________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
ધ્યાન વિચાર.
તે અસંખ્યાત નિગેાદ પડતી મૂકીને તે માંહેથી એક નિગેાદ લઇએ તે એક નિગેાદનેવિષે પણ અનંતા જીવા રહ્યા છે. અતીત કાળ તથા અનાગત કાળના સર્વ સમય તથા વર્તમાન કાળના એક સમય એ ત્રણે કાળના જેટલા સમય થાય તે સર્વેને અનંત ગુણા કરીએ તેટલા જીવ એક નિગેાદમાં રહ્યા છે. તે સ` જીવ પડયા મૂકીને તેમાંહેથી એક જીવ લઈએ તેા તે જીવના અસંખ્યાતા પ્રદેશ છે, એકેકા પ્રદેશે અનંતી કર્મીની વણા લાગી રહી છે. તે સકની વણાએ રહેવા દઈને તેમાંહેથી એક વણા લઇએ, તે એક વણામાં અનંતા પુદ્ગલ પરમાણુએ રહ્યા છે. એ પરમાણુ ભેળા થાય તેવારે ફ્રેંચણુક ખંધ કહેવાય છે, ત્રણ પરમાણુએ ભેળા થાય તેવારે ચણક ખંધ કહેવાય છે, એમ સ ંખ્યાતા પરમાણુ ભેળા થાય તેવારે સંખ્યાતાણુક ખંધ કહેવાય છે, અને અનન્તા પરમાણુ ભેળા થાય તેવારે અન તાણક ખંધ કહેવાય છે, એટલા પરમાણુઓના ખંધ થાય તે સ`ખધ, જીવને ગ્રહણ કરવા ચેાગ્ય નથી.
પરંતુ અભવ્ય રાશિના જીવા ચસ્માતેરમે ખેલે છે, તેથકી અન ંત ગુણાધિક પરમાણુએ જેવારે ભેળા થાય તેવારે એક દ્વારિક શરીરને લેવા ચેાગ્ય વ`ણા થાય છે અને તે આદારકની વણાથી પણ જેવારે અનંત ગુણાધિકમય દળીયાં ભેગાં થાય તેવારે એક વૈક્રિય શરીરને લેવા ચેાગ્ય વણા થાય છે અને, વળી વૈક્રિયવર્ગણાથી પણ અનંત ગુણાધિકમય દળીયાં જેવારે ભેળાં થાય છે, તેવારે તેજસ શરીરને લેવા ચેાગ્ય વણા થાય છે અને તેજસની વણાથી પણ જેવારે અનત ગુણાધિકમય દળીયાં ભેગાં થાય છે, ત્યારે એક ભાષાને લેવા ચેાગ્ય વણા થાય છે, તથા ભાષાની વાથી પણ મન ત ગુણાધિકમય દળીયાં જેવારે થાય છે, તેવારે એક શ્વાસેાશ્વાસને લેવા ચેાગ્ય વણા થાય છે, શ્વાસેાશ્વાસની વણાથી પણ અનંત ગુણાષિકમય ઢળીયાં જેવારે ભેગાં થાય છે તેવારે એક મનને લેવા ચાગ્ય
For Private And Personal Use Only