________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री
ધ્યાનવિચાર.
– ]y-– મંગલાચરણ.
દુહા, પ્રણમું પાWજિર્ણને, ચિદાનન્દ ભગવંત; તાસપસાયે ધ્યાનને, લેશ કહું છું સંત. : ૧ ! મુક્તિ મારગ સાધવા, થાવ ધ્યાનવિચાર; અશુભ અશુદ્ધના ત્યાગથી, શુભ શુદ્ધ સુખકાર. મે ૨ મુક્તિ કાર્ય સાધનતણા અસંખ્ય કહેવાય; તેમાં પણ ધ્યાન જ વડું, યાને કમ ખપાય. ( ૩ છે. તેકારણ કહીશું હવે, ધ્યાનતણે અધિકાર; પૂર્વગ્રંથ અનુસારથી, કરતાં જગજાકાર. આ રૌદ્રને ધમ તેમ, શુકલધ્યાન એ ચાર; આદ્ય બે પરિહાર યોગ્ય, અંતિમ બે હિતકાર. | પા
અર્થ–ધ્યાન ચાર પ્રકારે છે, આર્તધ્યાન, રદ્રધ્યાન, ધર્મ ધ્યાન અને શુકલધ્યાન–એ ચારધ્યાનમાંથી આર્તધ્યાન અને રેશદ્રધ્યાન ત્યાગ કરવા ગ્ય છે, અને છેલ્લાં બે ધર્મધ્યાન તથા શુકલધ્યાન આદરવા ગ્ય છે. એ બે ધ્યાનથી અનાદિ કાળનાં જન્મમરણના દુઃખો ટળે છે. એ ચારે ધ્યાનના ચાર ચાર પાયા છે, તેનું સ્વરૂપ બતાવે છે.
For Private And Personal Use Only