યા છે, જેઓ તેએની જાળમાં ફસાઇ જાય છે તેએ અક્કલહીન હાય છે-પેાતે ચમડી ત્રુટે પણ દમડી ન છુટે તેવી મનેાવૃત્તિ રાખી ખુશ થાય છે.
For Private And Personal Use Only
પૈસેા પેદા કરવાનેમાટે મોટાં મોટાં પાપારભનાં કામ કરે, લેાકવિરૂદ્ધ, રાજ્યવિરૂદ્ધ, કુળવિરૂદ્ધ, ધર્મ વિરૂદ્ધ, પૈસા કમાઇ તેને જાળવી રાખી મનમાં પેાતાની અડાઇ માને, વળી મનમાં વિચારે જે મે એકલાએજ મા ધન મેળવ્યુ છે. હુ પૈસા સાચવી નહીં રાખીશ તે મા સર્વેના ભુંડા હાલ થશે; વળી મનમાં વિચારે જે આ સર્વે કુટુંબ મારા નસીબે ખાય
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
ધ્યાન વિચાર,
પીવે છે એમ પોતાના નસીબને સારૂ માની અભિમાન કરે, કદાચ કર્માંના ઉદયે કેાઇ આસામી નરમ પડવાથી રકમ ઘલાય તા મનમાં ઘણા પશ્ચાત્તાપ કરે, તમામ લેાકેાનાં નળીયાં ગળે, રાત દિવસ ધન નષ્ટ થવાની ધાસ્તી રાખી સુખે કરી સુવે નહીં; ઘર, દુકાન, પેઢી, ત્રીજોરીનાં તાળાં વારંવાર ઢઢાળ્યા કરે. સગા પુત્ર કે ભાઇના પણ જરામાત્ર વિશ્વાસ કરે નહીં. ધવળશેઠની પેઠે ધન કમાવવામાંજ ચિંતા કર્યા કરે, મમ્મણ શેઠની પેઠે પશ્ર્ચિહ રક્ષણુ કરવામાં ઘણેાજ પ્રયત્ન કરે, ખીજાઓને કુબુદ્ધિ આપે, વળી પરિગ્રહ, ભૂમિ મધ્યે દાટે તથા ખીજે અનેક સ્થાને ગેાપવે. વળી મનમાં વિચાર કરે કે રખેને મારૂં ગેપેલુ ધન કાઇએ દીઠું તેા નથી. પરિગ્રહ રક્ષણ કરવાવાસ્તે ચાકર નાકર શિરબંધી રાખે. અન્યને નરમ જાણી તેના ઉપર દાવા કરે અને તેના ઘરના માલ સર્વે વેચાવી પૈસા વસુલ કરે ઇત્યાદિ પરિગ્રહા નુખ ધી રીદ્રધ્યાન છે.
આ ધ્યાનથી નરક, તિર્યંચની ગતિ પ્રાપ્ત થાય છે. જીએ ! પરિગ્રહની મમતા ધરી સુભૂમ ચક્રવર્તિ સમુદ્રમાં છુટયા અને નરકમાં ગયેા; વળી મમ્મણ શેઠ લેાલી અ ંતે મરી માઢી ગતિમાં ગયા. ચેતન વિચારતા નથી કે મૃત્યુ થયા પછી આ પૈસા સાથે આવવાનેા નથી, પૈસે કમાવવામાં જેટલુ કર્મ બાંધે છે-તે ભાગળ્યા વિના તારા છૂટા થવાના નથી, જે ધન તુ એકઠું કરે છે તે સર્વે જણુ ખાશે પણ તેનું જે પાપ થયુ` હાય તે તે તારે એકલાને ભેગ વવુ પડશે, ન ંદરાજાની સાનાની ડુંગરી સમુદ્રમાં રહી પણ નંદની સાથે બીજી ગતિમાં ગઇ નહીં, એ ધન કાર્યનું થયું નથી અને થવાનું નથી, એ ધનના ભાગવનાર અન તા ગયા અને જશે પશુ ધન કઈની સાથે જવાનું નથી. વળી મરતી વખતે ધન ઉપર મમતા રહી જાય તેા દુર્ગતિ થાય છે. ધન કમાયા બાદ તેને સાચવવાની ચિંતા રહે છે, વળી તેને વાપરવાની ચિંતા રહે છે; પણ તેથી વસ્તુત: કંઇ સુખ ભાસતું નથી. માટે ભવ્ય
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
પ્રાણીઓએ પરિગ્રહાનુબંધી રિદ્રધાનને હૃદયમાં વસવાને માર્ગ આપ નહીં એજ સાર છે.
એ ચાર પાયા કરે-કરાવે અને કરતાને અનુમોદે અને તેને વિષે સ્થિર વિચાર તે ધ્યાન જાણવું. તે મહા દુઃખકારી છે. નરકની ગતિ આપનારું છે. એ ધ્યાન પાંચમા ગુણ ઠાણુ સુધી હોય છે, અને તે કષાયના સત્વપણુથી છઠ્ઠાગુણઠાણે પણ તેને સંભવ છે. એ ધ્યાનમાં કૃષ્ણલેશ્યા, કાપતલેશ્યા, નીલેશ્યા એ ત્રણ સંભવે છે. એ લેફ્સાવાળાના પરિણામ અતિ સંકિલષ્ટ હોય. એટલે મહાકુર દુષ્ટ પરિણમી હોય. એ લેશ્યા ઘણું દેનું કારણ છે. નાના છને એ લેસ્થાની પ્રવૃત્તિઓ કરી પાપ કામમાં ખુશબખ્તીપણું હોય, નિર્દયપણું હોય, પશ્ચાત્તાપ હાય નહીં. પરંતુ ભૂંડું થવાથી ખુશીપણું માને એ સર્વે લક્ષણ વૈદ્રધ્યાનનાં જાણવાં.
આર્તધ્યાન અને રોદ્રધ્યાન એ બે ધ્યાન મહા અશુભ છે. એ બે ધ્યાનમાં પ્રવર્તનારજીવ, ચારગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે, અને અનેક પ્રકારનાં દુઃખ પામે છે. એનો રસ મહા કડ જાણવો. એ બે ધ્યાનથી ભવ્યજીએ દુર રહેવું, એ બે ધ્યાન રૂપી મેટા શત્રુ આત્માના છે. અનંત શક્તિમય આત્માને એ બે શત્રુ અત્યંત દુઃખ દે છે. અનાદિ કાળનાં એ બે દુર્બાન છે તે આત્માને લાગેલાં છે. માટે એ બે શત્રુને દૂર કરશે તેને ધન્ય છે.
હવે ત્રીજું ધર્મધ્યાન કહે છે. તેના ચાર પાયા કહે છે. આજ્ઞાવિચય,૨ અપાયવિચય, ૩વિપાકવિચય, ૪ સંસ્થાનવિચય.
૧ પહેલાં આજ્ઞાવિચય નામના પાયાનું સ્વરૂપ કહે છે. આજ્ઞા વિચય એટલે–વીતરાગ દેવની આજ્ઞા સાચી કરી સહે; એટલે ભગવતે છ દ્રવ્યનું સ્વરૂપ, નય પ્રમાણે નિક્ષેપ સહિત, સિદ્ધ સ્વરૂપ, નિદસ્વરૂપ, લેક સ્વરૂપ જેમ કહ્યું છે તેમ સહે,
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
ધ્યાન વિચાર.
તે આજ્ઞા પ્રમાણે યથાર્થ ઉપયાગ ભાસન થયા તેને અે કરી તે ઉપર્યેાગ મધ્યે નિર્ધાર, ભાસન રમણ અનુભવતા એકતા તન્મયપણે રહે એ આજ્ઞા વિચય ધર્મ ધ્યાન જાણવુ,
વીતરાગ ભગવતે વ્યવહાર માર્ગ, જે જે પ્રરૂપ્ચા છે, તથા નિશ્ચય માગ પ્રરૂપ્યા છે, તે એને સત્ય કરી માને પણ એમાંથી એકને પણ ઉત્થાપે નહીં; કહ્યું છે કે—ત્રણ ધમ્મો માન્ના વિના જેટલી કરણી કરવી તેટલી લેખે થાય છે. જુએ જમાલીએ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળ્યું પણ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ વર્તવાથી તેને સંસારમાં રખડવુ પડશે. વળી તીર્થંકર ભગવતે ચાર પ્રકારે નિક્ષેપાતું સ્વરૂપ કહ્યુ છે. તે યથાતથ્ય કી જાણે. વીતરાગની આજ્ઞા ખંડન કરવાથી નિન્દ્વવપણું પ્રાપ્ત થાય છે. છ આવશ્યકની કરણી કરવી તે પણ વીતરાગની આજ્ઞા છે, તથા શ્રાવકના ખારવ્રત તથા સાધુના પંચ મહાવ્રત પણ વીતરાગ ભગવતે કથન કર્યો છે તે પાળવાં, પરમેશ્વરની પ્રતિમા ભરાવવી, દેરાસર કરાવવાં, પ્રતિમાની પૂજા કરવી, સાધમીવાત્સલ્ય કરવું તે પણ વીતરા ગની માત્તા છે. વીતરાગ ભગવ ંતે સાધુને પાંચ મહાવ્રત ધારણ કરવાં કહ્યાં છે. તે કહે છે—
अहिंसा सूनृतास्तेय, ब्रह्मचर्यापरिग्रहाः ॥ पंचभिः पंचभिर्युक्ता भावनाभिर्विमुक्तये
|| o ||
૧ અહિંસા વ્રત ૨ સત્ય વચન ખેલવુ` ૩ અસ્તેય ૪ બ્રહ્મચર્ય પાળવું ૫ સર્વ પરિગ્રહુના ત્યાગ. એ પાંચ મહાવ્રતામાં એકેક મહાવ્રતની પાંચ પાંચ ભાવના છે.
પ્રથમ મહાવ્રતનું સ્વરૂપ—પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય-વનસ્પતિકાય એ પાંચ સ્થાવર, તથા એરેદ્રી, તેરે દ્રી, ચારેઢી, પચેદ્રિ—આ સર્વ જીવાને પ્રમાદ વશ થઇ મારે નહીં–પ્રમા દને વશ થઈ જીવતાં પ્રાણનાનાશ કરાવે તેના જે ત્યાગ તેનુ નામ મહિસાવ્રત છે.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
૧૭
બીજ વ્રતનું સ્વરૂ૫:
प्रियं पथ्यं वचस्तथ्यं, सूनृतं व्रतमुच्यते ॥
तत्तथ्यमपिनो तथ्य-मप्रियं चाहितं च यत् ॥
ભાવાર્થ—જે વચન સાંભળવાથી બીજા મનુષ્ય ખુશી થાય તે વચન પ્રિય કહેવાય છે. તથા જે વચન, જીને પથ્યકારી હય,પરિણામે સુંદર હય, અર્થાત્ જે વચનથી આગળ જીવને સારું થાય, તથા જે વચન સત્ય હોય એવું જે વચન બોલવું તે સતત વ્રત કહીએ.
ત્રીજા વતનું સ્વરૂપ-માલેકના આપ્યા વિના જે લેવું તેને જે ત્યાગ તે અસ્તેયવ્રત કહેવાય છે. અદત્તાદાન ચાર પ્રકારનું છે, ૧ સ્વામિ અદા, ૨ જીવ અદત્ત, ૩ તથંકર અદત્ત, ૪ ગુરૂ અદત્ત. આ વ્રતમાં આ ચારે પ્રકારનું અદત્ત ગ્રહણ કરવું નહીં.
ચોથા મહાવ્રતનું સ્વરૂપ કહે છે–દેવતાના, મનુષ્યના, તિર્ય. ચના દારિક તથા વેકિય શરીર સાથે વિષય સેવન કરવું તેમજ બીજાઓ પાસે સેવન કરાવવું, તથા જે કરે તેને અનુમતિ આપવી, આ છ ભેદ મનથકી, વચનથી અને કાયાથકી એ રીતે અઢાર પ્રકારથી મૈથુન સેવનને ત્યાગ તેને બ્રહ્મચર્ય કહે છે.
૫ પાંચમા મહાવ્રતનું સ્વરૂપ કહે છે—ધનધાન્યાદિ નવનિલ પરિગ્રહને ત્યાગ, તથા પપુદ્ગલમાં જે મમત્વભાવ મૂછ–તેને જે ત્યાગ તે અપરિગ્રહવત કહેવાય છે. જેની પાસે પતાના શરીર વિના બીજી કઈ વસ્તુ નથી તેને પણ નિષ્પરિગ્રહપણું છે, એમ કહેવાય નહીં. કારણ કે તેને મમતા-મૂછ લાગી રહી છે; તેથી પરિગ્રહ અવત એમજ જાણવું. જે જ્ઞાન દ્વારા મૂછ ત્યાગ્યા વિના ત્યાગી થવાતું હોય તે કુતરાં ગધેડાં પણ ત્યાગી થવાં જોઈએ. પુર રાહ પુરા મૂછ તેજ પરિગ્રહ છે. જે સાધુની પાસે ધર્મ સાધન કરવાનાં વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ છે, પણ
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
ધ્યાન વિચાર
તેની ઉપર જો મમતા નથી તા નિષ્પરિગ્રહી છે એમ જાણવુ. વસ્ત્ર, પાત્ર, પુસ્તક વગેરે ધર્મ હેતુભૂત હાવાથી સાધુ મહારાજને વાપરતાં દોષ નથી એમ ભગવતે કહ્યુ` છે.
પહેલા વ્રતની પાંચ ભાવના કહે છેઃ—
૧ મનને પાપના કામમાં પ્રવર્તાવે નહીં. તે પહેલી ભાવના. ૨ આહારાદિ ચારે વસ્તુ, બે તાલીશ દાષ રહિત લે તે એષણાસમિતિ. ૩ પાત્ર, દંડ, વસ્ત્ર, પાટીયુ આંખે જોઇ પુજી પ્રમાને લહે તથા મૂકે તે માદાનનિક્ષેપ. ૪ ધુંસરી પ્રમાણ નીચી ષ્ટિએ જોઈને ચાલવું. ૫ સાધુ અન્ન પાણી જે લહે ગ્રહે, વાપરે, તે પ્રકાશવાળી જગ્યામાં લહે, અ ંધકારવાળી જગ્યામાં ન લહે; કારણ કે અંધારાવાળી જગ્યામાં એકતા જીવ નજરે પડતા નથી, માટે પ્રકાશવાળી જગ્યામાં આહાર પાણી લેવાં.
બીજા વ્રતની પાંચભાવના લખે છે.
૧ પરહાસ્યના ત્યાગ. ૨ લાભના ત્યાગ કરવા. કારણ કે લેાભ થી હું ખેલવું પડે છે. ૩ ભય ન કરવા. કારણ કે ભયવત પુરૂષ જૂઠ્ઠું બોલે છે. ૪ ક્રોધ કરવાના ત્યાગ કરવા; કારણ કે ક્રોધને વંશ છતાં બીજાના છતા મછતા દૂષણેા બેાલી શકાય છે. ૫ વિચાર પૂર્વક ખેલવુ. એ પાંચ ભાવના,
ત્રીજા મહાવ્રતની પાંચભાવના લખે છે.
૧ જે મકાનમાં રહેવુ તે મકાનના સ્વામીની આજ્ઞા લઇ રહેવુ ૨ જે જગ્યામાં ઉતર્યા હાય તે જગ્યાના સ્વામીની વારવાર આજ્ઞા લેવી. ૩:ઉપાશ્રયમાં ભૂમિની મર્યાદા કરવી. ૪ પ્રથમ સમાન શ્વસી સાધુ મકાનમાં ઉતર્યો હાય તા તેની આજ્ઞા લઇ ઉપાશ્રયમાં ઉતરવુ. ૫ સાધુ જે કોઇ અન્ન પાન વસ્ત્ર પાત્ર લહે, તે સવ ગુરૂની આજ્ઞા મુજબ લહે.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાન વિચાર.
ચેથાવતની પાંચ ભાવના કહે છે. ૧ જે ઘરમાં ભીંતને અંતરે દેવી અથવા મનુષ્યની સ્ત્રી વસતી હોય, અથવા સ્ત્રીના ચિત્રામણની મૂર્તિ હોય, અથવા નપુંસક
દવાળા રહેતા હોય, તથા જે મકાનમાં ગાય, ભેંસ, ઘડી, બકરી, પ્રમુખ તિર્યંચની સ્ત્રી રાખવામાં આવતી હોય, તેમજ જે મકાનમાં કામ સેવન કરનારી સ્ત્રીના શબ્દ સંભળાતા હોય, તે મકાનમાં સાધુ રહે નહીં. એ પ્રથમ ભાવના.
૨ સાધુ પ્રેમ સહિત સ્ત્રી વા સાધ્વીની સાથે વાર્તાલાપ ન કરે અથવા રાગવાળી સ્ત્રીની સાથે વાર્તાલાપ ન કરે એ બીજી ભાવના,
૩ દીક્ષા લીધા પહેલાં ગૃહસ્થાવાસમાં સ્ત્રીની સાથે જે વિષય સેવન પ્રમુખ કીડા કરી હોય તેનું મનમાં કઈ વખત સ્મરણ કરે નહીં.
૪ અવિવેકી મનુષ્યને દેખવા તેમજ સ્ત્રીના અંગોપાંગ મુખ, આંખ, સ્તન, જંઘા, હઠ પ્રમુખ તેને સરાગ દ્રષ્ટિથી જેવાં, તથા વળી આંખ ફાડીને એકી નજરે જેવું ઈત્યાદિ વજે. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે મરેલી સ્ત્રીનું કલેવર પણ સાધુએ નિહાળી જેવું નહીં, તો જીવતી સ્ત્રીનું શરીર જેવું તે તો મહા દુ:ખદાઈ કેમ ન હોય ? સ્ત્રીના અંગે પાંગ સરાગદ્રષ્ટિથી જુવે નહીં. કથા શૃંગાર કરવો વજે. - ૫ પ્રણત, સ્નિગ્ધ, મધુરાદિરસસંયુક્ત ભજન તેને અધિક આહાર કરવો, તથા લુખું ભેજન પણ પેટ ભરીને ખાવું, આ બન્ને પ્રકારના આહારને ત્યાગ કરે. પુષ્ટ આહાર કરવાથી વીર્યની વૃદ્ધિ થાય છે. તેથી કામવિકાર વાળી માઠી બુદ્ધિ થાય છે, માટે સારે સ્નિગ્ધ આહાર કરે નહીં ઈત્યાદિ.
હવે પાંચમા વ્રતની પાંચ ભાવના કહે છે –
સ્પર્શાદિ મને હર પચે વિષયોમાં જે અત્યંત વૃદ્ધિપણું તે વર્જવું તેમજ અપ્રિયસ્પર્શાદિ પાંચ વિષયોમાં શ્રેષ ન કરે. એ
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
ધ્યાન વિચાર.
સર્વે મળી પાંચ વ્રતની પચીશ ભાવના કહી તે પ્રમાણે વર્તવાથી ધર્મધ્યાન થાય છે.
તથા વીતરાગ ભગવંતે શ્રાવકનાં બારવ્રત કહ્યાં છે. તેને વિચાર ધર્મરત્નપ્રકરણ તથા શ્રીમદ આત્મારામજી મહારાજ કૃત જૈનતજ્વાદમાંથી જોઈ લે. નવતત્ત્વનું સ્વરૂપ વિતરાગ ભગવંતે કહેલું છે તે પ્રમાણે સત્ય કરી માને તથા સૂત્ર, ચૂર્ણિ, ભાષ્ય, નિર્યુકિત, ટીકા, વૃત્તિ, પરંપરા-ગુરૂક્રમથી ચાલતો આવેલે જે અનુભવ વ્યવહાર, એ પ્રમાણે સૂત્રના જે જે અંગ કહેલાં છે, તે સત્ય કરી માને તે વિરૂદ્ધ ઉપદેશ આપે નહીં. વીતરાગની આજ્ઞા લેપી આપમતિએ સ્વછંદી થાય નહીં. વીતરાગની આજ્ઞા પ્રમાણે ચાલવું મહાદુષ્કર છે. જે જે ઉત્સર્ગ અને અપવાદે વચને જીનેશ્વરે ભાખ્યાં છે તે ભવ્ય પ્રાણીઓના હિતસારૂ ભાખ્યાં છે. માટે ઉત્સર્ગમાર્ગને લેપી અપવાદે ચાલવું નહીં અને કારણ સર અપવાદનું સેવન કરવું એજ પ્રભુની આજ્ઞા છે. વ્યવહાર માર્ગને લેપ નિશ્ચયને પામવા જે પુરૂષ યત્ન કરે છે, તે માતાને ત્યાગ કરી વાંઝણીને ધાવવા જેવું કરે છે. તથા કિયા પૂજા, પડિકામણ, પિસહ, તીર્થયાત્રા, પડિલેહણ વગેરે ક્રિયામાર્ગ મૂકી જે એકાન્તનિશ્ચયમાર્ગ પકડે છે તે ઉભયભ્રષ્ટ થાય છે અને વીતરાગની આજ્ઞા ખંડન કરે છે. કઈ માનમાં આવી ઉત્સુત્ર ભાષણ કરે છે અને નવાં નવાં મનેકપિત વચને ઉચ્ચારે છે તે પણ વતરાગી આજ્ઞા વિરૂદ્ધ જાવું. વીતરાગ ભગવંતે જ્ઞાનશિયાખ્યાં મોત એટલે જ્ઞાન અને ક્રિયા એ બેવડે મેક્ષ કહ્યો છે, તે માને નહીં તે પણ આજ્ઞા વિરૂદ્ધ જાણ, તથા વિચારે જે આપ સ્વભાવમાં રમવું અને રાગદ્વેષની પરિણતિ દૂર નિવારવી. તેથી મેક્ષ થાય છે, તે ફેગટ પડિકમણ, પડિલેહણ કેમ કરવું? એમ જેમાને છે તે પિતાનું આત્મહિત કરી શક્તા નથી, વ્યવહારનયની મુખ્યતા રાખી, નિશ્ચયદ્રષ્ટિ
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
૨૧
હૃદયમાં ધારણ કરી જે ભવ્ય પ્રાણીએ ચાલશે તે ભવ સમુદ્રને પાર પામશે. ગુણુસ્થાનક¥મારોહ નામના ગ્રંથમાં કહ્યુ છે કે:
ગાથા—
जई जिणमयं पवज्जह, तामाववहार निथ्थए मुयह, ववहारन च्छे - तिथ्थु जो भणि ॥ १ ॥ ભાવાર્થ જો જીનેશ્વરકથિત મતને અંગીકાર કરતા હા તેમજ જૈતમતના સાધુ થતા હા તેા વ્યવહાર અને નિશ્ચયના ત્યાગ કરશે. નહીં. જો વ્યવહારનયના ઉચ્છેદ કરશે. તે તીર્થના ઉચ્છેદ થઈ જશે. આ ઉપર દૃષ્ટાંત છે. જેમકે:~ કોઈ પુરૂષ નિરંતર પોતાના ઘરમાં આજરીની ટી ખાય છે, કોઇ દિવસે કેઇ ગ્રહસ્થે તેને પોતાને ઘેર બાસુદ્દી, પુરી, દૂધપાક, લાડુ વિગેરે ભેાજન કરાવ્યું. હવે તે પુરૂષ પાતાના ઘરમાં કરેલા ખાજરાના રોટલાને પૂર્વના મિષ્ટાન્નના સ્વાદને સ ંભારી ખાતા નથી, મિષ્ટાન્ન મળતુ નથી, તેમ સમાધિરૂપ ધ્યાનામૃતના યત્કિંચિત્ સ્વાદ અનુભવી, પડિક્કમણ, પડિલેહણ, પ્રમુખ ક્રિયા બાજરાના રોટલા સમાન જાણી તેના ઉપર અરૂચિ કરે છે, તે જીવ, ઉભયથી ભ્રષ્ટ થાય છે, પંચમ કાલમાં નિરાલખન શુકલ ધ્યાનના મનારથ માત્ર મહુત મુનિઓએ કરેલા છે. શ્રીમદ્ હેમચંદ્રાચાય વગેરે તેમજ હાલમાં સાધુએ ધર્મ ધ્યાનમાં પ્રવર્તે લા એવા જોવામાં આવતા નથી માટે સાધુપણું હાલ નથી એમ કાઈ માને, અને કહે કે વીતરાગની માનાપ્રમાણે માર્ગોનુસારીના લક્ષણા તે હજી પ્રાપ્ત થયાં નથી તેા પછી વેષ પહેરવાથી શીરીતે ગુણુણ આવે, એમ જે કહે છે તે જીવા પણ અજ્ઞાની અપૂર્ણ છે અને ઉત્સર્ગ અપવાદના અજાણ છે. તેએ વીતરાગ આગ મના અજાણુ જાણુવા. કારણકે શ્રી ભગવતીસૂત્રના પચવીશમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં લખ્યુ છે કે—પાંચમા કાલમાં બે પ્રકારના
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
નિર્ચથ થશે, તેનાથી તીર્થ પ્રવર્તશે. વળી જૈન શાસ્ત્રમાં ગુરૂને આચાર વૃત્તિ લક્ષણ વગેરે લખ્યું છે તે પ્રાયઃ ઉત્સર્ગમાર્ગની અપેક્ષાએ છે અને આ કાલમાં તે પ્રાય: અપવાદની પ્રવૃત્તિ છે, તેથી ઉત્સર્ગવૃત્તિવાળા મુનિ કેવી રીતે હોઈ શકે? 2ષભનારાચ સંઘયણ, મને બળ, વૈર્ય તથા પ્રકારનું હાલ નથી તે આ કાલમાં તેવી ઉત્સવૃત્તિ જીવ કેમ કરી શકે તેવી ઉત્સર્ગ વૃત્તિ નથી તે પણ દેશકાલાનુસારે નિગ્રંથપણું વતી રહ્યું છે. શ્રી મહાવીર સ્વામીનું શાસન દુપસહસૂરિ સુધી ચાલશે. જેથી શ્રી નિશીથ સૂત્રમાં કહ્યું છે કે –
છકાયના જી વિષે જ્યાં સુધી દયાના પરિણામ હશે ત્યાંસુધી બકુશ નિગ્રંથ તથા પ્રતિસેવના નિગ્રંથ રહેશે, તે કારણથી હે ભવ્યજી ! પ્રવચનરહિત અને ચારિત્રબ્યુન પંચમ કાલ કદાપિ નહી હોય. વળી આજ પંચમકાલમાં સાધુ નથી, એમ જે માને છે તે વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ છે. સ્થાનાંગ સૂત્રમાં લખ્યું છે કે સાધુને બહુ અતિચાર લાગતાં દેખીને વળી તેમજ આલેયણું પ્રાયશ્ચિત કોઈને ગ્રંથાનુસારે લેતાં દેતાં નહીં દેખવાથી કોઈ એમ કહે કે હાલ કઈ સાધુ નથી એમ કથનાર ચારિત્રભેદીની વિકથાને કરનાર જાણ. આ ભારત વર્ષમાં આ કાલમાં બકુશ અને કુશીલ એ બે નિગ્રંથ છે. બાકીનાં ત્રણને વિચ્છેદ થયેલ છે. તથા ૨ ૩ વમમુનિમઃ બાર ભાવના–વંશ શિની રોજ ના તિથ્ય તાવ ઉંતિ બકુશ અને કુશળ એ બે પ્રકારના નિગ્રંથ ચાવત્ તીર્થ સુધી રહેશે. વીતરાગ વચન અતિ ગંભીર છે માટે તેમાં ભવ્યજીએ શંકા કરવી તે અનંતા દુ:ખનું કારણ છે. ઈત્યાદિ વ્યવહાર માર્ગ તીર્થંકર પ્રરૂપિત સત્ય જાણ. પં ચમ કાલે બહુલ સંસારી કૃષ્ણપક્ષીયા જીરે, વીતરાગ વચનને
જ્યાં પિતાની મતિ હોય ત્યાં યુક્તિ કરી ખેંચી જાય છે, પણ પરભવમાં મહારેરવ દુઃખ ભેગવવા પડશે. વળી વીતરાગ
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્યાન વિચાર.
૨૩
ભગવતે ભાવના બાર ભાવવાની કહેલી છે. તે સમ્યક્ રીતે ભાવવી. તેનુ સ્વરૂપ લખે છે.
તે ભાવના ભાવ્યાથી વેરાગ્ય પ્રાપ્ત થાય છે . અને ધમ ધ્યાનની વૃદ્ધિ થાય છે—ખાર ભાવનાની ગાથા
पढम मणिचमसरणं, संसारो एगया अन्नतं । सुत्तं सव संवरोय, तह निजरा नवमी. ॥ १ ॥
ભાવા—પ્રથમ અનિત્ય ભાવના, મીજી અશરણુ ભાવના, ત્રીજી સસાર ભાવના, ચેાથી એકત્વભાવના, પાંચમી અન્યત્વ ભાવના, છઠ્ઠી અશુચિ ભાવના, સાતમી આશ્રવ ભાવના,આઠમી સંવર ભાવના, નવમો નિર્જરા ભાવના.
लोग सहावो बोही, दुल्लहा धम्मस्स साहगा रिहा । एयाओ भावणाओ, भावेव्वा पयत्तेयं ॥
દશમી લેાક સ્વભાવ ભાવના, અગ્યારમી એધિ દુલ ભ ભાવના, આરમી ધર્મના કથનાર અરિત છે. આ ખાર ભાવના રાત્રીએ તથા દિવસે જેવી રીતે ભાવવા ચેાગ્ય છે તેવી રીતે અભ્યાસ કરવા. આ ખાર ભાવનાનું કંઈક સ્વરૂપ લખુ છુ.
૧ અનિત્યભાવના—જેનું શરીર વજસમાન અતિ કઠીણુ હતુ તે પણ અનિત્ય રૂપ શસના ભક્ષ થઇ ગયા; તા કેવળ કેળ સમાન આ જીવેાના શરીરને અનિત્ય રાક્ષસ કેમ મૂકશે ? લેાકેા આનદ્રિત થઇને દૂધની પેઠે વિષય સુખનેા સ્વાદ લે છે; પર ંતુ મૃત્યુના ભયને દેખતા નથી. વળી હે ચેતન ! આ શરીર, પાણીના પરપાટા જેવુ છે, તેના નાશ થતાં વાર લાગશે નહીં. તથા જીવીતવ્ય હાથીના કાનની પેઠે, ઇંદ્રધનુષ્યની પેઠે, વીજલીની પેઠે, સંધ્યારાગની પેઠે ક્ષણિક છે. લાવણ્ય સ્ત્રી પરિવાર આંખની પાંપણપેઠે ચંચળ છે, અને સ્વામીપણ સ્વપ્નના રાજા સરખુ છે. આંખે જેટલા
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
જેટલા પદાર્થ દેખાય છે તે સર્વે પગલિકભાવે છે,વિનાશી છે, હે ચેતન? આ શરીરને તું સારી રીતે પુષ્ટ કરે છે, તેમાં રાગ ધરે છે, પણ અંતે મરણ વખતે તારી સાથે આવવાનું નથી, અને બળીને ખાખ થઈ જશે. તે ખાખની માટી થઈ જશે અને લેક ઘર બનાવવાના ઉપયોગમાં લગાશે, માટે તું શું જોઈ મલકાય છે? તું કઈ બાબતને અહંકાર રાખે છે? એવી રીતે સર્વ પદાર્થોનું અનિત્ય પણું વિચારતાં મારા પુત્ર શ્રી આદિ મરી જાય તે પણ મનમાં શોક ધરો નહીં, મૂર્ખજીવ, સર્વ ભાવને નિત્ય માને છે તે જીર્ણ પાંદડાંની ઝુંપડીને પણ નાશ થવાથી રાત્રી દિવસ વિલાપ કરે છે, સૂર્ય રાહુ ગ્રહણ દેખી જેમ કીર્તિધર રાજાએ સંસારનું અનિત્યપણું ભાવ્યું, તથા બળદને ઘરડે દેખી જેમ કરઠંડુરાજાએ સંસાર સ્વરૂપ અનિત્ય વિચાર્યું, તેમ ભવ્ય પ્રાણીઓએ સંસાર સ્વરૂપ અનિત્ય વિચારવું. ઈંદ્ર, ચંદ્ર, નાગે, ચક્રવત્તિ, વાસુદેવ, બળદેવ, રામ, રાવણ, વાલી જેવા મહા બળવાન પુરૂષે પણ અનિત્ય રાક્ષસના ભક્ષ થયા તે તારા જેવા પામર જી, કાલના સપાટામાં આવે એમાં શું કહેવું ? એમ પહેલી અનિત્ય ભાવના ભાવે.
૨ અશરણ ભાવના–માતા, પિતા, ભાઈ, બેન, પુત્ર, કલત્ર આદિ સગાં વહાલાંનું વિદ્યમાનપણું છતાં આધિવ્યાધિથી સપડાએલા જીવને કાળ પકડી જાય છે. મતલબ કે માતા પિતા વિદ્યમાન છતાં આયુષ્ય પૂરું થાય એટલે કર્મના વશપણાથકી પરગતિમાં જીવ ચાલ્યા જાય છે, કઈ રાખી શકતું નથી, કોઈ આડું થતું નથી અને મરતી વખતે જીવને દુ:ખ પડે છે, અને તેથી અરરાટ શબ્દ કરે છે, તે દુ:ખ સગાં વહાલાં વહેંચી લેતાં નથી, મતલબ કે-કોઈનું દુખ કેઈ વહેંચી લેતું નથી. તથા વિચારી જુઓ કે-દ્વારિકા જેવી નગરી કૃષ્ણ જેવા વાસુદેવ, બળભદ્ર જે બળદેવ અને નેમિનાથ તીર્થકર સરખા તેને માથે ધણું વિદ્યમાન હતા તો
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
૨૫
પણ જેવારે દ્વિપાયને દ્વારિકાને દાહ કર્યો, તે વારે કેઈથી કંઈપણ રખાણું નહિ અને આખી નગરીને ક્ષય થઈ ગયે, અને કૃષ્ણ અને બળભદ્ર એ બન્ને ભાઈએ માતા પિતાને લઈ ચાલવા માંડયું, તે પણ બન્નેને લઈ નીકળાયું નહીં, અને માતા, પિતા પણ બળી મુઆ. વાસુદેવ, બળદેવ સરખા મહાદ્ધાથી પણ માતા, પિતાનું રક્ષણ થયું નહીં. વનમાં બન્ને પણ નગરીને બળતી જોતા જોતા તથા પિતાની ઋદ્ધિને નાશ, તથા છપ્પન કુળ કટી જાદવ વગેરેને નાશ દેખી એકાકી ચાલવા માંડયું, અને વગડામાં જરાકુમારના હાથથી કૃષ્ણનું મૃત્યુ થયું. તે કર્મને ઉદય છે. જેથી મૃત્યુથકી બચાવનાર કેઈ નથી. વળી સુભૂમનામ આઠમે ચક્રવર્તિ કે જેની સેવામાં પચ્ચીશ હજાર દેવતા હતા, તે પણ સમુદ્રમાં બુડી મરણ પામ્ય કોઈ રાખી શક્યું નહીં. આયુષ્ય આવી રહ્યું ત્યારે દેવતા નાશી ગયા. માટે આ સંસારમાં કઈ કઈને શરણભૂત નથી; તો ફેગટ પુત્ર ઉપર અને સ્ત્રી ઉપર માયા મમતા રાખી, હે ચેતન ! કેમ કર્મ બાંધી ભારે થાય છે? જે જે કર્મ બાંધે છે. તે હે ચેતન ! અવશ્ય ભોગવવા પડશે. એમ મનમાં વિચાર.
નાના પ્રકારના શાસ્ત્રવિને જાણનારા તથા અનેક પ્રકારના મંત્ર તંત્રો જાણનાર, તથા અનેક પ્રકારના રોગોની ચિકિત્સા જાણનારા, એવા પુરૂષોની કુશળતા કાળની સામે કંઈ પણ કરવામાં સમર્થ થઈ નહીં. તથા મહાશૂરવીર હૈદ્ધાઓથી વિંટાએલા એવા સર્વ પુરૂષ, કાળના મુખમાં ખેંચાતા જાય છે. અત્યંત દિલગીરી કે, પ્રાણુઓને કેઈનું શરણ નથી. વળી પૃથ્વીનું છત્ર, તથા મેરૂને દંડ કરવાને જે સમર્થ, તેમજ જેને જરા પણ કલેશ નહોતે, તથા જેની સેવામાં કોડ દેવતા જઘન્યથી રહેતા હતા, એવા અનંત બળવાન તીર્થંકર ભગવાન પણ લેકોને મૃત્યુથકી બચાવવાને સમર્થ થયા નહીં. તે પછી બીજે કશું સમર્થ છે?
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
પુત્ર, મિત્ર અને સ્ત્રીની સ્નેહરૂપડાકણને દૂર કરવા જીવે અશરણુ રૂપ મહાવિદ્યાનું સ્મરણ કરવું-સંસારમાં કે।ઇ પણ જાતની મૂર્છા રાખવી નહીં. જન્મ, જરા અને મરણ, સદા દરેકને પૂઠે લાગી રહ્યાં છે. તે કોઇને છેડતાં નથી. તા હે જીવ! તને કેમ કરી છેડશે ? માટે ધર્મ ધ્યાનમાં તત્પર થા ! અને આત્મસ્વરૂપ વિચાર ! આવે વખત અને આવી જોગવાઇ વારવાર નહીં મળે. પરભ વમાં જે સાથે ખાવાનું ધર્મરૂપ ભાતુ લેવું? હાય તે લઇ લે. મૃત્યુરૂપી બાજ જીવરૂપી ૫ખીને અણધાર્યા પકડી લેશે, તે વખતે ઘસતે હાથે ચાલ્યા જઇશ. માટે હે જીવ! ચેત !! ચત !! ચેત ! ! જરાવાર પણ પ્રમાદ મા કર. એ ત્રીજી અશરણુ ભાવના કહી.
૩ સંસાર ભાવના—બુદ્ધિમાન તેમજ બુદ્ધિહીન, સુખી તેમજ દુ:ખી, રૂપવાન તેમજ કુરૂપવાન, ગરીબ તેમજ રાજા, રાગી તેમજ ભાગી, સ્વામી તેમજ સેવક, વેરી રાજા તથા પ્રજા, દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકીના અનેક પ્રકારના વેષાને કર્મ વશપણાથકી ધારણ કરીને આ સંસારરૂપ અખાડામાં આ જીવનાટક કરે છે. તથા મહા આરંભ, માંસ ભક્ષણુ, મદીરાપાન, પરદારાગમન અને દેવદ્રવ્ય ભક્ષણ વગેરે કરીને જીવ, પાપ સ ંચય કરી નરકમાં જઇ પડે છે.ત્યાં નરકમાં અંગ છેદન, અગ્નિથી મળવુ, વગે૨ે મહાદુ:ખ થાય છે; તે દુ:ખાનુ સ થા વર્ણન કેવલી પણ કથન કરી શકતા નથી.
કપટને છલભેદથી પ્રાણી તિય``ચ ગતિમાં સિંહ, વાઘ, વરૂ, ભેંસ, ઉંટ, હાથી, ઘોડા, ભૂંડ, સર્પ, મઘર, કુકડા અને કુતરા વગેરેના શરીર ધારણ કરે છે, તથા તે ગતિમાં ક્ષુધા, તૃષા, તાડનતન, વધખ ધન, હળવહન ઈત્યાદિક દુઃખ તે જીવાને સદા સહન કરવાં પડે છે. તથા ખાદ્ય-અખાદ્ય, વિવેક શૂન્યતા, મનમાંહી લાજરહિતપણું, મા બેન અને દીકરી સાથે ગમન કરવું, જ્યાં એક સમાનતા નિઃશ ંકતા વલ્લભ છે. અનાર્ય દેશી મનુષ્યમાં
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર,
૨૭
નિરંતર જીવઘાત, માંસભક્ષણ, ચારી, પરસ્ત્રી ગમનાદ્વિ અત્યત કનિષ્ટ પાપકર્મ મહાદુ:ખ ઉત્પન્ન કરનાર જ્યાં થયા કરે છે. તથા મા દેશમાં પણ અજ્ઞાનતા, દરિદ્રતા, કષ્ટ અને દાર્ભાગ્ય પણ, રાગાદિકથી પીડિત પણ્ છે, તથા પરાધીનતા તથા માનભગ, સેવકભાવ પ્રમુખ દુ:ખ ભોગવવાં પડે છે, તથા ગનાં દુ:ખ ભાગવવાં પડે છે, એવા આ સ ંસાર છે; તથા માલ અવસ્થામાં મળ મૂત્ર, ધૂળમાં આલેાટવુ, તથા મૂર્ખતા પ્રમુખ, તથા યુવાનીમાં ધન કમાવવાનું મહાદુ:ખ, તથા વૃદ્ધાવસ્થામાં શરીરનું કંપવું, મુખમાંથી લાળ પડવી, નેત્રનુ ખળહીણુપર્', શ્વાસ, ખાંસી, પ્રમુખ વ્યાધિથી મહાદુ:ખાનુ ઉત્પન્ન થવુ' ઇત્યાદિ જ્યાં નિરંતર છે, એવા મા સંસાર છે; ત્યાં એવી કઈ દશા છે કે જીવ સુખ પામે. તથા સમ્યક્દર્શન પામવાથી જે જીવ દેવતા થાય છે; તે પણ શાક, વિષાદ, મત્સર, ભય, અદેખાઈ, કામ પ્રમુખથી પીડિત થવાથી પેાતાનું આયુષ્ય દીન મનવાળા થઈને પૂર્ણ કરે છે.
આ સંસારમાં એક વખતની સ્ત્રી મરી ખીજે ભવે પેાતાની માતા થાય છે, વળી મા મરી સ્ત્રીપણે ઉત્પન્ન થાય છે, એન મરી સ્ત્રીપણે ઉત્પન્ન થાય છે, પુત્ર મરો પિતા થાય છે. પિતા મરી પુત્રપણે થાય છે, અને શત્રુ મરી ભાઈપણે ઉત્પન્ન થાય છે, એવે આ અસાર સંસાર છે.
આ સંસારમાં કેઇ વખત તું ચંડાળણે ઉત્પન્ન થયા, કાઇ વખત ક્ષત્રિયપણે ઉત્પન્ન થયેા, કેાઇ વખત શાક ભાજીમાં ઉત્પન્ન થયા, તે તુ ફ્રાગટ‘હું કુળવાન છું, આ નીચ હલકી જાતિના છે, મારૂં' કુળ માટુ છે, ” એવા ફેાગત કેમ મહુંકાર કરે છે ? ઉચ્ચ નીચનું કારણ પણુ કમ છે.
કમે જીવને વશ કરી લીધેા છે. તે ક, મહંત મુનીશ્વર મહારાજને પણ અગીયારમે ગુણુઠાણુથી પાછા નાખી દે છે. હું ચેતન ! તું અવ્યવહારરાશિ નિગેાદમાંથી વ્યવહાર રાશિમાં આળ્યે, તાપણ મન તવાર સૂક્ષ્મ નિગેાદમાં ગયા તથા ખાદર્શનગાદમાં પણ
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
ધ્યાન વિચાર.
અન તકાળ આવ્યું, તેમજ પૃથ્વીકાય, સુમબાદર અકાય, સૂક્ષમ તથા બાદર ઈત્યાદિક ચાર ગતિમાં તું ભટકે છે. સર્વ પુગળ પરમાણુઓને અનંતીવાર તું દેહાદિપણે પરિણુમાવી ચૂક્ય. લોકાકાશને એક એ પ્રદેશ નથી કે જ્યાં તું અનંતીવાર કર્યા વિના રહ્યો હેય, એમ અનંત પુદ્ગલ પરાવર્તન કાળ તું ભમે, તે પણ હે ચેતન ! તને સંસારને ભય લાગતો નથી.
આ સંસારમાં કેઈ સુખી થયે નથી. જેણે આ સંસારને ત્યાગ કર્યો તે સુખીયા થયા. જુઓ ! થાવસ્થાપુત્ર, મહાદ્ધિને ધણી અને વળી જેને બત્રીશ સ્ત્રીઓ હતી, તેણે પણ નેમિનાથ ભગવાનની દેશના સાંભળી સંસાર અસાર જાણી દીક્ષા ગ્રહણ કરી, અને શુકુલધ્યાન ધ્યાઈને મુક્તિ પામ્યા. અનાથી મુનિ પહેલાં રાજાના પુત્ર હતા, તેમને શરીરે દાહવર ઉત્પન્ન થયે, ઘણું ઉપચાર કર્યો પણ શાંતિ થઈ નહીં, પછી મનમાં વિચાર આવ્યું કે અહે સંસારમાં રોગનું કારણ કર્મ છે. મેં પાછલા ભવમાં જે જે કર્મ કર્યા છે તે હાલ ઉદયે આવ્યાં છે. એમ વૈરાગ ભાવ લાવી વિચાર કર્યો કે જે આ રોગ ઉપશમે તે હું દીક્ષા લઉં. અનુક્રમે રોગ મટ્યા બાદ સાધુ થયા. અનાથી મુનિ વિચરતા વિચરતા પૃથ્વીતળમાં રાજગૃહી ઉદ્યાનને પાવન કરવા લાગ્યા. તેમને શ્રેણિક રાજાએ દીઠા અને સંસારમાં પાડવા સારૂ લલચાવ્યા, પણ જરા માત્ર ડગ્યા નહીં, અને શ્રેણિક રાજાને બેધ પમાડ્યો તેવા ધણ સુખી થયા.
એક જીવની સાથે આ જીવે અનંત સગપણ કર્યા છે. તેના સંબંધી વિશેષ જેવું હોય તે ભુવનભાનુ ચરિત્ર જેવું. તથા યશેધર ચરિત્ર તથા સમરાદિત્ય ચરિત્ર વાંચવું, કે જેથી સંસારની અનિત્યતા ભાસે. ભવ્ય જીવોએ આ સંસારને ત્યાગ કરી પંચ મહાવ્રત ધારણ કરી, આત્મ કલ્યાણ કરવું તેજ સાર છે.
૪ એકત્વ ભાવના–જીવ એકલા જ ઉત્પન્ન થાય છે, અને
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
૨૯
*
*
*
* *
*
* *
*
*
*
એકજ મરે છે. એકલેજ કર્મ કરે છે. અને તેનું ફળ એકજ ભેગવે છે. જીવે અત્યંત મહેનત કરી જે ધન ઉપાર્જન કર્યું છે, તે ધન તે સ્ત્રી, ભાઈ, બેન, પુત્ર, અને સગાંસંબંધી પ્રમુખ ખાઈ જશે, અને ધન પેદા કરવામાં જે પાપકર્મ બાંધ્યા છે, તેનું ફલ તે તેને એકલાને જ ભોગવવું પડશે, અને નરક તિર્યંચ આદિ ગતમાં જઈ ભેગવવું પડશે, આ કેવું આશ્ચર્ય! તથા આ જીવ આ શરીરના પિષણ સારૂ રાત્રિદિવસ નાના પ્રકારના વિચાર કર્યા કરે છે, ભમે છે, દીનપણું ધારણ કરે છે, પારકી ગુલામગીરી કરે છે. કુલ મર્યાદા ઉલ્લેઘન કરે છે, ધર્મભ્રષ્ટ થાય છે, પોતાના હિતમાં ઠગાય છે, ન્યાયથી દૂર રહે છે, અન્યાયમાં પ્રવર્તે છે, મેહમાયામાં મુંજાય છે, પણ આ દેહ કૃત્રિમ મિત્ર સરખે પરભવમાં સાથે આવતું નથી. કહ્યું. 3 छ-समए समए जीव, जीवीआसाए सत्तचित्तेणं, जं पोसिध सरीरं, तंपि तुह न चेव साहीणं ।
સમયે સમયે હે જીવ! જીવવાની આશાએ આસાક્તમને કરી જે શરીરનું પિષણ કર્યું છે, તે શરીર પણ મરતી વખતે પરભવમાં તારી સાથે આવતું નથી. વિચાર કરે કે, આ દેહ અંતે પડે રહેશે. સગાંવહાલાં પણ સાથે આવનાર નથી. તે પિતાપિતાના સ્વાર્થમાં ચકચૂર છે. ભાઈ, માતા, અને નવગેરે જ્યારે પુદ્ગલમાંથી જીવ પરભવમાં જાય છે, ત્યારે પોતપિતાને સ્વાર્થ સંભારી રડે છે. પણ કઈ એમ રડતું નથી કે-હે પુત્ર, હે ભાઈ, હે પિતા, તમે પરભવમાં કઈ ગતિમાં ઉત્પન્ન થયા હશો? તમોએ અહિં કશું આત્મહિત કર્યું નહિં તેથી તમે પરભવમાં સુખ શી રીતે પામશે ? આવી રીતે કઈ રેતું નથી, પણ માતા એમ રૂદન કરે છે કે હાય હાય ! પુત્ર જે તું હયાત હોત તો મને રળીને આપત. સ્ત્રી પણ સ્વાર્થને રૂવે છે. એવો સ્વાથીઓ સંસાર છે.
બે પૈસા કમાઈને લાવતો હશે તે વાહ વાહ કરશે, પણ
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦.
ધ્યાન વિચાર.
* * *
* * *
*
*
* ૦
જ્યારે ઘડપણ આવે છે, ચાલવાની શકિત હોતી નથી, ત્યારે વહાલા પુત્ર જેને ઘણુ પ્યારથી મોટા કર્યા હોય, તે પણ તે વખતે જુદા જુદા વિચારના થઈ જાય છે.
અહે! અહો! આ સંસારમાં કઈ કેઈનું નથી. ચેતન પરને પોતાનું માની અહંપણાને અભિમાન કરી કેમ કર્મ ઉપાર્જન કરે છે? હે ચેતન ! ધર્મ કરવામાં ઉદ્યમવંત થા. અને જાગ! જાગ ! અજ્ઞાનરૂપી નિદ્રાને ત્યાગ કર, અને મેહરૂપી દડું દૂર કર. પિતાના સ્વરૂપને વિચાર કર. તું અનંતજ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીથી પૂર્ણ છે. અજ છે. અમર છે. અરૂપી છે. આ પગલિક વસ્તુ તારી નથી; એમ આત્મહિતાથી પુરૂષ ભાવના ભાવે.
હે ચેતન ! તું જમે ત્યારે કાંઈ સગાં વહાલાં, ભાઈ, બેન, સ્ત્રી, અને પુત્ર સાથે લઈ આવ્યા નહેાતે; તે શું હવે સાથે લઈ જવા ધારે છે? ફેગટ તે ઉપર કેમ મહ કરે છે ? જેમ એક વૃક્ષ ઉપર હજારો પંખીઓ રાત્રીએ આવી ભેગા થાય છે અને સવાર થાય ત્યારે કઈ જુદી જુદી દિશામાં ઉડી જાય છે. તેમ આ મનુષ્ય ગતિરૂપ વૃક્ષમાં સગાંવહાલાં સંબંધી ઘણા છે આવીને રહ્યા છે, પણ જ્યારે આયુષ્ય મર્યાદા આવી રહેશે ત્યારે સર્વ જુદી જુદી ગતિમાં ચાલ્યાં જવાનાં. કોઈ કોઈની સાથે જવાનું નથી. વળી હે ચેતન ! તારે રાગ જે ઉપર અત્યંત હોય છે. ત્યાં દ્વેષ પણ થાય છે. માટે રાગ અને દ્વેષને નિવારી સમભાવ ધારણ કરી, એકત્વભાવના ભાવ, કે જેથી કર્મ કલંક દૂર થાય, અને શાશ્વત સુખ પામે.
૫ અન્યત્વભાવના. આ સંસારમાં હે ચેતન ! તું કેઈન નથી, અને કઈ તારું નથી. માતા,પિતા, સ્ત્રી, પુત્ર,ભાઈ અને બેન પ્રમુખ સગાંવહાલાં સંબંધી
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
જ્યાં સુધી તારાથી તેઓની કાર્યસિદ્ધિ થાય છે, ત્યાં સુધી તેઓના પ્રાણ સમાન તું તેઓને વહાલે છે. પણ કાર્ય (સ્વાર્થ) નહીં થયે છતે વૈરભાવ ધારણ કરશે. આ સ્વાર્થની મધુરી માયા!
સર્વે પિલિક વસ્તુ છે ચેતન ! તારાથકી ન્યારી છે, આ શરીર પણ ચેતનથકી ન્યારું છે, મન, વચન અને કાયાના યેગ પણ ચેતનથકી વ્યારા છે, છ વેશ્યાઓ પણ ચેતનથકી ન્યારી છે, આઠ કર્મની વર્ગણાઓ પણ ચેતનથકી ન્યારી છે, પાંચ ઈદ્રિયે પણ ચેતનથકી ન્યારી છે, અને ચેતનથી બાકીનાં પાંચ દ્રવ્ય ન્યારાં છે. ચેતનથકી ભિન્ન એવા પુદ્ગલ ઉપર મમતા ભાવ રાખવો નહીં. અનેક પ્રકારના ખાનપાન ઉપભેગ લેપન પ્રમુખથી શરીરની પુષ્ટિ ઈચ્છવી તે પણ ફેગટ છે. કદાચિત્ આ શરીરને કોઈ લાકડી પ્રમુખથી માર મારે, તે પણ સમતા રાખી સહન કરવું જોઈએ. વળી અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થયે છતે પણ સમતા રાખવી.
જે પુરૂષ અન્યત્વ ભાવના ભાવે છે, તેને શરીર, ધન, પુત્રાદિકના વિયેગથી દુઃખ થતું નથી. પરદેશી રાજાને સૂરિકતા રાણીએ ઝેર આપીને મારી નાખે, તેને અધિકાર રાય પણ સૂવથકી જાણો. તથા બ્રહ્માદત્તની માતા ચલણીએ પોતાના સ્વાર્થને માટે લાખના મહેલમાં પુત્રને, તથા તેની સ્ત્રીને સુવાડી અગ્નિ સળગાવ્યા, પણ તેનું આયુષ્ય હતું તે સુરંગ વાટે થઈ નીકળી જીવતે રહ્યો. જુવો! માતાને સ્નેહ પણ એટલો જ છે. વળી શ્રેણિક રાજાએ પોતાના પુત્ર કણકને લેહી પરૂવાળે અંગુઠો મુખમાં રાખે, પરૂ વગેરે ચુસ્યું, એટલે સ્નેહ પુત્ર ઉપર હતા, અને કેણુકની માતા ચેલણાને એ પુત્ર જીવંત રાખવાનો વિચાર નહોતે, પણ શ્રેણકે જેરાવરીથી કણકને ઉછેર્યો,તેજ કણકે પિતાને કાષ્ટના પાંજરામાં ઘાલે, જુઓ ! બારીકાઈથી જે તે જણાશે કે જગતમાં કેઈનું કઈ નથી.
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કર
www.kobatirth.org
ધ્યાન વિચાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સસારમાં કઈ સાર દેખાતા નથી.
મરૂદેવી માતા, રૂષભદેવ સ્વામીએ દીક્ષા લીધી, તેથી સ્નેહના વશથી મારેા રૂષભ શુ કરતા હશે, એમ રૂદન કરવા લાગ્યાં. માંખે પડલ આવી ગયાં. જે વારે ભગવંત કેવળજ્ઞાન પામ્યા, તેવારે ભરત વાંદવા ગયા, માતાને પણ સાથે તેડી ગયા. દેવદુંદુભિના નાદ વગેરે અત્યંત ઋદ્ધિ સંપદા દેખીને સ્નેહ ત્રુટી ગયા, અને વિચાર્યુ કે “ હું રૂષભ-રૂષભ કરતી આંધળી થઇ, ને રૂપભ તે માટલી ઋદ્ધિને ભોગવે છે, ને માતાને સંભારતા પણ નથી. અહા કાઇ કોઇનુ નથી. કેાના રૂષભ અને કેની માતા ! સહુ સહુના આત્માનું કલ્યાણ કરે છે. ” એમ અનન્ય ભાવના ભાવતાં અંતગઢ કેવલી થઈ માક્ષે ગયાં.
શ્રી ગીતમસ્વામી ત્રીશ વર્ષ સુધી મહાવીરસ્વામીની સેવામાં રહ્યા. તેમને મહાવીરસ્વામી ઉપર ઘણે! સ્નેહ હતા. જે વારે ભગવાન્ નિર્વાણું પદ પામ્યા, તે વારે એવી ભાવના થઈ કે “ કાના વીર ! મારે માટલા રાગ છતાં પણ તેમણે મને પાસે રાખ્યા નહીં, ” એમ બહુ વિલાપ કરવા લાગ્યા. ત્યારે આખરે મનમાં વિચાર આળ્યે કે વીતરાગ એ તા કાઇની સાથે સ્નેહ રાખતા નથી. વીરતા વીરના આત્માનું કલ્યાણ કરી ગયા, અને તુ “ વીર વીર ” પાકારે છે. તેમાં તારૂ શુ વળ્યું. તું તારા સ્માત્માનું કલ્યાણ કાર્ય કર, એમ ભાવના ભાવતાં કેવળજ્ઞાન પામ્યા. એમ અન્યત્વ ભાવના ભાવતાં આત્માનું હિત થાય છે. ઘણા ભવ્ય પ્રાણીએ અન્યત્ર ભાવના ભાવતા સિદ્ધિ પદ્મને પામ્યા છે.
૬ અચિ ભાવના.
જેમ લુણની ખાણમાં જે જે પદા પડે છે તે તે લુણુ થઇ જાય છે. તેમ આ કાયામાં જે જે આહાર પ્રમુખ પડે છે, તે મળ રૂપ થઇ જાય છે. એવી આ કાયા અપવિત્ર છે, તથા રૂધિર અને શુક્ર એ બન્નેના
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
મેળાપથી આ કાયા ઉત્પન્ન થાય છે. આ કાયાને પાણીના સે ઘડાથી નવરાવીએ, તેમજ કસ્તુરી પ્રમુખ સુગંધી દ્રવ્યને કાયાપર ચોપડીએ તે પણ અંદર રહેલ અશુચિને કોઠે પવિત્ર થતું નથી.
ચંદન, કસ્તુરી, અગર, કપુર, પ્રમુખ સુગંધી વસ્તુઓ સાથે પણ આ શરીર સંબંધ થાય છે, ત્યારે અન્ય કાળમાં દુર્ગધરૂપ થઈ જાય છે. તે પછી વિચારે કે, આ કાયાને કહ્યું બુદ્ધિમાન પવિત્ર માને ? નગરના ઘડનાળાની પેઠે આ કાયામાંથી મળ, મૂત્ર નીકળ્યા કરે છે, કાચના કટકા જેવી આ કાયા ઉપર શી માયા કરવા જેવી છે? પુરૂષના નવદ્વારમાંથી અને સ્ત્રીના બારદ્વારમાંથી અશુચિ વહ્યા કરે છે. હે! જીવ! તું દુર્ગધિને દૂરથી દેખી મુખ મચકડે છે, પણ જાણતા નથી કે તારૂં શરીર પણ દુર્ગધિથી ભર્યું છે. મલ્લિકુમારીએ આ ભાવનાથી છ મિત્રને પ્રતિબંધ પમાડ્યો.
ગર્ભાવાસમાં તે આ જીવ અશુચિમાં રાત્રી દિવસ લપટાઈને રહો. તેનું સ્વરૂપ સંક્ષેપથકી કહે છે –
સ્ત્રીની નાભિની નીચે બે નાડી છે; તે બે નાડી ફુલને આકારે છે. તેની નીચે આંબાના માંજરના આકારે માંસની પેશી છે. તે જે વારે સ્ત્રીને ઋતુ કાલ હોય તે વારે તે માંસની માંજર કુટે છે ને માંહેથી રક્ત વહે છે. જીવની ઉત્પત્તિ વિષે જે અધોમુખ કુલને આકારે યોનિ છે. ત્યાં પુરૂષનું વીર્ય પ્રાપ્ત થાય છે, અને જે વારે
નિ મિશ્રિત હોય તે વારે જીવ ઉપજવા ગ્ય થાય છે, અને વીર્ય પ્રાપ્ત થયા પછી બાર મુહૂર્ત સુધી જીવનું ઉપજવું થાય છે, એક જીવ પણ ઉપજે, બે તથા ત્રણ તથા ઉત્કૃષ્ટ નવ લાખ જીવ ઉપજે. કહ્યું છે કે–
તે પણ છે इथिए जोणी संभवंति, बेइंदियाउ जे जीवा, उकोसनवलखा, जायंतिएगवेलाए ॥ १॥
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
ધ્યાન વિચાર.
તે જીવનું જઘન્યથકી આયુષ્ય અંતર્મુહુર્તનું હોય છે, ઉતકૃષ્ટ કોડ પૂર્વ વર્ષનું હોય છે, જે જીવ ઉપજે તેના પિતાની સંખ્યા કહે છે. એક હય, અથવા બે હેય. અથવા નવસે પિતા હય, સ્ત્રીની જમણ કુખે પુત્ર હોય છે, ડાબી કુખે પુત્રી હોય છે, અને મધ્ય ભાગમાં નપુંસક હોય છે. મનુષ્ય ઉત્કૃષ્ટ કાલ–ગર્ભમાં બાર વર્ષ રહે છે. તિર્યંચ ગતિમાં ઉત્કૃષ્ટ આઠ વર્ષ રહે છે.
ગર્ભમાં જીવ પ્રથમ સમયે માતાનું રૂધીર અને પિતાનું વીર્ય એ બેને આહાર કરે છે. તેવાર પછી તેનું જ શરીર બાંધે છે, યાવત ષ પર્યાતિ પૂરી કરે છે એમ કરતાં જ્યારે સાત દિવસ થાય છે ત્યારે પાણીના પરપોટા જેવડા થાય છે, તે વાર પછી આંબાની ગોટી જેવડે થાય છે, તે વાર પછી માંસની પેશી જેવડા થાય છે, એમ અનુક્રમે ચેથે મહીને માતાના અંગનો વધારો થાય છે. પાંચમે માસે પાંચ અંગ થાય છે, છઠે માસે રૂધીરને સંગ્રહ થાય છે. સાતમે માસે સાતમેં નાડી બંધાય છે તથા પાંચસે પેસી બંધાય છે તથા, નવ ધમણી નાડી થાય છે તથા રામરાજી પ્રગટે છે. રેમે કરી આહાર ગ્રહણું થાય છે અને સમયે સમયે પરિણમે છે. સર્વ શરીરે મળીને સાડીત્રણ કોડ રેમરાજ હોય છે, આઠમે માસે સર્વ અંગે પાંગ સંપૂર્ણ થાય છે.
ગર્ભમાં રહેલ જીવને લઘુનીતિ. વડીનીતિ, સળેખમ, બળખા પ્રમુખ કાંઈ હોતા નથી, ગર્ભમાં રહ્યો થકે જે આહાર જીવ કરે તે આહાર ઇંદ્રિયની પુષ્ટિ કરે છે, અને હાડ તથા મેદ પ્રમુખની વૃદ્ધિ કરે છે, ગર્ભમાં માતા આહાર લે તે ગર્ભને જીવ પણ આહાર લે છે. માતા દુઃખી થાય તો ગર્ભને જીવ પણ દુઃખી થાય છે, ગર્ભમાંથી જીવ ચવે તે નરક, તિર્યંચ, દેવતા, અને મનુષ્ય એ ચાર ગતિમાં ઉપજે છે. માતા સુવે તે પોતે સુવે છે, માતા જાગે તે પોતે જાગે છે, એવી રીતે અશુચિ અપવિત્રથી ભરેલે જીવ, ગર્ભવાસનું અનંતુ દુઃખ ભોગવે છે. મહામળ મૂત્રના ભરેલાં સ્થાનકમાં વસવું પડે છે એવી રીતે નવમાસ
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
૩૫
સુધી જીવને ગર્ભવાસમાં રહેવું પડે છે. પિતાના વીર્યનું બળ ઘણું હોય તે પુરૂષવેદે જીવ થાય છે તથા માતાના રૂધીરનું બળ ઘણું હોય અને પિતાના વીર્યનું બળ થોડું હોય છે તે સ્ત્રીવેદે છવ થાય છે, તથા વીર્ય બળ સમભાગે હોય છે તે નપુસંક વેદ બાંધે છે. તેમાં કઈ જન્મતી વખતે મસ્તકે કરી આવે છે, કેઈના પહેલાં પગ આવે છે, કે આડે આવે છે. તે સર્વે પુણ્ય પાપનાં ફળ છે. સર્વ પિતાની પૂર્વની અવસ્થા સંભારે તે દુગચ્છા કરે જ નહીં. કેમકે ગર્ભાવાસ, નરકની કુંભી પાક સરખે છે.
કઈ જીવ ગર્ભાવાસની અવસ્થા ભૂલી જઈને જુવાનીના મદમાં છાકથકે અશુચિની દુર્ગછના ઘણી કરે છે તે અજ્ઞાની છે. શરીરમાં અઢાર પાંસળીયા પરિષ કંડક નામે સંધિની છે. બાર પાંસળીયો કંડક, બે વાસાની છે. ચાર પલની જીભ છે. બે પલના નેત્ર છે. આઠ પલનું હૃદય છે. શરીરમાં એકસો સિત્તેતર મર્મના સ્થાનક છે. શરીરમાં એક વડીનીતિનું તથા એક લઘુનીતિનું એમ બે નાયુ છે. ત્રણસેં હાડની માળા છે. નવસે નાડી છે. સાતમેંશીરા છે. પાંચસેં માંસની પસી છે. નવા ધમણની નાડી છે. સાડી ત્રણ કેટી રોમરાજી છે. એક ને સાઠ નાડી નાભિથકી ઉંચી ચાલે છે, તે મસ્તકના બંધની છે, તેને રસ હરણી કહે છે. તે મસ્તકે રસ પહોંચાડે છે. એ રસ હરણી નાડીને જેટલે ઉપઘાત થાય તેટલી રેગની પ્રાપ્તિ જાણવી, અને આંખ, કાન, નાક, તથા જીભના બળને હણે છે. તેથી રોગ થાય છે, પીડા કરે છે, એ સર્વ ઉર્વ નાડીના ફળ જાણવાં. તથા વળી એકસેને સાઠ નાડી નાભિથકી ઉઠી તે નીચે ચાલી થકી પગને તળીએ બંધાણી છે. તે નાડીનો ઉપઘાત થાય તે નેત્ર, જંઘાને, મસ્તકનેઆધાશીશી, અને ચાવત અંધ થાય છે. ત્યાં સુધી પણ એ એનાં ફલ જાણવાં, તથા એકસે ને આઠ નાડી નાભિ થકી જે ઉપડી તે તિછી ચાલી હાથના આંગળાં સુધી પહોંચી છે, તેના ઉપઘાતથકી બે બે પાસાની વેદના, પેટની વેદના, મુખની વેદના,ઈત્યાદિ સર્વ એની
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાન વિચાર
રસ હરણીના ઘાતકી ઉપજે છે. તથા એકસો ને સાઠનાડી, નાભિ થકી ગુણસ્થાનક સુધી પહોંચી છે તેના ઉપઘાતથી પેશાબ રોગ, વડીનીતિ રોગ, તથા કરમીયાની ઉત્પત્તિ થાય છે, તથા હરસ વિકાર વગેરે રોગ થાય છે. તથા પચવીશ નાડી નાભિથકી ઉપજ તે સલેખમને ઉદ્ધરવા વાળી છે. તેના ઉપઘાતથી સલેખમ થાય છે. તથા પચીશ નાડી પિત્તની ધરનારી છે. તથા દશ નાડી વીર્યની ધરનારી છે. ઈત્યાદિક પુરૂષને સાતમેં નાડી હોય છે. તેની રસ હરણી આદિ નાડીઓને ઉપઘાત ન હોય તે શરીરે સદાય સુખ રહે છે, અને તે રસહરણ નાડીને કંઈ ઉપઘાત થયો હોય તે તે પ્રકારનો રોગ થાય છે. સ્ત્રીને છને સીતેર નાડી હોય છે. અને નપુંસકને છશે ને એંસી નાડી હોય છે. તથા પુરૂષને જે પાંચસે પેસી માંસની કહી છે તે મધ્યેથી (૩૦) ત્રીશ પેશી ઓછી સ્ત્રીને હોય છે.
આ શરીર મહા દુર્ગધનું સ્થાન છે. લેકેની દુર્ગછા કર વાથી ઘણું કર્મ ભેગવવાં પડે છે. માટે કેઈની દુગચ્છા કરવી નહીં. વળી જાતિ, રૂપ મદ પણ કરવાથી ચારગતિમાં મહા દુ:ખ ભેગવવા પડશે. જે આ શરીર હાલ સુગંધી દેખાય છે તે ક્ષણમાં ખરાબ થઈ જશે. માટે પુદગલ ઉપર રાચવું નહીં અને અભક્ષ્ય ભક્ષણ કરી પાપની રાશિ ઉપાર્જન કરવી નહીં. એ ભવ્યપ્રાણુંને યોગ્ય છે.
સાતમી આશ્રવભાવના, મન ગ, વચન યોગ અને કાયાગથી શુભ અશુભ કર્મનું ગ્રહણ કરવું તે આસવ છે એમ જીનેશ્વર ભગવાનું કહે છે. સર્વજી વિષે મૈત્રી ભાવના. ગુણાધિકાજીમાં પ્રદભાવના, અવિનીત શિષ્ય આદિ ઉપર માધ્યસ્થ ભાવના અને દુઃખીજી ઉપર કાર્ય ભાવના. આ ચારે ભાવનાઓથી જે ના અંત:કરણ નિત્યવાસિત હેાય છે,તેજી, બેંતાલીશ પ્રકારનાં પુણ્ય ઉપાર્જન કરે
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાન વિચાર.
છે; અને આ ધ્યાન રાદ્રધ્યાન, પાંચ પ્રકારના મિથ્યાત્વ, સેાળ પ્રકારના કષાય, નવનેાકષાય, પાંચપ્રકારના વિષય, પાંચ પ્રકારનાં અત્રત અને પૃચ્ચીશ પ્રકારની પાપ ક્રિયા, તેએનાથી જે જીવાનાં હૃદય વાસિત હાય છે તે જીવા, ખ્યાસી પ્રકારનું પાપ ક ઉપાર્જન કરે છે. તથા અરિહંત, સિદ્ધ, સૂરિ, ઉપાધ્યાય, સુસાધુ, સિદ્ધાંત, દ્વાદશાંગ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, અઁત્યાદિના જે ગુણુ કીર્તન, સ્તુતિ કરે છે તે શુભ કર્મ ઉપાર્જન કરે છે. તથા ગુણવ'તની નિંદ્રા કરી, સ્વકપાલ કલ્પિત મતના ઉપદેશ વગેરે જે આપે છે, તે અશુભ કર્મ ઉપાર્જન કરી અનંત સંસાર રખડે છે.
318
જે પુરૂષો અભિમાનના છાકમાં ચઢયા છતા માન પૂજાની ખાતર જીનેશ્વર ભગવંતે કહેલા આગમાના ઉલટા અર્થ કરે છે, મને કુયુકિતા કરી લેાકેાને ભરમાવે છે અને જગમાં સાધુ નામ ધરાવે છે, સત્ય શુદ્ધ પર પર શ્રીહેમચંદ્રાચાય મહારાજ તથા શ્રીહીરવિજયસૂરિ જેવા મહંત પુરૂષાના વિચારામાં દોષ કાઢે છે, તે જીવે-મિથ્યાત્વના જોરે ચાર ગતિમાં રખડનારા થાય છે, ઉસૂત્ર ભાષણની આàાયણા લેવાતી નથી. માટે હું ભવ્ય પ્રાણીએ ! સ્વચ્છનતાના જોરથી અગર પ્રજ્ઞાના અભિમાનથી કોઇ વખત કુયુક્તિથી જૈનાગમનું ખંડન કરશે! નહીં, કારણ કે શાસ્ત્રોમાં શ્રીઅભયદેવ સૂરિજી મહારાજએ કહેલુ છે કે
॥ ગાથા ।।
For Private And Personal Use Only
दंसणभट्ठो, भट्ठो दंसणभट्ठो नथिनिव्वाणं ||
सिति चरण रहिया, दंसणरहिया न सिति ॥ १ ॥ ભાવાર્થ :-ચારિત્રથી ભ્રષ્ટ થાય છે તેનુ તા કેાઇ વખત આત્મહિત થાય છે, પણ વીતરાગ વચનની જેણે પ્રતીતિ કરી નહીં અને તે થકી ઉલટી ષ્ટિ કરી તે જીવા આત્માનું કલ્યાણ કરી શકતા નથી. મહાબુદ્ધિમત એવા શ્રીમુનિસુદર ગુરૂજી મહારાજે ઉપદેશ રત્નાકર નામનેા ગ્રંથ બનાવેલ છે, તેમાં લખ્યું છે ——
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્યાન વિચાર,
| Nયા છે धनाणं विहिजोगो, विहिपक पाराहगा सया धन्ना, ॥ विहिबहु माणी धन्ना, विहिपख्ख अदुसगा सया धना ॥१॥
ભાવાર્થ–જેને નિકટ મોક્ષ છે, તેવા પુરૂષોને વિધિ યોગ હોય છે. તેવા પુરૂષને ધન્ય છે. વળી ભગવંતે કહેલી જે વિધિ, ક્રિયા, આચાર, વર્તના, તેને આચરવાવાળા પુરૂષને ધન્ય છે. વળી જે પિતાનાથી વિધિમાર્ગ થતું ન હોય તોપણ વિધિમાર્ગનું બહુમાન કરે છે, પ્રશંસે છે, સત્ય માને છે, તેઓને પણ ધન્ય વાદ ઘટે છે. વળી જે વિધિ પક્ષને દૂષણ આપતા નથી અર્થાત્ તેને ખેટ કહેતા નથી, તેવા પુરૂષને ધન્ય છે. કહ્યું છે કે –
| પથ છે आसन्न सिद्विआणं, विहिबहुमाणो हवंतिकेसिपि. ॥ विहिचाओ अविहभत्ति, अभव्वदूरभन्दजीवाणां ॥ १ ॥
ભાવાર્થ –જે આસન્નભવી પુરૂષે છે, તેવા કેટલાકને વિધિ માર્ગનું બહુમાન હોય છે. ગુરૂગમથી જે ચાલી આવેલી ક્રિયા અનુષ્ઠાન -સૂત્ર, નિયુકિત, ચુ, ભાષ્ય, વૃત્તિથકી તથા પરંપરાદિથી વિપ. રીતપણું અભવ્ય જીને તથા ઘરભવ્ય પ્રાણીઓને હેાય છે, એટલે અભવી તથા દરભવી તેને વિધિ માર્ગને ખપ હેતું નથી અને તે વિધિને ત્યાગ કરી ચાલે છે. માટે હે ચેતન! તું ઉસૂત્ર ભાષણ કરીશ નહીં. કારણ કે તેથી મહારૌરવ દુઃખ ભોગવીશ, અપેક્ષાએ જ્ઞાન અને ક્રિયાને સમજ! તથા વળી જે જીવ માંસ ભક્ષણ કરે છે, સુરાપાન કરે છે, જીવઘાત કરે છે, ચોરી, જુગાર, પરદારાગમનાદિ કરે છે, બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાયનું ભક્ષણ કરે છે, જુગાર રમે છે, પાપથી લક્ષ્મીને સંચય કરે છે, તે જીવ, અશુભકમ ઉપાર્જન કરે છે. કલેશ કરવાથી, અને પરની નિંદા કરવાથી. જીવ અશુભ કર્મ ઉપાર્જન કરે છે.-ઉપદેશમાલામાં કહ્યું છે કે
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાન વિચાર.
परदोसे जयंतो न लहइ, अथ्थं जसं न पावइ ॥ सुयणं वि कुणइ सत्तुं, बंधइ कम्मं महाघोरं ॥१॥
ભાવાર્થ – ચેતન પારકાના દૂષણો કાઢતે છતે અર્થ કાંઈ પામતું નથી અને પારકાના અપવાદ દૂષણે બોલતે છત યશકીર્તિ પામી શકતો નથી, અને નિંદા કર્યાથી સજન, મિત્રને પણ નિંદક પુરૂષ પિતાને શત્રુ કરે છે, અને પરદોષ બેલતે છતે મહાઘોરકર્મ બાંધે છે. વળી અદેખાઈ, દ્વેષ વિના સંસારની કારણભૂત એવી પારકાના દૂષણની કથા થતી નથી. એ માટે નિંદકપણું વર્જવું. મનુષ્ય ધારે છે કે, પારકાના દૂષણ કાઢીશ એટલે મારી મોટાઈ થશે પણ તે જાણતું નથી કે કોયલા ચા લાલ મુખ કદી થાય જ નહિ. ઉલટું કાળું જ મુખ થાય, તેમ પારકી નિંદાથી પિતાની મહત્વતા ઓછી થાય છે, અને પરભવમાં દારૂણ દુ:ખ જોગવવું પડે છે. માટે આત્મહિતાથી જીવે પરનાં દૂષણ કદિ ઉચ્ચારવાં નહિ. વળી જીવે માયા પણ કરવી નહિ. કપટથી હજારો વર્ષ સુધી ચારિત્ર પાવ્યું હેય છે, તે પણ નિષ્ફળ થાય છે. માસ માસને અંતે પારણું કરે, અને લુખ્ખું અન્ન વહેરે, પણ જે મનમાં કપટ છે તે તેથી અનંત વખત જન્મ મરણ થશે –ભૂમિ શયન કરવું, કેશલુચન કરવું તે પણ સુકર છે, પણ માયાનો ત્યાગ કરવો દુષ્કર છે. શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજીએ કહ્યું છે કે –
નગ્ન માસ ઉપવાસીયા, સુણે સંતાજી, શીથલીએ કુશ અન્ન, ગુણવંતાજી; ગર્ભ અનંતા પામશે, સુણો સંતાજી,
જે છે માયા મન્ન, ગુણવંતાજી! ઈત્યાદિ વરાનથી સમજીને માયાનો ત્યાગ કરે એજ હિતકારક છે. અઢાર પાપ સ્થાનકસેવવાથી અશુભ કર્મને બંધ થાય છે. માટે
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०
માન વિચાર.
હું ચેતન ! આશ્રવ દ્વાર સેવીશ નહિ. મનુષ્ય જન્મ પામી સવર કરણી કર ! તેથી મેાક્ષ સુખ પામી શકાય છે.
૮ આઠમી સંવર ભાવના.
આશ્રવના નિરાધ ( રાકવું) તેને સ ંવર કહે છે. સંવરના એ પ્રકાર છે. એક દેશ સંવર, અને ખીજો સર્વ સંવર, તે અયાગી કેવલીમાં હાય છે, અને દેશ સવર એક એ ઇત્યાદિ ભેદે છે તે આશ્રવને ત્યાગ કરનારમાં હોય છે, વળી સંવરના બીજા બે પ્રકાર છે. એક દ્રવ્ય સવર અને બીજો ભાવ સવર. તેમાં જે કર્મ પુદ્ગલ આશ્રવને જીવ ગ્રહણ કરે છે, તેને દેશથી અગર સર્વથી આવતા રોકવા તેને દ્રવ્યસ વર કહે છે, અને સંસારકારણીભૂતક્રિયાના ત્યાગ કરવા જે આત્માના અધ્યવસાય ઉપજે છે તે ભાવ સવર છે.
આત્માથી પુરૂષ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને ચાગ પ્રમુખના ત્યાગ કરે છે અને આ ધ્યાન અને રીદ્રધ્યાન તજી ધર્મ ધ્યાન અને શુકલધ્યાન ધ્યાવે છે. ક્રોધ ને ક્ષમાથી જીતે છે. માનને મૃદુતાથી જીતે છે. માયાને સરલપણાથી જીતે છે અને લાભને સાષથી જીતે છે, પાંચ ઇંદ્વિચાના ત્રેવીશ વિષયાને જીતે છે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએ ગુપ્ત રહે છે, ખાવીશ પરિસહુને જીતે છે. દશપ્રકારના યતિષ મમાં લીન રહે છે. ષડદ્રવ્યના ગુણુપર્યાયનું સ્વરૂપ વિચારે છે, આત્મ ઉપયાગમાં વર્તે છે, એવાને મેાક્ષની લક્ષ્મી અવશ્ય પ્રાપ્ત થાય છે. ૯ નવમી નિર્જરા ભાવના.
સંસારની કારણીભૂત જે કર્મની સંતિત તેના અતિશયથી જે નાશ કરે તેને નિર્જરા કહે છે, નિર્જરા બે પ્રકારની છે, એક સકામ નિર્જરા અને ખીજી અકામ નિજ રા; તેમાંથી સકામ નિર્જરા તે સમકિત-ધારી સાધુ શ્રાવકને હાય છે, બાકીના ચેાગી સન્યાસી ફકીર વગેરેને અકામ નિર્જરા હૈાય છે. અમારા કર્મની નિર્જરા થાય અને અમને માક્ષ મળે એવા આશયથી જે પુરૂષષ તપ પ્રમુખ કરે છે, તે
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
સકામ નિર્જરા કરે છે. અને એકેન્દ્રિય, દ્વિીન્દ્રિય, આદિજીનેવિશેષ જ્ઞાન તે નથી, પરંતુ વધ, બંધન, છેદન, તાડના અને તર્જના આદિ કષ્ટ ભેગવવાથી તેઓને કર્મની નિર્જરા થાય છે, તે અકામનિર્જરા છે. નિર્જરાના બાર ભેદ છે. છ બાહા અને છ આત્યંતર, તેની ગાથા:
अणसण मुणोअरिया, वित्तिसंखेवणं रसच्चाप्रो ॥ कायाकिलेसोसंलीणयाय, बजो तवो होइ ॥१॥
ભાવાર્થ-અનસન, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંલીનતા એ છ બાહા તપ છે.
એ છ બાહ્ય નિર્જરાના ભેદ છે. તથા આભ્યન્તરનિર્જરાના છે ભેદ કહે છે તેની ગાથા –
पायच्छित्तं विणो, वेयावच्चं तहेव सञ्जाओ. ।। झाणं उस्सग्गोवित्र, अम्भितरो तवो होइ ॥ १॥
શબ્દાર્થ–પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન, કાર્યોત્સર્ગ, એ છ આત્યંત૨ તપ ભેદ છે.
ઈત્યાદિની આરાધના કરવાથી કર્મકલંક દૂર થાય છે. માટે હે ભવ્યજીવો! વ્રત પચ્ચખાણને આદર કરો. બાલ તપસ્વી ગ્લાની જ્ઞાનીનું વૈયાવચ્ચ કરો. જીર્ણોદ્ધાર કરો. શત્રુંજયાદિ તીર્થની યાત્રા, ચેત્ય, ભક્તિ, તથા ઉભય કાળ આવશ્યકકરણ કરે,કર્મસૂડન, કનકાવલી, સિંહનિકીડિત, વર્ષ પ્રમુખ તપ કરે. પોસહ, સામાયિક પ્રમુખ કરણી કરો. ગુરૂ ઉપદેશ વિનય પૂર્વક સાંભળો, તથા જ્ઞાનનો અભ્યાસ કરો. બીજા ભવ્યજીને જ્ઞાન ભણાવી સમ્યક્ત્વ દાન આપ કે જેથી મહાનિર્જ થાય. દ્રઢપ્રહારી તથા મેતાર્ય મુનિ, ઢંઢણકુમાર તથા સુકેશલ મુનિ વગેરેએ નિજાથી કઠીણું કામ ખપાવ્યાં છે. ગજસુકુમાર, મુનીશ્વરને ધન્ય છે કે જેને સોમીલ બ્રાહ્મણે માથાની ખોપરીમાં અંગારા ભરી મહાદુઃખ દીધે છતે પણ જરા માત્ર કોલ કર્યો નહીં, અને કઠણ કર્મ ખપાવ્યાં. વળી ચાર હજાર મુનિમાં ઉત્કૃષ્ટ અને જેની વીરભગવંતે પ્રશંસા કરી
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાનવિચાર.
એવા ધન્ના મુનિને ધન્ય છે. હે જીવ! તું પણ એવું તપ ક્યારે આદરીશ. નિજેરાથી જીવ, મોક્ષ સુખ પામે છે.
૧૦ દશમી લોકસ્વભાવભાવના. પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તા, પર્વત, નરક, સ્વર્ગ અને લોકાકાશ મળી એક લેક કહેવાય છે. લેકને આકાર જૈનાગમમાં આ પ્રમાણે બતાવ્યું છે. જેમ કોઈ પુરૂષ જામો પહેરીને પોતાની કમરમાં બનને હાથ લગાડી પગ પસારી ઉભે રહેતેના આકારે લેક છે. તે લેક, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યથી વ્યાપી રહ્યો છે. તથા ઉપત્તિ, વ્યય અને દૈવ્ય એ ત્રણે સ્વરૂપસંયુક્ત છે, અનાદિ અનંત છે. કોઈને બનાવેલ નથી. કેટલાક જ જગત્ કર્તા ઈશ્વરને માને છે, તથા જીવોને પણ ઈશ્વર બનાવે છે. તે તેમનું માનવું શશશંગવત્ ખોટું છે. એ લેકના ત્રણ ભેદ છે. ૧ ઉર્વલોક, અધેલેક, અને તીવ્હીલેક. પુરૂષાકારે જે લેક છે, તેની નાભિની નીચી જગ્યા તેને અલક કહે છે. તે અલોક સાત રાજથી કાંઈક ઝાઝેર છે. તથા સાતરાજ માઠે નાભિથકી ઉપરને ભાગ છે. તેને ઉર્વક કહે છે. તથા જે નાભિની જગ્યાને ભાગ છે. તેને તીછોલોક કહે છે, હવે તે ત્રણ લેકનું કિંચિત્ સ્વરૂપ દેખાડીએ છીએ. અધોલેકને વિષે સાત પૃથ્વી છે, પહેલી પૃથ્વી રત્નપ્રભા નામે છે. રક્તપ્રભા પૃથ્વીને એક લાખને એંશી હજાર પિંડ છે. તે મેરૂ પર્વતની સમભૂતલા પૃથ્વીના ભાગથકી ગણ, હવે એક લાખ અને એંશી હજાર પૃથ્વીના પિંડમાંથી એક હજાર જન નીચે મૂકીએ અને એક હજાર જન ઉપર મૂકીએ–બકી મધ્યમાં એક લાખને અઠ્ઠોતેર હજાર પૃથ્વીને પિંડ રહ્યો, તેમાં તેના તેર ભાગ કરીએ. તેમાં તેર નરકના પાથડા છે. તેના વચલા આંતરા બાર રહ્યા તે મધ્યે દશઆંતરામાં ભુવનપતિના, દેશનિકાયના દશ દેવતાઓ છે, અને બે આંતરાં ખાલી છે. હવે હજાર જન જે પૃથ્વી ઉપર રહી તે મળે સો જન ઉપર મૂકીએ અને સે જન નીચે
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
મૂકીએ અને મધ્યે આઠમેં જનમથે આઠ વ્યંતર નિકાયના દેવે રહે છે. તથા ઉપરના સે જ રહ્યા તેમાં દશ યોજના નીચે મુકીએ અને દશ એજન ઉપર મુકીએ, બાકીના મધ્યના એંશી એજનમાં આઠ જાતિના વાનવ્યંતર દે રહે છે. ભુવનપતિ તથા વ્યંતરજાતિના દેવને રહેવાને રત્નમય આવાસ છે. પહેલી નરકના તેર પાથડા છે તેના સર્વે મળીને ૩૦ ત્રીશ લાખ નરકાવાસ છે, તે નરક પૃથ્વી નીચે એક રાજ ખાલી છે, ત્યારબાદ બીજી નરક પૃથ્વી આવે છે, બીજી નરકમાં અગીયાર પાથડા છે, ત્યાંથી એક રાજ ગએ છતે ત્રીજી પૃથ્વી વાલુકાપ્રભા નામે આવે છે, તેમાં નવ પાથડા છે. ત્યાંથી એક રાજલક ગએ છતેથી પૃથ્વી પંકપ્રભા નામે આવે છે. તે મધ્યે સાત પાથડા છે. ત્યાંથી એક રાજ ગએ છતે પાંચમી ધૂમ્રપ્રભા નામે આવે છે તે મધ્યે પાંચ પાથડા છે. ત્યાંથી એક રાજ ગએ છત છઠ્ઠી પૃથ્વી તમ:પ્રભા નામે આવે છે ત્યાં ત્રણ પાથડા છે. ત્યાં થકી એકરાજ ઝાઝેરી સાતમી તમસ્તમ:પ્રભા નામે પૃથ્વી આવે છે ત્યાં અત્યંત અંધકાર છે, તે સાતમી પૃથ્વીના નારકીએને ઘણું વેદના છે, ત્યાંથી એક રાજ ગએ છતે અલક આવે છે. હવે સાતે પૃથ્વીનું પહેળાપણું કહે છે–પહેલી પૃથ્વી એક રાજ લાંબી પહેળી છે, બીજી પૃથ્વી બેરાજ લાંબી પહેળી છે, ત્રીજી પૃથ્વી ત્રણ રાજ લાંબી પહોળી છે. જેથી પૃથ્વી ચાર રાજ લાંબી પહોળી છે. પાંચમી પૃથ્વી પાંચ રાજ લાંબી પહેલી છે. છઠ્ઠી પૃથ્વી છ રાજ લાંબી પાળી છે, સાતમી પૃથ્વી સાત રાજ લાંબી પહેલી છે. પહેલી નરકના કરતાં બીજી નરકમાં અનંતગણું વેદના છે, એમ ઉત્તરોત્તર સાતમી નરકમાં અનંત ગુણ વેદના વધારે જાણવી. એને ઘણો વિસ્તાર પન્નવણા અને જીવાભિગમમાં છે.
હવે તીવ્હાલેકનું સ્વરૂપ કહે છે. પ્રથમ નંબુદ્વીપ એક લાખ યોજનને લાંબે પહેળો છે અને તેને સર્વ દ્વિીપ સમુદ્ર વીંટી રહ્યો
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
ધ્યાન વિચાર.
છે. તેના મધ્યભાગમાં મેરૂ પર્વત છે. તે એક લાખ ચેાજન ઉંચા છે, દશહજાર યેાજન લાંબા પહેાળે છે, તેની પૂર્વ પશ્ચિમ દિશાએ મહા વિદેહક્ષેત્રની શેાળ શાળ વિજયા છે, અન્ને મળી ખત્રીશ વિજયા છે, તથા હિમવત અને મહાહિમવત સ્માદિ છ ક્ષેત્ર જીગલીઆ જીવાના છે, તથા એક ભરતક્ષેત્ર અને ઐરાવત એ એ કર્મ ભૂમિનાં ક્ષેત્ર જ બુદ્વીપમાં છે, તે ઉત્તર દક્ષિણે છે, તથા છપન્ન આંતરદ્વીપ છે, તથા જાંબુદ્રીપને જગતિના કોટ છે. તેને ચાર દર વાજા છે, તથા ઉત્તરકુરૂને વિષે સુદર્શન નામા જ જીવૃક્ષ છે, જમ્મુદ્વીપને ફરતા લવણ સમુદ્ર જાણવા, લવણ સમુદ્ર એ લાખ યેાજનને છે, તે મધ્યે પાતાળ કલશા છે, તે મધ્યેથી જ્યારે પાણી ઉભરાય છે ત્યારે ભરતી થાય છે. તેનુ પાણી ખારૂ છે, તેને પણ ફરતી જગતિ આવી છે, તેની વરધી ૧૬ સાળ લાખ ચેાજન માંહી છે. તેને ક્રૂરતા ધાતકીખંડ છે, તેને વિષે જ બુદ્વીપ કરતાં ખમણા ક્ષેત્ર જાણુવા. તથા મેરૂ પર્વત પણ એ જાણવા. એ એ મેરૂ પર્વત ૮૪ ચારાશી હજાર ચેાજન ઉંચા છે. તથા એ ઇક્ષ્વાકુ પર્વત છે. તથા ધાવડીનું વૃક્ષ છે, તેને ક્તી જગત છે. તે દ્વીપ ચાર લાખ યેાજન પહેાળા છે, તેની પરિધિ એકતાળીસ લાખ ચેાજન ઝાઝેરી છે. તેને ક્રતા કાળાધિ નામે સમુદ્ર છે. તે આઠ લાખ ચેાજનના પહેાળા છે. તેની ફરતી પરિધિ એકાણું લાખ યાજત ઝાઝેરી છે. તેને ફરતા પુખ્ખરવર નામે દ્વીપ છે, તેના મધ્યભાગનેવિષે માનુષ્યેત્તર પત વલયાકારે પડયા છે. તેની અંદરમાં અડધા જે દ્વીપ તે મધ્યે સર્વ ધાતકી ખંડની પેઠે સમજી લેવુ, પરંતુ તેનાં ક્ષેત્ર ધાતકી ખંડ કરતાં બમણાં મેટાં છે. એ અઢીદ્વીપમાં મનુષ્યની વસતિ છે, તથા અઢીદ્વીપમાંજ મનુષ્યનુ જન્મ અને મરણ થાય છે. અઢીદ્વીપ મહાર મનુષ્યનું જન્મ મરણ થતુ નથી. અઢીદ્વીપને વિષે તિર્થંકર,
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાન વિચાર.
૪૫
કેવળી, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ઈત્યાદિ ધર્મ પ્રરૂપનાર હોય છે.
અઢીદ્વીપની બહાર દેવતા તથા તિર્યંચને રહેવાસ છે, અઢી દ્વીપની બહાર અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે. છેલ્લે સ્વયંભૂરમણ નામે દ્વીપ છે. તેવા રાજના વિખમે (એક રાજને ચોથો ભાગ) પહાળે છે. તે થકી સ્વયંભૂરમણ નામા સમુદ્ર પાળે છે. એટલે અડધો રાજક ઝાઝેર પહેળે . અઢીદ્વિીપની બહાર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તારા છે, તે સ્થિર છે. જ્યાં સૂર્ય છે, ત્યાં સદા દિવસ હોય છે, અને જ્યાં ચંદ્ર હોય છે. ત્યાં સદા રાત્રી હોય છે. ચંદ્ર તથા સૂર્યનું નું આંતરૂ પચાસ હજાર એજનનું છે. હવે ઉર્ધ્વકનું સ્વરૂપ કહે છે –
પહેલે દેવેક સુધર્મ નામને છે, ત્યાં બત્રીશ લાખ વિમાન છે, સર્વ રત્નમય છે, તે થકી ઉત્તર દિશાએ બરાબર ઈશાન દેવલેક છે તેને વિષે અઠ્ઠાવીશ લાખ વિમાન છે, તેના ઇંદ્રનું નામ દેવલોકને નામે સમજી લેવું, તે બે દેવલોક લગડીને આકારે છે, તેના ઉપર સનત કુમારદેવલેક દક્ષિણ દિશામાં છે તેમાં બાર લાખ વિમાન છે તે થકી ઉત્તર દિશાનેવિષે મહેંદ્રનામા દેવલેક છે તેને વિષે આઠ લાખ વિમાન છે, તેના ઉપર પાંચમે બ્રા દેવક છે, તેના વિષે ચાર લાખ વિમાન છે, તથા કૃષ્ણરાજી ત્યાં છે, તથા નવ લેકાંતિક દેવનાં નવ વિમાન છે. તે તીર્થકરની દીક્ષા સમયે પ્રભુને સૂચના આપવા આવે છે તે દેવને રહેવાનું ત્યાં છે, તે દેવલોક પાંચ રાજ લાંબે પહોળો છે, તેના ઉપર છઠ્ઠો લાંતક નામા દેવલેક છે, તેને વિષે પચાસ હજાર વિમાન છે, તેના ઉપર સાતમે મહાશુક નામ દેવલોક છે, તેને વિષે ચાલીશ હજાર વિમાન છે. તેના ઉપર આઠમો સહસ્ત્રારનામા દેવલોક છે, તેને વિષે છ હજાર વિમાન છે, તેના ઉપર નવમાં આનત નામા દેવલેક છે, તે થકી ઉત્તર દિશિ
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
ધ્યાન વિચાર.
દશમા પ્રાણુત નામા દેવલેાક છે, તે એ દેવલેાકનાં મળીને ચારસે વિમાન છે, તે એ દેવલેાકને વિષે પ્રાણુત નામા એક ઇંદ્ર છે. તે ઉપર આરણનામા દેવલાક દક્ષિણ દિશામાં છે. તે થકી ઉત્તર દિશાને વિષે અચ્યુત નામા ખારમા દેવલેાક છે, તે એ દેવલેાકના મળીને ત્રણસે। વિમાન છે. તે એ દેવલાકના અશ્રુત નામના એક ઇંદ્ર છે. એ ખાર દેવલેાકના કલ્પ દેવતા છે. તે ઉપરના દેવાને કલ્પાતીત કહે છે. ખાર દેવલાક ઉપર નવ ચૈવેયક છે, તે નવ ચૈવેયકના ત્રણસેાને અઢાર વિમાન છે, તે ઉપર પાંચ અનુત્તર વિમાન છે. તેનાં નામ
૧-વિજય ૨-વિયત ૩-૪યત ૪–અપરાજીત ૫–સર્વાર્થ સિદ્ધ, તે મધ્યે વિજયાદિક ચાર વિમાન ચાર દિશાને વિષે છે, અને પાંચમુ સર્વાર્થ સિદ્ધ નામા વિમાન લાખ યેાજન લાંબુ પહાળુ મધ્ય ભાગમાં છે. તે વિમાનની ધ્વજાથકી માર યાજન ઉપર સિદ્ધ શિલા છે. તે મધ્યમાં આઠ ચેાજન જાડી છે. છેડે માખીનો પાંખ જેવી પાતળી છે. અને પીસ્તાલીશ લાખ ચેાજનની લાંબી પહાળી છે. તે શિદ્ધશિલા ઉપર એક ચેાજનના ત્રેવીશ ભાગ મૂકીને ઉપર ચાવીશમા ભાગમાં સિદ્ધ, પરમાત્માએ, અજર, અમર, અવિનાશી, અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, એવા અનંત ગુણાધારી ભગવંતા છે,તેએ એક સમયમાં ચૌદ રાજલેાકમાં રહેલા દ્રવ્યુ ગુણુ પર્યાયને જાણી રહ્યા છે.
પહેલા તથા બીજા દેવલાકના દેવતા મનુષ્ય, તિર્યંચ, પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ઉપજે, તથા આઠમા ધ્રુવલેાકના દેવા મનુષ્ય તિય ચમાં ઉપજે છે અને તિર્યં ચ જીવે છે તે આઠમા દેવલાક સુધી જાય છે, હવે તે ચૈાદ રાજલેાક ઉંચપણું છે. તે મધ્યે એક રાજ લાક લાંખા પહેાળાપણે ચઉદ્ય રાજ સુધી જે નાડી છે તેને ત્રસ નાડી કહે છે. એ ત્રસ નાડીને વિષે ત્રસ જીવ છે, ખાકી સર્વ લેાકને વિષે પાંચ થાવર ભરેલ છે.
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાન વિચાર.
હે ચેતન ! હું એ ચઉદ રાજકને અનંત વાર જન્મ મરણે કરી ફરી છે, તેનું કારણ અજ્ઞાન મિથ્યાત્વ છે. જ્યાં સુધી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી જીવ સંસારને પાર પામી શકતું નથી. સધર્મની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે, તે હવે દેખાડે છે.
૧૧ બેધિ દુર્લભ ભાવના. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, તેમાં પિતાના કરેલા કિલષ્ટ કર્મથી છવ પરિભ્રમણ કરે છેઆ ભયાનક સંસારમાં અનંતા અનંતા પુદ્ગલ પરાવર્તન કરતાં થકાં આ જીવ અકામ નિજેરાથી તેમજ પુણ્ય ઉપાર્જન કરવાથી શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુ. રિન્દ્રિય અને પંચેન્દ્રિયરૂપ ત્રસપણું પામે છે. કહ્યું છે કે
| નાથા |
नरत्तं यरियखित्तं, खित्तेविविउलंकुलं । कुलेविउत्तमाजाइ, जाइए रूवसंपया ॥१॥ रुवेविहु अरोगित्तं, अरोगित्ते चिरजीवियं । हियाहियं च विन्नाणं, जीविये खलु दुलहं ॥२॥ ભાવાર્થ–મનુષ્યપણું પામ્યા છતાં પણ આર્યક્ષેત્ર પામવું દુર્લભ છે, અને આર્યક્ષેત્ર પ્રાપ્ત થયે છતે પાણુ સારૂં કુળ પામવું દુર્લભ છે, અને કુળને વિષે પણ ઉત્તમ જાતિ પામવી દુર્લભ છે, અને જાતિ પામ્યા છતાં પણ પચંદ્રિય સંપૂર્ણ આદિ સંપદા પામવી દુર્લભ છે,
અને પંચંદ્રિયાદિ રૂપ સંપદા પામવા છતાં પણ અગત્વ એટલે નિગીપણું પ્રાપ્ત થવું દુર્લભ છે, અને રોગ રહિત કાયા છતે પણ લાંબા વખત સુધી જીવવું તે દુર્લભ છે. અને લાંબા વખત સુધી જીવી
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર
તવ્ય પામ્યા છતાં પણ વીતરાગ આજ્ઞા પ્રમાણે હિત અને અહિતનું જાણવું નિશ્ચયેકરીને દુર્લભ છે.
| માથા ના
सद्धम्मसवणं तंमि, सवणे धारणं तहा, ।
धारणे सद्दहाणंच, सद्दहाणेवि संजमो ॥ ३॥ ભાવાર્થ...તેમાં પણ સધર્મ જે વીતરાગ પ્રરૂપિત, તેનું શ્રવણ તે દુર્લભ છે અને શ્રવણ ધારી રાખ્યાં છતાં પણ સદુહણા થવી અત્યંત દુર્લભ છે, અને તેમ છતાં પણ સંયમની પ્રાપ્તિ થવી અતિ ઘણું કઠીણ છે, બોધિબીજને રોપનારી, કર્મક્ષય કરનારી એવી અરિહંત ભગવાનની વાણીને લાભ થ અત્યંત દુર્લભ છે, જે આ જીવે એકવાર પણ સમ્યક્ત્વરૂપબધિનું પાલન કર્યું હોત તો આટલા ભવ સુધી સંસારમાં રખડવું ન પડત. જે પુરૂષો અતીત કાળમાં સિદ્ધ થયા, વર્તમાન કાળમાં સિદ્ધ થાય છે, અને ભવિષ્ય કાળમાં મેક્ષ જશે, તે સર્વબેધિબીજનું ફળ છે, તે કારણથી ભવ્ય જીએ બોધિબીજની પ્રાપ્તિ થવામાં ન કરવો જોઈએ. શ્રી મુનિસુંદરજી મહારાજજીએ ઉપદેશરનાર ગ્રંથમાં કહ્યું છે કે –
ગાથા. .. संसारसागरमिणं, परिभमंतेहि सव्वजीवेहिं ॥ દિપિ મુશાળ, શાંતસોળંતિકારું છું !
ભાવાર્થ–આ સંસારરૂપ સાગરનેવિષે ભમતા એવા સર્વ જીએ અનંતીવાર દ્રવ્યલિંગ ગ્રહણ કર્યા અને મૂક્યાં પણ મુક્તિ થઈ નહીં; કારણ કે સમ્યકત્વવિના દ્રવ્યલિંગ એકલું કશું કંઈ કરી શકતું નથી. જેથી કહ્યું છે કે દર્શનથી ભ્રષ્ટ થયો તે ભ્રષ્ટ થાજ.
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
જાણવા અને દર્શન થકી ભ્રષ્ટ થયેલાને નિર્વાણપદ નથી, ચારિત્રરહિત નિર્વાણુ પદ યામે છે. દન એટલે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરૂ અને શુદ્ધ ધર્મ, એની જેને પક્કી શ્રદ્ધા છે તે સમ્યગ્દની કહેવાય છે. વીતરાગ ભગવ ંતે ષડ્ દ્રષ્ય ભાખ્યાં છે, તેની સાતનચે તથા સપ્તભંગીએ કરી જે સદ્ગુણા તે રૂપ જે દર્શીન તે થકી રહિત મનુષ્યા માક્ષ પામતા નથી, મિથ્યાત્વથી હું ચેતન ! તું ચાર ગતિમાં રખડે છે, માટે તું જિનેશ્વર પ્રરૂપિત ભાવની સહૃા રાખ. કેટલાક જીવા ધર્મ સમજ્યા એવુ નામ ધરાવીને નિરપેક્ષભાવે દેવી અને જક્ષ વગેરેની માનતા માને છે, તેને પૂજે છે, કોલેરા વગેરે રાગા થાય છે ત્યારે જાણે છે કે એ તે માતાનેા કે પ થયા, માટે હવન-હેામ કરે, પણ જાણતા નથી કે માતાને કૈાપ કરવાનું શું કારણ ? શું તમાએ તેને ગાળા દીધી હતી ? મગર તે કાંઈ બગાડયું હતું? વળી જે પુરૂષા હવન હેામ કરતા કરતાં મરી જાય છે, તેના ઉપર શુ માતાના કાપ થાય છે ? વાહરે વાહ ! વળી કહેવાનુ કે કાઇ માણસ માતા મેલડી અને જોગીણીની ઉપાસના કરતા હાય તેને તે કાલેરા વગેરે રાગા ન થવા જોઈએ પણ થતા દેખવામાં આવે છે, માટે મરણ માગળ કાઇનુ જોર ચાલતુ નથી. અરે ભાઇ ! તે માતા જોગિણી વગેરેને પણ મરણ છે, તેને પણ આયુષ્ય પુરૂં થાય છે ત્યારે મરવું પડે છે, માટે હે ભવ્ય જીવેા !! તમેા ક્દમાં સાઇજો દેવ ગુરૂની શ્રદ્ધા નહીં રાખશે તેા અનંતકાળ સસારમાં રખડશે. તમારે એક દિવસ તે મરવુ જ છે, તે શું નથી જાણતા માટે તેના ભય રાખ્યા શા કામમાં આવવાને છે; વળી જે માતા, મેલડી અને જોગિણીના હવન–હામને માનતા નથી અને તેના કરનારને અટકાવે છે, તેમની નિદા કરે છે તેને કેમ માતા રાગ ઉત્પન્ન કરતી નથી ? હે ભવ્ય જીવા ! જયાં સુધી આયુષ્યની મર્યાદા છે, ત્યાં સુધી કાઇનાથી કઈ થવાનું નથી, જુઓ યશોધરનું ચરિત્ર, તેણે લેાટના કુકડા બનાવેલા હતા તેના ભક્ષણથી કેટલા ભવ રખડવા પડયા છે. તે જરા વાંચી
For Private And Personal Use Only
se
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
ધ્યાન વિચાર.
વિચારો, તેને કેવાં કેવાં દુ:ખ પડ્યાં છે, અને કેવા કેવા ખરામ અવતાર માન્યા છે તે વાંચવાથી માલુમ પડશે. જે વીતરાગ ભગવ’તથી નથી ખન્યું તે ખીજાથી કેમ બની શકે ? તે જરા વિચાર, સારાંશ કે શંકા, કખાને જીન વચનમાં કરવી નહીં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सव्वाईं जिणेसर भासिंचाई, वयणाई ननहाहुति; ફઅનુદિનસમો, સમર્ત્તનિષદંતક્સ ! ? ||
જીનેશ્વરે કહેલાં સર્વ વચના સત્ય છે, અન્યથા નથી. એવી જેના મનમાં નિશ્ચલ બુદ્ધિ છે તેનુ નિશ્ચલ સમકિત જાણવું. ઘણું શુ કહેવુ ! હે ભવ્ય જીવે ? આ પાંચમ કાલમાં કુગુરૂએ ધર્મ એવુ નામ ધરાવી બીચારા જીવાને ઠંગે છે અને ચારગતિમાં રખડાવે છે, વળી વીરશાસનમાં પણ નિન્દ્વવમતિયા વગેરે પણ ભગવાનના વચનથકી વિપરીત પ્રરૂપણા કરનારા જાણવા, અને તેમની સંગ તિથી ખેાધિમીજનો નાશ થાય છે અને કદાચિત્ સમકિત પ્રાપ્ત થયુ હાય તા પણ તેના નાશ થાય છે. માટે હું ભવ્યજીવા ! સુગુરૂના સંગકા અને જ્ઞાનાભ્યાસ ખૂમ કરેા કે જેથી સત્ય સ્વરૂપ માલુમ પડે, વીતરાગ ભગવતે કહેલાં વચન સત્ય છે એવું તમે હૃદયમાં ધારણ કરે. એમ કરવાથી આત્મા અનંત સુખ પામશે. વીતરાગ ભગવતે કહેલ સચમ મામાં પ્રવર્તન કરવું. હાલ ખકુશ અને કુશીલચારિત્ર છે, અને સાધુ આદિ ચતુર્વિધ સ’ધ છે એમ શ્રદ્ધા કરવી.
૧૨ ભાવના.
ધમ કથાના કહેનારા અરિહંત છે, એની ભાવના લખીએ છીએ. જે પુરૂષ પરહિત કરવામાં ઉદ્યમી છે, તથા વીતરાગ છે, તે કદાપિ કાઇ પણ સ્થળે અસત્ય કથન કરતા નથી. વળી વાતરોગ ભગવાન અઢાર દોષ રહિત છે, તે જણાવે છે,
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
अन्नाण कोहमय माण, लोहमायारइअरइश्र, निद्दासोग वियणाई, चोरियामच्छर भयोंई ॥ १ ॥ पाणिवहपेमकीडा, पसंगहासाय ए दोसा. अठारसविप्पणठ्ठा, नमामि देवायदेवत्तं
પ
॥ ૨॥
અજ્ઞાન, ક્રોધ, મદ, માન, લેાભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શાક, અસત્યવાદ, ચારી, મત્સર, ભય, હિંસા, પ્રેમ, ક્રીડા, હાસ્ય, એ અઢાર દોષરહિત વીતરાગ દેવ છે, તેને હું નમું છું.
એ અઢાર દોષ રાહત જે દેવ છે, તેને કદાપિ કાલે જૂહુ એલવાનુ કારણ નથી; જેને અનત કેવલ જ્ઞાન પ્રગટ થયું છે તેને પોતાના જ્ઞાનનાં જે જે પદાર્થ ભાસ્યા તેને તે પ્રમાણે કહ્યા છે. તે પક્ષપાત રહિત છે, કદાગ્રહ રહિત છે. તેમને જૂહુ બાલવાનુ કાઇ પણ કારણુ નથી, તેઓ સત્ય ધર્મ કહી શકે છે. ખીજા રાગી, દ્વેષી, કદાગ્રહી, અને કપટી, સત્યધર્મ કથન કરી શકતા નથી. જે ભગવંતે પ્રરૂપેલા ધર્માંને આદરી કરી ભુવી જીવ, સંસાર સમુદ્રને તરી મુક્તિ સુખ પામે છે તે ભગવતના અનડુ૪ ઉપકાર છે.
For Private And Personal Use Only
કુતીથિએનાં વચન સર્વે, સદ્ગતિનાં વૈરી છે; કારણકે યજ્ઞા દિક પશુવધરૂપ હિંસા કરવાથી કલ ંકિત છે, પૂર્વાપરિવરાધી છે, નિર ક ગ પાષ્ટક બહુ વચના છે. તે કારણથી મિથ્યાત્વીએ જેને ધર્મ કહે છે તે ધર્માભાસ છે, ખાટા છે, અને તેનાથી કંઇ મેાક્ષ મળતા નથી અને અનંતસંસાર રખડવું પડે છે. મિથ્યાત્વીએ આ સંસારમાં મિથ્યાત્વ રૂપ યજ્ઞમાં મુગ્ધ પશુઓને હામી દે છે, તેથી તે દ્રવ્યથી અને ભાવથી એમ મેથી હિંસક છે, ઉત્તમ કુળ, ચક્ર વી, વાસુદેવ અને ઇંદ્રની પદવી પામવી તે પણ જૈનધમ ના પસાય છે. જેને કેાઇ મિત્ર નથી, ખન્ધુ નથી, નાથ નથી, જે રાણીને વૈદ્ય નથી, જેની પાસે ધન નથી, તેમજ જેનામાં ગુણ નથી, તે સર્વાંના બંધુ,
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ધ્યાન વિચાર. મિત્ર, નાથ, વૈદ્ય તથા ગુણને નિધાન જૈનધર્મ છે. વીતરાગભગવંતે કહેલે ધર્મ સત્ય છે, એમ જે ધારે છે તે જીવ શિવસંપદા પામે છે. એ પ્રમાણે બાર ભાવના ભાવતાં ઘણું કર્મ આપે છે અને આત્માભિ. મુખ થવાય છે, ઇતિ બાર ભાવના સંપૂર્ણ.
વળી તે ધ્યાન પાયામાં ચાર ભાવના ભાવવી તે બતાવે છે. ૧ જ્ઞાન ભાવના, ૨ દર્શન ભાવના, ૩ ચારિત્ર ભાવના, અને ૪ વૈરાગ્ય ભાવના.
જ્ઞાન ભાવનાથકી આત્મ સ્વરૂપમાં રમણતા-સ્થિરપણું પ્રાપ્ત થાય છે, મિથ્યાત્વરૂપ અંધકાર દૂર થાય છે, અને પરવસ્તુ સાચી ભાસતી નથી.
દર્શન ભાવનાથકી મંત્ર, તંત્ર અને પારદર્શનીય ચમત્કાર દેખી મોહ થતું નથી. જણાય છે કે દશ્ય સર્વ પુદ્ગલ બાજી છે; એમાં આત્મીય કંઈ નથી.
ચારિત્ર ભાવનાથકી પૂર્વકૃતકને નાશ થાય છે અને નવાં કમ સેકાય છે.
વૈરાગ્ય ભાવના થકી તીવ્ર કર્મ પણ નાશ પામે છે, ઉદાસીનતા પ્રગટે છે, સંસાર અસાર લાગે છે. સ્ત્રી, પુત્ર, ધન, અને કુટુમ્બ, પ્રમુખ વસ્તુ ઉપર રાગ થતો નથી. આ ચાર ભાવના ભાવવાની તીર્થંકર મહારાજે આજ્ઞા કરેલી છે અને તેથી ધયાનમાં સ્થિરપણું થાય છે. મનરૂપી માંકડું આ ચાર ભાવનાથી વશ થઈ શકે છે. મન જીતવું અતિકઠીણ છે. યુદ્ધમાં લાખેગમે સન્યને જે પુરૂષ જીતી શકે છે તે પુરૂષ પણ મનરૂપી માંકડાને વશ કરી શકતો નથી. વળી મનને વ્યાપાર માટે છે કે, જે વ્યાપારથકી સાતમી નરકમાં જવાય છે અને તેજ મનના ધર્મવ્યાપારથી મેક્ષમાં જઈ શકીએ છીએ. કહ્યું છે કે –
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધ્યાન વિચાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયા.
मणवावारो गरुप्रो, मणवावारो जिणेहिं पन्नत्तो,
जो ने समाए । अवामुखं पराणे ॥ १ ॥
વળી કહ્યું છે કેઃ—
ગાથા.
मण मरणे इंदियमरणं । इंदिय मरणेण मरंति कम्माई મરો ખુલ્લો, તેમા મમારાં વિંતિ શા
For Private And Personal Use Only
૫૩
ભાવા-મનને મારવાથી એટલે મનમાં ઉઠતા એવા સર્ક ૯૫ વિકલ્પના રાધ કરવાથી ઇંદ્રિયા મરે છે, સારાંશ કે ઇંદ્રિયા સ્વયમેવ શાંત થાય છે, અને ઇંદ્રિયા શાંત થવાથી કર્મીના નાશ થાય છે, મને નવાં કમ આવતાં અટકાય છે, એમ સમ્યક્ રીતે કર્મના નાશ થવાથી મેાક્ષગતિ પ્રાપ્ત થાય છે. માટે ધ્યાનની ઇચ્છાવાળા પુરૂષે પહેલું મનને જીતવું જોઇએ. ધ્યાન કરનાર પુરૂષ કાઇના શબ્દ સ ંભળાય નહીં એવી એકાંત જગ્યાએ બેસવુ, વૈરાગ્યે કરી મનને વશ કરવુ. જે પુરૂષનું મન વશ નથી તે ધ્યાન કરવા શી રીતે સમર્થ થાય ? અને ધ્યાનદશા વિના મુક્તિ શી રીતે મળે ? માટે ધ્યાન કરનારાએ ચિત્તનિરાધ કરવા, જે જે પુદ્ગલ સબંધી પદાર્થ દેખવામાં આવે છે તે ઉપર માઠુ રાખવા નહીં. અલ્પાહારી હાય, સ્ત્રીસગ રહિત હાય, ખટપટી ન હાય, ક્રોધી ન હાય; રાગી ન હાય, અસત્યવક્તા ન હાય, જ્ઞાની હાય, ઉદાસીન વૃત્તિવાળા હાય, શરીર ઉપર પણ જેને મમતા ન હાય, આહાર ઉપર પણ આસક્તિ ન હાય, સ ંતુષ્ટ ચિત્તવાળા હાય, કપટી ન હાય, નિદક ન હોય, યશની ઇચ્છાવાળા ન હાય, માન અને અપ
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
ધ્યાન વિચાર.
માનને સમ ગણવાવાળા હાય, પોતાના શિષ્ય તથા પારકાના શિષ્ય ઉપર સમભાવવાળા હાય, ભાગી ન હોય, સંસારના ભયવાળે! હાય, આ શરીરને ક્ષણભંગુર જાણુતા હાય, હઠવાદી ન હોય, અને વીતરાગ વચનાનુસારે ચાલનારા હાય, તે પુરૂષ ધર્મ ધ્યાન અને શુક્લધ્યાન ક્યાયી શકે છે.
રેચક, પૂરક, અને કુંભકરૂપ પ્રાણાયામ જે અજ્ઞાનીએ કરે છે, અને સમાધિ લગાવે છે, તેતેા હુઠ સમાધિ જાણવી. જીવાદિ નવતત્ત્વ તથા ષટ્ટુન્ય, સાતનય, સપ્તભંગી, અને નિક્ષેપ, ઇત્યાદિ જીનમતના જાણકાર એવા પ્રાણાયામ વગેરે કર્યા વિના ધ ધ્યાન વિગેરે ધ્યાવે છે તે સહજ સમાધિ જાણવી, અને તેથી મુક્તિ પ્રાપ્ત થાય છે; પણ જીનવચનને જાણ્યા વિના જે પુરૂષ હુઠ સમાધિ કરે છે તેમની મુકિત શી રીતે થાય ? સહજ સમાધિ વિના લાખાવાર ઠુઠ સમાધિ કરવાથી મુકિત પ્રાપ્ત થઈ શકતી નથી. સાપેક્ષાએ સહુજ સમાધિ પૂર્વક હુઠ સમાધિની સફળતા છે. જૈનપ્રક્રિયાના અનુ સારે હુઠ સમાધિ કરવી જોઇએ. હઠ સમાધિમાં કષ્ટના પાર નથી. હુડ સમાધિથી કેટલીક પાગલિક ૠદ્ધિ સિદ્ધિ પ્રગટ થાય છે, પણ આત્મ ઋદ્ધિ પ્રાપ્ત થતી નથી. હવે ધ્યાનના ચાર પાયા બતાવવામાં આવે છે. શાશ્વતધ્યાન વિના અનત સુખમય દશા પામી શકાતી નથી.
ધ્યાની પુરૂષાએ જે ઠેકાણે રહેવાથી પેાતાને ધ્યાનમાં લાભ થાય તે ઠેકાણે રહેવુ. જે રાત્રી, દિવસ, પહેાર અને ઘડી, ધ્યાનમાં ગઇ તે લેખે છે, તે વેળા ધન્ય કરી માનવી. વાચના, પૃચ્છના, પરાવના, અનુપ્રેક્ષા અને ધર્મ કથા લક્ષણરૂપ સ્વાધ્યાય છે તે ધ્યાનમાં લખનભૂત છે, માટે તેની પણ આવશ્યકતા છે. એમ અન્ ભગવાન કહે છે. આ પંચમકાળમાં કૈાઇ વિશિષ્ટ જ્ઞાનવ ત નથી. સંશય નાશ કરનાર જ્ઞાનીઓને અભાવ થવાથી જીનેશ્વરે કથન કરેલા સૂક્ષ્મભેદની સમજણુ મને યથાર્થ પડતી નથી, પરંતુ રાગ
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
૫૫
અને દ્વેષ રહિત વીતરાગ ભગવંતે કેવલજ્ઞાનવડે જે જે વસ્તુનું કથન કર્યું છે તે સત્ય છે, એકાંત હિતકારક છે, તે પ્રમાણે વર્તવાથી ભવને નાશ થાય છે, એમ ચિંતવવું તે આજ્ઞાવિચય નામને પહેલે પાયે જાણ
હવે અપાયરિચય નામને બીજે પાયે કહે છે.
મિથ્યાત્વ, અવિરતિ, ક્રોધ, માન, માયા, લોભ અને મનવચન કાયાના સાવદ્ય ગરૂપ આસ્રવ છે, તેનાથી આ લોકમાં અને પરલોકમાં ઘણું દુ:ખ ભેગવવાં પડે છે. તે મહાદુઃખના હેતુ છે, હે ચેતન તું હવે જાણે છે કે એ આસવ પુદગલ છે, અનાદિકાલથી આત્માની સાથે લાગેલું છે, તું એનાથી ન્યારે છે, એ પુદ્ગલને સ્વભાવ જડ છે. તું તે ચેતન છે, તું અનંત જ્ઞાનમય છે, અનંતદર્શન અને અનંત ચારિત્રમયનું છે, તું શુદ્ધ છે, બુદ્ધ છે, અવિનાશી છે, અજ છે, અનાદિ, અનંત, અક્ષય, અક્ષર, અક્ષર, અચલ, અકલ, અગમ્ય, અનામી, અકર્મા, અને અબંધક છે, અનુદય છે, અનુદરિક છે, અભેગી, અરેગી, અશોકી, અગી, અલેશી, અકષાયી, અવેદી, અછેદી, અભેદી અને અખેદી છે. અશરીરી, અનાહારી છે. અવ્યાબાધ અનવગાહી છે, અગુરૂ લઘુ છે, અપરિણામી, અતિંદ્રિય, અપ્રાણી, અની, અસંસારી, અમેહી, અમલ, અચલ, અપરંપાર છે, અનાસવ છે, અલખ છે, અસંગી છે, અમૂર્ત છે, સ્વભાવરમણીય છે, પરભાવ ત્યાગી છે, અનાકાર છે, કાલોકજ્ઞાયક છે, એ શુદ્ધ ચિદાનંદ મારો આત્મા છે. એવું જે એકાગ્રતારૂપ તન્મયપણે પરિસુમન છે તેને અપાયવિચય નામને બીજે ધર્મધ્યાનનો પાયે કહે છે.
૩ વિપાક વિચય. ક્ષણે ક્ષણે કર્મફળને ઉદય જે અનેક તરેહને ઉત્પન્ન થાય છે તેનાથી સુખ દુઃખ જોગવતાં હર્ષક નહીં કરતાં વિચારવું
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
ધ્યાન વિચાર.
જે પૂર્વકૃત, કમ ના વિપાક છે, એવું જે ચિંતવન તેને વિપાકવિચય
કહે છે.
આ જીવ પર પુદ્ગલમાં રાચતા માચતા સમયે સમયે સાત વા આઠ ક ને ખાંધે છે, તે કર્મના બ ંધ, ચાર પ્રકારે છે. પ્રકૃતિમધ, સ્થિતિ બંધ, રસબંધ અને પ્રદેશ ધ, એમ ચારપ્રકારે બધ છે. તે ચાર પ્રકારે ખાંધેલા વિપાકાને હે જીવ! તારે અવશ્ય ભાગવવા પડશે. હસતાં હસતાં જે કમ બંધાય છે, તે રાતાં પણ છૂટતાં નથી. ખંધક કુમાર પૂર્વ ભવમાં છરીવતીકાીંબડાની ખાલ ઉતારીને રામ્યા. કે અહે મેં કેવી ચતુરાઇથી ખાલ ઉતારી, એમ રાચતાં બાંધેલાં કર્મ અવશ્ય તેમને લાગવવાં પડ્યાં. મહાવીર સ્વામી જે ચરમ તી કર મહારાજા તેમને પણ કાનમાં ગેાવાળે ખીલા માર્યા તે કાઢતાં તેમણે એવી રાડ પાડી કે જેથી ત્રણ ભુવન ગાજી ઉઠ્યાં, તેમને એવી એવી વેદનાઓ ભેગવવી પડી. મરીચીએ જાતિના મન્ન કર્યાં. તેથી તે મહાવીર સ્વામી નામના ચાવીશમા તીર્થં કર થયા, તાપણુ બ્રાહ્મણુના કુળમાં ઉપજવું પડયું; માટે હું ચેતન ! અંધ સમયે ચેત ! વિપાકના ઉદય આવે છે, ત્યારે કેમ હ~શેક કરે છે ? કર્મોના ઉદયથી માતા સ્ત્રી થાય છે, સ્રી માતા થાય છે. પિતા પુત્ર થાય છે અને પુત્ર શત્રુ થાય છે. કેાઇ રાજા થઈને કર્મના વિપાક ભાગવે છે, કેાઇ ચક્રવતી થઇને કર્મના વિપાક ભાગવે છે. કેાઇ ઇંદ્ર ચંદ્ર થઇને કના વિપાક ભાગવે છે. કોઇ ઢાર, જળચર અને ખેચર થઈને ક ના વિપાક ભાગવે છે, કોઇ ભાગી થઇને કર્મના વિપાક ભાગવે છે; કોઇ રાગી થઇને ક ના વિપાક ભાગવે છે. શુભ કર્મ આંધ્યુ હાય તા શુભવિપાક લેાગવે છે, તેથી કાંઈક શાતા જીવને થાય છે; અશુભ કર્મ બાંધ્યુ હાય તે અશુભ વિપાક જન્ય દુ:ખને જીવ ભાગવે છે. આ ચેતન, કમ ને વશ પડ્યો ચકા દુ:ખી થાય છે.
આત્માના જ્ઞાન ગુણ તે જ્ઞાનાવરણીય કર્મે દાખ્યા છે. માત્માના સામાન્ય ઉપયાગ રૂપ મન તદન ગુણ તે દનાવરણીયક્રમે
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર,
પ૭
દાખ્યો છે. આત્માને અવ્યાબાધ અનંત સુખમય ગુણ તે વેદનીય કમેં દાખે છે. આત્માને ક્ષાયિક સમકિત ગુણ તે મેહનીયક દાખે છે. આત્માને અક્ષયસ્થિતિરૂપ ગુણ આયુષ્યકર્મો દાખે છે. આત્માને અરૂપી ગુણ તે નામક દાખે છે, આત્માને અગુરુ લઘુ ગુણ તે ગેત્રમે આવે છે. આત્માને અનંતવીર્ય ગુણ તે અંતરાયકમેં રે છે, એમ આત્માના આઠ ગુણ તે આઠ કમે ફેક્યા છે. તેથી હે ચેતન ! અનંત શક્તિને ધણી છતાં તું રંક જે બની ગયો છે. એમ ચાર બંધના ભેદ વિચારતાં તથા બંધ ઉદય, ઉદીરણું અને સત્તા એ ચાર વિચાર કરતાં વિપાકવિચય ધર્મધ્યાન પ્રગટ થાય છે અને તેથી આત્માની શુદ્ધિ થાય છે,
૪ સંસ્થાન વિચય. આ લેક અનાદિ અનંત છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવ યુક્ત સર્વ પદાર્થ છે. ધર્માસ્તિકાય દ્રવ્ય, અસંખ્યાત પ્રદેશી ચાદ રાજ લેકમાં વ્યાપી રહ્યું છે. સ્થિતિસહાયગુણયુત અધર્માસ્તિકાયદ્રવ્ય, અસં. ખ્યાતપ્રદેશી ચઉદરાજક વ્યાપી છે. આકાશાસ્તિકાય દ્રવ્ય, લોક અલક વ્યાપી છે. કાલના પ્રદેશ નથી, એ ઓપચારિક દ્રવ્ય છે. જીવના અસંખ્યાતા પ્રદેશ છે, અને તે કેવલજ્ઞાનની અપેક્ષાએ ચાદ રાજલક વ્યાપી છે. જીવ દ્રવ્ય અનંત છે. આંખની પાંપણેને એક વાળ લઈને તેને એવા સુકમ ખંડ કરીએ કે જેના એક ખંડના બે ખંડ ન થાય, એવા સૂક્ષ્મ વાળ ખંડ પ્રમાણે આકાશક્ષેત્ર લહીએ, એટલામાં આકાશરૂ૫ ક્ષેત્રમાં આકાશના અસંખ્યાતા પ્રદેશ રહ્યા છે, અને તેટલામાં ધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશ છે, તથા અધર્માસ્તિકાયના પણ અસંખ્યાતા પ્રદેશ રહ્યા છે, અને તેટલામાં નિગાદીઆ ગેલા પણ અસંખ્યાતા રહ્યા છે. તે સર્વ પડ્યા મૂકીને તે માંહેથી એક ગોળો લઈએ, તે એક ગાળામાં પણ અસંખ્યાત નિગેઇ રહી છે,
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
ધ્યાન વિચાર.
તે અસંખ્યાત નિગેાદ પડતી મૂકીને તે માંહેથી એક નિગેાદ લઇએ તે એક નિગેાદનેવિષે પણ અનંતા જીવા રહ્યા છે. અતીત કાળ તથા અનાગત કાળના સર્વ સમય તથા વર્તમાન કાળના એક સમય એ ત્રણે કાળના જેટલા સમય થાય તે સર્વેને અનંત ગુણા કરીએ તેટલા જીવ એક નિગેાદમાં રહ્યા છે. તે સ` જીવ પડયા મૂકીને તેમાંહેથી એક જીવ લઈએ તેા તે જીવના અસંખ્યાતા પ્રદેશ છે, એકેકા પ્રદેશે અનંતી કર્મીની વણા લાગી રહી છે. તે સકની વણાએ રહેવા દઈને તેમાંહેથી એક વણા લઇએ, તે એક વણામાં અનંતા પુદ્ગલ પરમાણુએ રહ્યા છે. એ પરમાણુ ભેળા થાય તેવારે ફ્રેંચણુક ખંધ કહેવાય છે, ત્રણ પરમાણુએ ભેળા થાય તેવારે ચણક ખંધ કહેવાય છે, એમ સ ંખ્યાતા પરમાણુ ભેળા થાય તેવારે સંખ્યાતાણુક ખંધ કહેવાય છે, અને અનન્તા પરમાણુ ભેળા થાય તેવારે અન તાણક ખંધ કહેવાય છે, એટલા પરમાણુઓના ખંધ થાય તે સ`ખધ, જીવને ગ્રહણ કરવા ચેાગ્ય નથી.
પરંતુ અભવ્ય રાશિના જીવા ચસ્માતેરમે ખેલે છે, તેથકી અન ંત ગુણાધિક પરમાણુએ જેવારે ભેળા થાય તેવારે એક દ્વારિક શરીરને લેવા ચેાગ્ય વ`ણા થાય છે અને તે આદારકની વણાથી પણ જેવારે અનંત ગુણાધિકમય દળીયાં ભેગાં થાય તેવારે એક વૈક્રિય શરીરને લેવા ચેાગ્ય વણા થાય છે અને, વળી વૈક્રિયવર્ગણાથી પણ અનંત ગુણાધિકમય દળીયાં જેવારે ભેળાં થાય છે, તેવારે તેજસ શરીરને લેવા ચેાગ્ય વણા થાય છે અને તેજસની વણાથી પણ જેવારે અનત ગુણાધિકમય દળીયાં ભેગાં થાય છે, ત્યારે એક ભાષાને લેવા ચેાગ્ય વણા થાય છે, તથા ભાષાની વાથી પણ મન ત ગુણાધિકમય દળીયાં જેવારે થાય છે, તેવારે એક શ્વાસેાશ્વાસને લેવા ચેાગ્ય વણા થાય છે, શ્વાસેાશ્વાસની વણાથી પણ અનંત ગુણાષિકમય ઢળીયાં જેવારે ભેગાં થાય છે તેવારે એક મનને લેવા ચાગ્ય
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
પટ
વર્ગણ થાય છે, મનની વર્ગણાથી પણ આઠગી કર્મ વગણ અનંત ગુણાધિક પરમાણુત્કંધવાળી જાણવી. એ રીતે જીવને અકેકે પ્રદેશ રાગ દ્વેષની ચિકાશે કરી કર્મની અનંતીવર્ગણાઓ લાગી રહી છે. આઠે વર્ગણાઓ છે તે જીવને અનાદિ કાળથી લાગી રહી છે.
દારિક, વૈક્રિય, આહારક, અને તેજસ એ ચાર વર્ગણ બાદર છે. તેમાં પાંચ વર્ણ, બે ગધ, પાંચ રસ અને આઠ સ્પર્શ એ વીશ ગુણ જાણવા, અને બાકીની ચાર વર્ગણ સૂક્ષમ છે, તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શ મળી સેળ ગુણ છે.
એક પરમાણમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ મળી પાંચ ગુણ છે, તે પરમાણુઓ સદા શાશ્વત અનંતાનંત છે, બાળ્યા બળે નહી, છેદ્યા છેદાય નહી. જેટલા છે તેટલાને તેટલા છે. વૈદરાજલક વ્યાપી છે. અકેક પરમાણુ એકેક વસ્તુમાં અનંતી અનંતીવાર પરિણમી ચૂક્યું, ત્યાં જે વસ્તુને પરિણમીને તે વસ્તુથી છુટયો તે વખતે તે વસ્તુના પર્યાયને વ્યય થયે અને બીજી વસ્તુમાં જઈ પરિણમે તેથી તે વસ્તુના પર્યાયને ઉત્પાદ છે, એમ અકેક પરમાણુ ઉત્પાદ અને વ્યયરૂપ પર્યાયપણે પલટયે તેમાં અનંતે કાલ ગમે છે. અને હજી અનંત કાળ જશે; પણ પરમાણુ તેમાં તેજ ધ્રુવપણે છે. એમ પાંચે દ્રવ્યમાં ઉત્પાદ વ્યય થઈ રહ્યો છે. તે દ્રવ્ય દ્રવ્યપણે ધ્રુવ છે, ચાદ રાજલોકના આકાશના સર્વપ્રદેશે આ
જીવે અનંતવાર અનંતરૂપે જન્મ મરણ કર્યા, વૈદરાજલક પણ તેને તેજ છે, અને જીવો પણ તેના તેજ છે.
ઉલેક, અધોલેક અને તોછલાકમાં જીવ, અનંતીવાર જઈ આવ્યું પણ જ્યાં સુધી કર્મ છે, ત્યાં સુધી ભમવાનું છે. જ્યારે કર્મને નાશ થશે, ત્યારે સિદ્ધશિલા ઉપર જે સિદ્ધક્ષેત્ર છે, ત્યાં જીવને રહેવાનું થશે, એ ચોથે સંસ્થાના વિચય નામને પાય જાણ.
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
હવે સંક્ષેપથકી ધર્મધ્યાનનું લક્ષણ કહે છે, કર્મરૂપી સમુદ્ર જે જન્મ જરા મરણરૂપીજકરી ભરેલું છે, તેમાં મોહરૂપી મોટા ભમરા પડી રહ્યા છે, અને કામરૂપી વડવાનલ અગ્નિ સળગી રહ્યો છે, અને તે કર્મરૂપી સમુદ્રમાં કષાયરૂપી ચાર પાતાળ કળશા છે, આશારૂપી મોટા વાયુ વાઈ રહ્યા છે, માઠા વિક૫સંકલ્પરૂપી કલેલ ઉછળી રહ્યા છે, કપટરૂપી મેટા મગરમચ્છ જ્યાં ત્યાં દોડાદોડી કરી રહ્યા છે, મિથ્યાત્વ, અવિરતિરૂપ જ્યાં મોટા ખડક લાગી રહ્યા છે. તૃષ્ણારૂપી ભરતી ઓટ જ્યાં થયા કરે છે, ભય અને શેકરૂપી પાણીની છોળો પર્વતને ભેદી નાંખે છે, ઉપર્યુક્ત કર્મરૂપી આ સંસાર સમુદ્ર છે. યાચનારૂપ સેવાલને સમૂહ જ્યાં ઘણે છે, દુખે કરીને પૂર્ણ થાય, એવું જે વિષય સુખ તે સમુદ્રને મધ્યભાગ છે. અજ્ઞાનરૂપી વાદળને અંધકાર ઘણે વ્યાપી રહ્યો છે, આપદારૂપી વીજળી પડવાને જ્યાં ઘણે ભય રહ્યો છે, એ જે સંસારસમુદ્ર તેને તરવાનો ઉપાય કહે છે.
સમકિતરૂપ દઢ બંધને બાંધેલું અને અઢાર હજાર શિલાંગ રથ તે રૂપી પાટીયાં જ્યાં જડેલાં છે એવું ચારિત્રરૂપ જે ઝહાજ છે, ત્યાં જ્ઞાનીરૂપ નિર્ધામક એ ઝહાજ ચલાવનાર છે. સંવરરૂપી કીચે કરી પાટીયાના આશ્રવરૂપ છિદ્રોને પૂર્યા છે, જ્યાં મને ગુણિરૂપ સુકાન છે, તે આચારરૂપ મંડપે કરીને દીપતું છે, અને સાતનયરૂપ સાત માળે કરી શોભતું એવું વહાણ છે, અને ઉત્સર્ગ અને અપવાદરૂપ જેને બે માર્ગ છે, એવા વહાણમાં શુદ્ધ અધ્યવસાય રૂપ ઘણુ બળવંત ચોદ્ધાઓ ચઢયા છે, વળી જ્યાં યોગરૂપ સ્તંભ છે, તે સ્તંભ ઉપર અધ્યાત્મરૂપ શઢ જ્યાં ચઢાવે છે, હવે એ શઢ રૂપી અધ્યાત્મજ્ઞાન થકી પ્રગટ થયે તારૂપ પવન, અનુકુળ વાતે થકો સંવેગરૂપવેગે કરીને ચારિત્રવહાણ ચાલ્યું જાય છે, તેમાં મહા મુનિરાજ બેઠા છે, તે મુનિરાજ મહા અદ્ધિના ઘણ છે, બાર ભાવના
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
૬૧
રૂપી પેટીએમાં જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ રત્ન ભરેલાં છે; એવા મુનીશ્વર ક રૂપસંસાર સમુદ્રમાં વહાણમાં બેઠા થકા ચાલ્યા જાય છે; હવે માક્ષરૂપી નગરે મુનીશ્વર રૂપ સાર્થવાહને જતા દેખીને સંસારમાં રહેલા માહરૂપ પ@િપતિએ મુનિરૂપ સા વાહને લુંટવાને વિચાર કર્યાં. તે મેહરૂપ પદ્ધિપતિ મહાબળવાન્ છે. ક્રોધાદિક ભિટ્ટના રાજા છે. ઇંદ્ર, ચંદ્ર અને નાગેન્દ્રસરખાપણ તેને જીતવા સમર્થ નથી, એવા બળવાન છે, તે મનમાં ઉદાસ થયા, અનેવિચાર કરવા લાગ્યા કે, આપણા સંસાર રૂપ નાટકના ઉચ્છેદ થાય છે, અને આપણી હિને નાશ થાય છે. એમ ઘણા શોકાતુર થઈને બેઠા. તેના મનમાં એવે વિચાર થયા કે બેશી રહેતાં કઇ થવાનું નથી, ઉદ્યમ કરૂ, અને એ સર્વ ઋદ્ધિ લુંટી લઇ આવુ. એમ વિચારી પેાતાના દુોન નામના જે ખલાસી તેને તેડાવી કહ્યું કે-આપણુ દુર્બુદ્ધિ નામે વહાણુ તૈયાર કરો, અને દુષ્ટાચાર પ્રમુખ ઝહાજ છે તે સર્વ તૈયાર કરેા, પશ્ચાતુ રાગ અને દ્વેષરૂપ યાદ્ધાઓને કહ્યુ કે આપ આપણી સેના લઇને તૈયાર થાએ; સસુભટાને સજ્જ કરી તે યેદ્ધાએ વહાણમાં બેઠા. ઝપાટા બંધ ભવસમુદ્રમાં તે વહાણુ ચાલવા લાગ્યું, ચાલતાં ચાલતાં લડાઇની જગ્યા ઉપર આવ્યું, તે વારે ધર્મરાજાના સુભટા જે ચારિત્ર રૂપ વહાણુને વિષે સ્થિરતા રૂપ મંડળમાં બેઠા હતા, તેમણે મેહ રાજાનું સૈન્ય દીઠું, દેખીને તુરત ઉઠી સજ્જ થઇને રણમંડપ ભૂમિપર આવ્યા.
તત્ત્વ ચિંતા-ઉપયોગ રૂપ જે વહાણુ તે લઈને સજજ થયા પછી મેહરાજા સાથે મહામાંહે યુદ્ધ કરવા લાગ્યા, સમ્યગ્ દર્શન પ્રધાને મિથ્યાત્વ પ્રધાનને અત દશાએ પહેાંચાડ્યો. ઉપશમ નામના સુભટે કષાયાદિ ચારટાઓને હરાવી નસાડી મૂક્યા. શીયલ સુભટે કંપ ચારને જીત્યા. વૈરાગ્ય સુભટે હાસ્યાદિ ષઽપુને જીત્યા. શ્રુતજ્ઞાન તથા ચેાગાદિ સુભટેનિદ્રાવિકથાદિ સુભટાની ખાખાવીખી કરી નાંખી.
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
ઇંદ્રિયનિગ્રહ સુભટે અસંયમ રને હ. ધર્મધ્યાન ને શુકલધ્યાન એ બે સુભટેએ આર્તધ્યાન અને રેદ્રધ્યાન એ બે સુભટને હણ્યા. ક્ષપશદ્ધાએ દર્શનાવરણ શત્રુને હ. વળી અશાતારૂપ મેહરાજાનું સૈન્ય તે પુણ્યઉદયદ્ધાના બળથી નાડું. હવે આવી દશા દેખીને દ્રવ્ય સ્વરૂપ હાથી ઉપર બેસી, રાગરૂપ પુત્રે કરી સહિત મહારાજા લડાઈ કરવા પિતે આવ્યા, ત્યારે ધર્મરાજા, શ્રદ્ધારૂપ અષ્ટાપદવાહન ઉપર બેસીને જ્ઞાનરૂપપુત્ર સહિત ચો, અને મહારાજાને સહેજમાં હયે, મેહરાજાના સર્વ સૈન્યનું નિકંદન કર્યું. તેવારે મુનિ મહારાજે મહા આનંદને પ્રાપ્ત કર્યો. ધર્મરાજાના પસાયથી પિતાનું ઈષ્ટ કાર્ય સર્યું. તે વારે તે મુનીશ્વર મહા વ્યવસાયી થયા. કોઈ રીતને તેમને ભય રહ્યો નહીં, અને ચારે દિશાએ વેપાર કરવા લાગ્યા.
એવી રીતે પોતાના મનની અંદર બન્ને સૈન્યનું સ્વરૂપ વિચારવું. અત્ર બહારને કોઈ ચોર નથી, તેમ રાજા પણ કોઈ નથી. સ્વસ્વરૂપાનુયાયીપણે પ્રવતે તો ધર્મરાજાના પક્ષની છત સમજવી, અને પરાનુયાયીપણે પ્રવર્તે તે મહારાજાના પક્ષની છત સમજવી; એમ પિતાના અંતરમાં બન્ને સ્વરૂપ વિચારવાનાં છે. એ ધર્મધ્યાન ચોથા ગુણ ઠાણાથી તે સાતમાં ગુણઠાણા સુધી હોય છે. જે થે ગુણ ઠાણે ધર્મધ્યાન ન હોય તો સમકિત રહે નહીં. આઠમાં ગુણ ઠાણાથી શુકલધ્યાનને પ્રારંભ થાય છે.
એ ધર્મધ્યાનની ભાવનાઓ ચાર છે. ૧ મૈત્રી ભાવના ૨ પ્રદ ભાવના, ૩ કારૂણ્ય ભાવના, ૪ અને માધ્યઐભાવના. એ ચાર ભાવના છે.
મૈત્રી ભાવના–એટલે સર્વ જીવ સાથે મિત્રતા ચિતવવી તેને મૈત્રી ભાવના કહે છે. મિત્ર પોતાના મિત્રનું જેમ ભલું કરવા ચાહે છે, તેમ સર્વ જીવનું ભલું ચિંતવવું. સત્તાએ સર્વજ સરખા છે, સજાતીય છે, કે આપણે શત્રુનથી, અને કેઈ મિત્ર નથી. કમ એજ
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
શત્રુ છે. પણ પ્રતિ શરીર ભિન્ન એવા છે તે શત્રુ નથી. તેઓ બીચારા કર્મના વશ પડ્યા છે તેથી બીજાનું ભંડું કરવા ચાહે છે, પણ કર્મ રહિત નિર્મળ હોત તે કદિ કેઈનું ભૂંડું કરવા ઈચ્છતા નહીં. જેમ સિદ્ધના જીવે કર્મ રહિત છે, તેથી તેઓ કોઈનું ભૂંડું કરવા તે સમર્થ થતા નથી, તેમ સર્વ છે કેઈનું ભૂંડું કરવા સમર્થ નથી. સુખ દુઃખ કરનાર કર્મ છે, કર્મ એ મહાવેરી છે. સર્વજી જ્ઞાન દર્શન અને ચારિત્રે કરી એક સરખા છે, માટે સર્વજીનું હિત થાય તેમ ચિંતવવું. સર્વ જી ધર્મ પામે તે સારૂં, એવી જે ચિંતવના તે મૈત્રી ભાવના જાણવી.
૨ પ્રમોદભાવના-ગુણન્યાયી ધમીઓને દેખી મહા હર્ષ પામે, ગુણવંતને દેખીને ગુણદષ્ટિધારક વિચારે કે તે મહાજ્ઞાની ગુણ છે, જે જે ધમી જી હોય તેને દેખી તેને આનંદાશ્ર આવે, વળી મહામુનિના મેળાપથી હર્ષ પામે અને મનમાં વિચારે કે, અહીં મારાં ધન્ય ભાગ્ય કે કૃપા સમુદ્ર, ક્ષમાભંડાર, મહામુનીશ્વરનાં દર્શન થયાં. અહા ! હું તેમની સેવા કરીશ. મારાં સર્વ પાપ જશે, વળી તે ગુરૂ અનંત ગુણના ધણું છે, મોક્ષ સુખના દાતાર છે, મોક્ષ માર્ગના સાર્થવાહ છે. તત્વ ભેગી છે, પરભાવ ત્યાગી છે, સ્વભાવ પ્રમાણે છે. અજ્ઞાની છોને જ્ઞાનરૂપ ચક્ષુના દેનાર, દુર્ગતિ પડતા પ્રાણીને વારનાર, સુગતિ પહોંચાડનાર, જ્ઞાની, દયાની, મૈની, વૈરાગી અને ત્યાગી એવા મુનીશ્વર મહારાજાનાં દર્શન થયાં તે મારૂં મેટું ભાગ્ય જાણવું. વળી ગુરૂ મહારાજાના ઉપકારનું ઓશીંગણ કોઈપણ રીતે થઈ શકાય નહીં, તેવા ગુરૂ છે. અહે! ધન્ય ઘડી આજ, ધન્ય દિવસ આજન, આજ હું કૃતાર્થ થયો, આજ મને સ્યાદ્વાદધર્મ સાંભળવાનો વેગ મળે એમ ચિંતવે. જ્યાં આત્મ સ્વરૂપની વાતો થઈ રહી છે, ત્યાં પણ ઘણે આનંદ માને, વળી ગુરૂ આદિકના મળવાથકી વિચારે જે આજ મને ચિંતામણિ રત કેટકેટી મળ્યાં. સાધમી ભાઈને પણ દેખી મિરાજી ખડી થાય. એ રીતે બીજી પ્રમોદ ભાવના કહી.
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર,
હવે ત્રીજી કાર્યભાવના કહે છે. સર્વ જીવ ઉપર દયા રાખવી. અહે ! આ જીવ કયારે ધર્મ પામશે. દયા બે પ્રકારની છે. દ્રવ્યદયા અને બીજી ભાવદયા. તેમાં જીવના દશ પ્રાણનું રક્ષણ કરવું તે દ્રવ્ય દયા છે અને તે જીવને વીતરાગ ધર્મની પ્રાપ્તિ કરાવવી, ધર્મની ઓળખાણ કરાવવી તે ભાવ દયા છે. વીતરાગ ભગવંતે આઠ પ્રકારની જીઉપર દયા ચિંતવવાની કહી છે. પણ આ ઠેકાણે ગ્રંથ ગારવ થાય માટે લખી નથી,
- હવે ચેથી મધ્યસ્થભાવના કહે છે.
મધ્યસ્થ દૃષ્ટિથી સર્વ જીવોને દેખવા તથા મધ્યસ્થ દૃષ્ટિથી તવા દિકની તથા ધર્મની પરીક્ષા કરવી. મિથ્યાત્વી, અને જીવઘાતી પ્રાણું એને દેખી તેમના ઉપર કોધ કરે નહિ, મનમાં ચિંતવવું કે, એ બીચારાજીવ કર્મના ગે એવા થયા છે, પણ કર્મને નાશ થયે છતે એ જીવ શુદ્ધ સ્વરૂ ૫ રમણ થશે. કોના ઉપર ઠેષ કરે? અને કેના ઉપર રાગ કરવો ? ઈત્યાદિ ચિંતવવું તેને માધ્યસ્થ ભાવના કહે છે.
માધ્યસ્થ ભાવથી રાગ દ્વેષની પરિણતિ મન્દ પડે છે, અને સર્વત્ર ન્યાયષ્ટિથી સત્ય દેખી શકાય છે.
હવે શુકલધ્યાનનું સ્વરૂપ કહે છે. શુકલ ધ્યાનના ચાર પાયા છે, ૧ પૃથકત્વ વિતક સપ્રવિચાર, ૨ એકત્વવિતર્ક અપ્રવિચાર, ૩ સૂક્ષ્મકિયા અપ્રતિપાતિક ઉચ્છિન્ન કિયા અનિવૃત્તિ. આ ચાર પાયાનું તત્વાર્થસૂત્ર, સમ્મતિતર્ક અને ગશાસ્ત્ર વગેરેમાં વિશેષતઃ સ્વરૂપ પ્રતિપાદન કર્યું છે.
૧ પ્રથમ પાયામાં પૃથકપણે દ્રવ્ય ગુણ અને પર્યાયનું કૃત જ્ઞાનના આલંબનવડે એક ચિંતવ્યા પછી અન્ય એમ વિકલ્પ સહિત ધ્યાન કરવામાં આવે છે.
૨ બીજા પાયામાં દ્રવ્ય ગુણ પર્યાયની એકતા કરી શ્રુત જ્ઞાનના
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર. આલંબનવડે વિકલ્પરહિત વિર્ય ઉપગની એકાગ્રતાએ ધ્યાન કરાય છે.
એ બે પાયામાં શ્રુતજ્ઞાનાલંબી પાડ્યું છે, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનના ઉપયોગમાં વર્તતે કઈ જીવ ધર્મધ્યાન અને શુકલધ્યાન કરી શકે નહીં. બીજા પાયાના સ્થાનથી આત્મા, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અન્તરાય, એ ચાર ઘાતી કર્મને ક્ષય કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે.
૩ ત્રીજા સૂક્ષમ અપ્રતિપાતિ નામના ધ્યાનમાં કેવલજ્ઞાની સૂક્ષમ મન, વચન અને કાયાના વેગને રૂંધે છે, શેલેથી કરણ કરે છે અને અપ્રતિપાતિ નિર્મળ અચલતા રૂપ પરિણામને પામે છે.
૪ ઉછિન્ન ક્રિયાનુવૃત્તિ નામના ચોથા પાયામાં યોગ નિરોધ કર્યા પછી બાકી રહેલી તેર પ્રકૃતિ ખપાવે છે, અકર્મા થાય છે, સર્વપદગલિકક્રિયાથી રહિત થાય છે, સર્વક્રિયાને ઉચછેદ કરી, અક્રિય બને છે અને એક સમયમાં સિદ્ધસ્થાનમાં જઈ સાદિઅનંતમા ભાગે રહે છે. ત્યાંથી કદી સંસારમાં પાછો આવતો નથી. પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર પ્રકારનું ધ્યાન કરવાથી આત્મા પિતાના અનંત સદગુણેને પ્રગટ કરી પરમાત્મપદ પામે છે. અરિહંતાદિપદદ્વારા ધ્યાન ધરવું, શરીરરૂપ પિંડમાં રહેલા આત્માનું ધ્યાન ધરવું, કર્મરૂપી છે, તેની સાથે રહેલા આત્માના સ્વરૂપને વિચાર કર, કર્મ રૂપી છે તેનાથી ભિન્ન આત્મા અરૂપી છે. તે અરૂપી આત્માનું ધ્યાન ધરવું, ઈત્યાદિ અનેક પ્રકારના થાનવડે આત્મા, સકલ કર્મનો ક્ષય કરીને અનંત શક્તિ મેળવી સિદ્ધ પરમાત્મા બને છે. ભૂતકાળમાં અનંત જી ધ્યાનના પ્રતાપે મુક્તિ પામ્યા, અને ભવિષ્યમાં પામશે.
इत्येवं ॐ अहमहावीर शान्तिः ३
– @ @ –
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
अन्त्यमङ्गलम्.
or
धर्मध्यानप्रभावथी, कर्मकलङ्कविनाश; शुकलध्यान प्रभावथी, मुक्तिपुरीमा वास. सप्तभंगीने सातनय-, चारनिक्षेपा सार; गुरुगमथी मन धारतां, पामे भवजलपार. द्रव्य गुण पर्यायने, सम्यग् ध्यावे जीव; निश्चयने व्यवहारथी, करतां पामे शिव.
ओगणिश अठावनना, चैत्र शुक्ल सुखकार; प्रतिपदादिन पूर्ण ग्रन्थ,-करता हर्ष अपार. नगर पादरा शोभतुं, शान्तिनाथ सुखकार; वकील मोहनलालभाई, विज्ञप्ति करनार. विज्ञप्तिथी ए रच्या, नरनारी सुखकार; योग्य जीवने सम्पजे, ध्यान सदा हितकार.
आगम समुद्र अपार छे, कोइक पामे पार; श्रुतबिन्दु अमृततणा, सर्वरोग हरनार. गुरुसुखसागरप्रेमथी, नाठा सघळा क्लेश; बुद्धिसागरप्रेमयी, रचतां शांति हमेश.
क्रियाद्धारक श्रीनेमसागरजी तच्छिष्य चारित्र चूडामणि श्रीरविसागरजी तच्छिष्य शान्तमूर्ति श्रीसुखसागरजी तच्छिष्य श्रीबुद्धिसागररचित ध्यानविचारमन्यः समाप्त० ॐ शांतिः ३ સંવત ૧૯૫૮ ચૈત્ર સુદિ ૧ લેખક-મુનિ બુદ્ધિસાગરસૂરિ. भु. ५॥६२. )
ur
१
॥
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ. [ સ્થાપન-જ્ઞાનપંચમી-વીર સંવત્ ૨૪૩૫ ] જે તમારે તત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંત, સરલ અને પ્રિય શૈલીમાં સમજવા હેય અને પિતાનું હૃદય નિર્મળ બનાવવું હોય,
તે મંડળ તરફથી પ્રગટ થયેલ – શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચે.
મજકુર ગ્રન્થમાળામાં પ્રગટ થયેલ ગ્રન્થને વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણીએ ચઢાવે. ઉત્તમ ગ્રન્થ એજ અપૂર્વ સત્સંગ છે. ખચીત આ ગ્રન્થના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશે–આચાર્યશ્રીની લેખનશૈલી–મધ્યસ્થ દષ્ટિવાળી રહેવાથી, દરેક ધર્માવલંબીએ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સંબંધી વિવેચન મુખ્ય છે.
વૈરાગ્ય, ઉપદેશક અને બેધક, પદે–ભજન-તે તે વિષયમાં લિન્નતા કરી નાખે છે. દરેક પદનો સાર વિચારણીય છે. અનેકાન્ત દષ્ટિથી, હદયની વિશાળતાપૂર્વક અને પ્રીય તથા પચ્યવાણીથી હરેક જણને ઉત્તમ બનાવી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થ છે.
માત્ર વાંચકોના હિતાર્થે, ઉદાર ગૃહસ્થની સહાય વડે (કેઈ પણ ગ્રન્થ પ્રકાશક મંડળ કરતાં) ઓછામાં ઓછી કીંમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે ઓછી કીંમત છતાં છપાઈ–કાગળબંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદ્દ ઉપરાંત વધુ પ્રચારાર્થે પ્રભાવના, વિદ્યાથીઓને ઈનામ અને ભેટ આપનાર માટે વધુ નકલે મંગાવનારને (શીલીકમાં હોય તે) બની શકતી ઓછી કીંમતે આપવામાં આવે છે.
જેઓને પ્રગટ થઈ ચુકેલા અને થવાના ગ્રન્થ પૈકી, કેઈપણ ગ્રન્થ પોતાના મુરબ્બી કે સ્નેહી અને ઉપગારીઓના સ્મરણાર્થે, પ્રગટ કરવાને ઈચ્છા હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે.
પત્રવ્યવહાર-મુંબાઈ-ચંપાગલી. વ્યવસ્થાપક-અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તથા પાદરા ( ગુજરાત) વકીલ મોહનલાલ હીમચંદ, એ સરનામે કર.
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રન્થ નીચલા સ્થળેથી વેચાણ મળશે. ૧ પાદરા–વકીલ મેહનલાલ હીમચંદ. ૨. મુંબઈ–મેસર્સ મેઘજી હીરજી-ઠે. પાયધુની. ૩. , શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ-કે. ચંપાગલી. ?
૦૦૦૦૦૦૦
૬
ગમે તેવા નાના મોટા પ્રસંગે નાની મોટી રકમની શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળને હાય કરવાનું ભૂલશો નહી
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રેતાળ 2 6459 બ 2929 26 ધ્યાનજીવન, હોંચશુ ભકિતનાં ભાઈ નાણાં, એ રંગ. થાને માં ની જીવન જીવ ગાળા, તાપે સહી ઝેટ ટાળારે, કંયાનમાં , રિએ કહ, શ્રેણિ નિવારીને ક્ષણ માં, વૃત્તિ ચીજ' માંહિ વાળા 'ઝામેટામાં ચિત્ત રમાવા, કદી નું લેરા કંટાળારે કંયાનમાં . દાપીને ખાળવા ને રાગોને ટાળવા. - આ મહાકાળા; કે સગુણ છ ધોરી હદયમાં, તે ટાળારે, કેયાનમાં ર સાપુર વાદથી થાનું લગાવતાં, - સાધનો• 1 હિલા માળા, બુદ્ધિસાગર પ્રભુ થાતું. પ્રતાપને, મુકિતપુરીમાં મહાલારે, કેયાનમાં 3 बुद्धिसागरसूरि. For Private And Personal Use Only