SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર. ૨૧ હૃદયમાં ધારણ કરી જે ભવ્ય પ્રાણીએ ચાલશે તે ભવ સમુદ્રને પાર પામશે. ગુણુસ્થાનક¥મારોહ નામના ગ્રંથમાં કહ્યુ છે કે: ગાથા— जई जिणमयं पवज्जह, तामाववहार निथ्थए मुयह, ववहारन च्छे - तिथ्थु जो भणि ॥ १ ॥ ભાવાર્થ જો જીનેશ્વરકથિત મતને અંગીકાર કરતા હા તેમજ જૈતમતના સાધુ થતા હા તેા વ્યવહાર અને નિશ્ચયના ત્યાગ કરશે. નહીં. જો વ્યવહારનયના ઉચ્છેદ કરશે. તે તીર્થના ઉચ્છેદ થઈ જશે. આ ઉપર દૃષ્ટાંત છે. જેમકે:~ કોઈ પુરૂષ નિરંતર પોતાના ઘરમાં આજરીની ટી ખાય છે, કોઇ દિવસે કેઇ ગ્રહસ્થે તેને પોતાને ઘેર બાસુદ્દી, પુરી, દૂધપાક, લાડુ વિગેરે ભેાજન કરાવ્યું. હવે તે પુરૂષ પાતાના ઘરમાં કરેલા ખાજરાના રોટલાને પૂર્વના મિષ્ટાન્નના સ્વાદને સ ંભારી ખાતા નથી, મિષ્ટાન્ન મળતુ નથી, તેમ સમાધિરૂપ ધ્યાનામૃતના યત્કિંચિત્ સ્વાદ અનુભવી, પડિક્કમણ, પડિલેહણ, પ્રમુખ ક્રિયા બાજરાના રોટલા સમાન જાણી તેના ઉપર અરૂચિ કરે છે, તે જીવ, ઉભયથી ભ્રષ્ટ થાય છે, પંચમ કાલમાં નિરાલખન શુકલ ધ્યાનના મનારથ માત્ર મહુત મુનિઓએ કરેલા છે. શ્રીમદ્ હેમચંદ્રાચાય વગેરે તેમજ હાલમાં સાધુએ ધર્મ ધ્યાનમાં પ્રવર્તે લા એવા જોવામાં આવતા નથી માટે સાધુપણું હાલ નથી એમ કાઈ માને, અને કહે કે વીતરાગની માનાપ્રમાણે માર્ગોનુસારીના લક્ષણા તે હજી પ્રાપ્ત થયાં નથી તેા પછી વેષ પહેરવાથી શીરીતે ગુણુણ આવે, એમ જે કહે છે તે જીવા પણ અજ્ઞાની અપૂર્ણ છે અને ઉત્સર્ગ અપવાદના અજાણ છે. તેએ વીતરાગ આગ મના અજાણુ જાણુવા. કારણકે શ્રી ભગવતીસૂત્રના પચવીશમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં લખ્યુ છે કે—પાંચમા કાલમાં બે પ્રકારના For Private And Personal Use Only
SR No.008559
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy