________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
ધ્યાન વિચાર.
વિચારો, તેને કેવાં કેવાં દુ:ખ પડ્યાં છે, અને કેવા કેવા ખરામ અવતાર માન્યા છે તે વાંચવાથી માલુમ પડશે. જે વીતરાગ ભગવ’તથી નથી ખન્યું તે ખીજાથી કેમ બની શકે ? તે જરા વિચાર, સારાંશ કે શંકા, કખાને જીન વચનમાં કરવી નહીં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सव्वाईं जिणेसर भासिंचाई, वयणाई ननहाहुति; ફઅનુદિનસમો, સમર્ત્તનિષદંતક્સ ! ? ||
જીનેશ્વરે કહેલાં સર્વ વચના સત્ય છે, અન્યથા નથી. એવી જેના મનમાં નિશ્ચલ બુદ્ધિ છે તેનુ નિશ્ચલ સમકિત જાણવું. ઘણું શુ કહેવુ ! હે ભવ્ય જીવે ? આ પાંચમ કાલમાં કુગુરૂએ ધર્મ એવુ નામ ધરાવી બીચારા જીવાને ઠંગે છે અને ચારગતિમાં રખડાવે છે, વળી વીરશાસનમાં પણ નિન્દ્વવમતિયા વગેરે પણ ભગવાનના વચનથકી વિપરીત પ્રરૂપણા કરનારા જાણવા, અને તેમની સંગ તિથી ખેાધિમીજનો નાશ થાય છે અને કદાચિત્ સમકિત પ્રાપ્ત થયુ હાય તા પણ તેના નાશ થાય છે. માટે હું ભવ્યજીવા ! સુગુરૂના સંગકા અને જ્ઞાનાભ્યાસ ખૂમ કરેા કે જેથી સત્ય સ્વરૂપ માલુમ પડે, વીતરાગ ભગવતે કહેલાં વચન સત્ય છે એવું તમે હૃદયમાં ધારણ કરે. એમ કરવાથી આત્મા અનંત સુખ પામશે. વીતરાગ ભગવતે કહેલ સચમ મામાં પ્રવર્તન કરવું. હાલ ખકુશ અને કુશીલચારિત્ર છે, અને સાધુ આદિ ચતુર્વિધ સ’ધ છે એમ શ્રદ્ધા કરવી.
૧૨ ભાવના.
ધમ કથાના કહેનારા અરિહંત છે, એની ભાવના લખીએ છીએ. જે પુરૂષ પરહિત કરવામાં ઉદ્યમી છે, તથા વીતરાગ છે, તે કદાપિ કાઇ પણ સ્થળે અસત્ય કથન કરતા નથી. વળી વાતરોગ ભગવાન અઢાર દોષ રહિત છે, તે જણાવે છે,
For Private And Personal Use Only