________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
જાણવા અને દર્શન થકી ભ્રષ્ટ થયેલાને નિર્વાણપદ નથી, ચારિત્રરહિત નિર્વાણુ પદ યામે છે. દન એટલે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરૂ અને શુદ્ધ ધર્મ, એની જેને પક્કી શ્રદ્ધા છે તે સમ્યગ્દની કહેવાય છે. વીતરાગ ભગવ ંતે ષડ્ દ્રષ્ય ભાખ્યાં છે, તેની સાતનચે તથા સપ્તભંગીએ કરી જે સદ્ગુણા તે રૂપ જે દર્શીન તે થકી રહિત મનુષ્યા માક્ષ પામતા નથી, મિથ્યાત્વથી હું ચેતન ! તું ચાર ગતિમાં રખડે છે, માટે તું જિનેશ્વર પ્રરૂપિત ભાવની સહૃા રાખ. કેટલાક જીવા ધર્મ સમજ્યા એવુ નામ ધરાવીને નિરપેક્ષભાવે દેવી અને જક્ષ વગેરેની માનતા માને છે, તેને પૂજે છે, કોલેરા વગેરે રાગા થાય છે ત્યારે જાણે છે કે એ તે માતાનેા કે પ થયા, માટે હવન-હેામ કરે, પણ જાણતા નથી કે માતાને કૈાપ કરવાનું શું કારણ ? શું તમાએ તેને ગાળા દીધી હતી ? મગર તે કાંઈ બગાડયું હતું? વળી જે પુરૂષા હવન હેામ કરતા કરતાં મરી જાય છે, તેના ઉપર શુ માતાના કાપ થાય છે ? વાહરે વાહ ! વળી કહેવાનુ કે કાઇ માણસ માતા મેલડી અને જોગીણીની ઉપાસના કરતા હાય તેને તે કાલેરા વગેરે રાગા ન થવા જોઈએ પણ થતા દેખવામાં આવે છે, માટે મરણ માગળ કાઇનુ જોર ચાલતુ નથી. અરે ભાઇ ! તે માતા જોગિણી વગેરેને પણ મરણ છે, તેને પણ આયુષ્ય પુરૂં થાય છે ત્યારે મરવું પડે છે, માટે હે ભવ્ય જીવેા !! તમેા ક્દમાં સાઇજો દેવ ગુરૂની શ્રદ્ધા નહીં રાખશે તેા અનંતકાળ સસારમાં રખડશે. તમારે એક દિવસ તે મરવુ જ છે, તે શું નથી જાણતા માટે તેના ભય રાખ્યા શા કામમાં આવવાને છે; વળી જે માતા, મેલડી અને જોગિણીના હવન–હામને માનતા નથી અને તેના કરનારને અટકાવે છે, તેમની નિદા કરે છે તેને કેમ માતા રાગ ઉત્પન્ન કરતી નથી ? હે ભવ્ય જીવા ! જયાં સુધી આયુષ્યની મર્યાદા છે, ત્યાં સુધી કાઇનાથી કઈ થવાનું નથી, જુઓ યશોધરનું ચરિત્ર, તેણે લેાટના કુકડા બનાવેલા હતા તેના ભક્ષણથી કેટલા ભવ રખડવા પડયા છે. તે જરા વાંચી
For Private And Personal Use Only
se