SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર. स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते ॥ १ ॥ ૧૩ ભાવા જેની પાસે પૈસા છે તેજ માણસ કુળવાન જાણવા. અને તેજ પંડિત જાણવા; અને શ્રુતિમાન્ તેજ જાણવા; અને તેજ ગુજુવાન જાણવા અને તેજ વક્તા જાણવા; મતલબ કે સર્વે ગુણેા સેાનાના આશ્રય કરી રહ્યા છે માટે ધન મેળવવુ તે ઘણી કઠીન વાત છે. ધનમાંજ સર્વસ્વ માનીને તદર્થે અનેક પાપેા કરે. પરિગ્રહથી કુટુંબમાં માન મળે છે, પૈસાથી સગા વહાલાં માન આપે છે, લેાકેા પૈસાવાળાને આગળ બેસાડે છે, માટે ધન તેજ જગમાં સાર છે, પરિગ્રહની મમતા ઓછી નહીં કરતાં વધારવાની ચિંતા કર્યાં કરે, વળી મનમાં વિચારે જે દ્રવ્ય મેળવવુ તેમાં તે તાકાત છે પણ મેળવીને સાચવી રાખવું તેમાં તે ઘણી તાકાત જોઇએ છીએ. મે' કરામત અજમાવી ન હાત તેા આ પૈસા જળવાવવા મુશ્કેલ હતા, વળી મનમાં વિચારે. જે-ધર્મ - દાન-પુણ્ય-નવકારશી ઇત્યાદિક કામમાં પૈસા ખરચવા તેનુ ફળ પ્રત્યક્ષ કેણે દીઠું છે ? ધર્મ ધુતારા-જોગી સન્યાસી-બ્રાહ્મણ-તિયાએ અખાડા માંડી લાકોને લુટવાના રસ્તા માંડ્યા છે, જેઓ તેએની જાળમાં ફસાઇ જાય છે તેએ અક્કલહીન હાય છે-પેાતે ચમડી ત્રુટે પણ દમડી ન છુટે તેવી મનેાવૃત્તિ રાખી ખુશ થાય છે. For Private And Personal Use Only પૈસેા પેદા કરવાનેમાટે મોટાં મોટાં પાપારભનાં કામ કરે, લેાકવિરૂદ્ધ, રાજ્યવિરૂદ્ધ, કુળવિરૂદ્ધ, ધર્મ વિરૂદ્ધ, પૈસા કમાઇ તેને જાળવી રાખી મનમાં પેાતાની અડાઇ માને, વળી મનમાં વિચારે જે મે એકલાએજ મા ધન મેળવ્યુ છે. હુ પૈસા સાચવી નહીં રાખીશ તે મા સર્વેના ભુંડા હાલ થશે; વળી મનમાં વિચારે જે આ સર્વે કુટુંબ મારા નસીબે ખાય
SR No.008559
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy