________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
ધ્યાન વિચાર.
જે પૂર્વકૃત, કમ ના વિપાક છે, એવું જે ચિંતવન તેને વિપાકવિચય
કહે છે.
આ જીવ પર પુદ્ગલમાં રાચતા માચતા સમયે સમયે સાત વા આઠ ક ને ખાંધે છે, તે કર્મના બ ંધ, ચાર પ્રકારે છે. પ્રકૃતિમધ, સ્થિતિ બંધ, રસબંધ અને પ્રદેશ ધ, એમ ચારપ્રકારે બધ છે. તે ચાર પ્રકારે ખાંધેલા વિપાકાને હે જીવ! તારે અવશ્ય ભાગવવા પડશે. હસતાં હસતાં જે કમ બંધાય છે, તે રાતાં પણ છૂટતાં નથી. ખંધક કુમાર પૂર્વ ભવમાં છરીવતીકાીંબડાની ખાલ ઉતારીને રામ્યા. કે અહે મેં કેવી ચતુરાઇથી ખાલ ઉતારી, એમ રાચતાં બાંધેલાં કર્મ અવશ્ય તેમને લાગવવાં પડ્યાં. મહાવીર સ્વામી જે ચરમ તી કર મહારાજા તેમને પણ કાનમાં ગેાવાળે ખીલા માર્યા તે કાઢતાં તેમણે એવી રાડ પાડી કે જેથી ત્રણ ભુવન ગાજી ઉઠ્યાં, તેમને એવી એવી વેદનાઓ ભેગવવી પડી. મરીચીએ જાતિના મન્ન કર્યાં. તેથી તે મહાવીર સ્વામી નામના ચાવીશમા તીર્થં કર થયા, તાપણુ બ્રાહ્મણુના કુળમાં ઉપજવું પડયું; માટે હું ચેતન ! અંધ સમયે ચેત ! વિપાકના ઉદય આવે છે, ત્યારે કેમ હ~શેક કરે છે ? કર્મોના ઉદયથી માતા સ્ત્રી થાય છે, સ્રી માતા થાય છે. પિતા પુત્ર થાય છે અને પુત્ર શત્રુ થાય છે. કેાઇ રાજા થઈને કર્મના વિપાક ભાગવે છે, કેાઇ ચક્રવતી થઇને કર્મના વિપાક ભાગવે છે. કેાઇ ઇંદ્ર ચંદ્ર થઇને કના વિપાક ભાગવે છે. કોઇ ઢાર, જળચર અને ખેચર થઈને ક ના વિપાક ભાગવે છે, કોઇ ભાગી થઇને કર્મના વિપાક ભાગવે છે; કોઇ રાગી થઇને ક ના વિપાક ભાગવે છે. શુભ કર્મ આંધ્યુ હાય તા શુભવિપાક લેાગવે છે, તેથી કાંઈક શાતા જીવને થાય છે; અશુભ કર્મ બાંધ્યુ હાય તે અશુભ વિપાક જન્ય દુ:ખને જીવ ભાગવે છે. આ ચેતન, કમ ને વશ પડ્યો ચકા દુ:ખી થાય છે.
આત્માના જ્ઞાન ગુણ તે જ્ઞાનાવરણીય કર્મે દાખ્યા છે. માત્માના સામાન્ય ઉપયાગ રૂપ મન તદન ગુણ તે દનાવરણીયક્રમે
For Private And Personal Use Only