Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 52
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર. ૩૫ સુધી જીવને ગર્ભવાસમાં રહેવું પડે છે. પિતાના વીર્યનું બળ ઘણું હોય તે પુરૂષવેદે જીવ થાય છે તથા માતાના રૂધીરનું બળ ઘણું હોય અને પિતાના વીર્યનું બળ થોડું હોય છે તે સ્ત્રીવેદે છવ થાય છે, તથા વીર્ય બળ સમભાગે હોય છે તે નપુસંક વેદ બાંધે છે. તેમાં કઈ જન્મતી વખતે મસ્તકે કરી આવે છે, કેઈના પહેલાં પગ આવે છે, કે આડે આવે છે. તે સર્વે પુણ્ય પાપનાં ફળ છે. સર્વ પિતાની પૂર્વની અવસ્થા સંભારે તે દુગચ્છા કરે જ નહીં. કેમકે ગર્ભાવાસ, નરકની કુંભી પાક સરખે છે. કઈ જીવ ગર્ભાવાસની અવસ્થા ભૂલી જઈને જુવાનીના મદમાં છાકથકે અશુચિની દુર્ગછના ઘણી કરે છે તે અજ્ઞાની છે. શરીરમાં અઢાર પાંસળીયા પરિષ કંડક નામે સંધિની છે. બાર પાંસળીયો કંડક, બે વાસાની છે. ચાર પલની જીભ છે. બે પલના નેત્ર છે. આઠ પલનું હૃદય છે. શરીરમાં એકસો સિત્તેતર મર્મના સ્થાનક છે. શરીરમાં એક વડીનીતિનું તથા એક લઘુનીતિનું એમ બે નાયુ છે. ત્રણસેં હાડની માળા છે. નવસે નાડી છે. સાતમેંશીરા છે. પાંચસેં માંસની પસી છે. નવા ધમણની નાડી છે. સાડી ત્રણ કેટી રોમરાજી છે. એક ને સાઠ નાડી નાભિથકી ઉંચી ચાલે છે, તે મસ્તકના બંધની છે, તેને રસ હરણી કહે છે. તે મસ્તકે રસ પહોંચાડે છે. એ રસ હરણી નાડીને જેટલે ઉપઘાત થાય તેટલી રેગની પ્રાપ્તિ જાણવી, અને આંખ, કાન, નાક, તથા જીભના બળને હણે છે. તેથી રોગ થાય છે, પીડા કરે છે, એ સર્વ ઉર્વ નાડીના ફળ જાણવાં. તથા વળી એકસેને સાઠ નાડી નાભિથકી ઉઠી તે નીચે ચાલી થકી પગને તળીએ બંધાણી છે. તે નાડીનો ઉપઘાત થાય તે નેત્ર, જંઘાને, મસ્તકનેઆધાશીશી, અને ચાવત અંધ થાય છે. ત્યાં સુધી પણ એ એનાં ફલ જાણવાં, તથા એકસે ને આઠ નાડી નાભિ થકી જે ઉપડી તે તિછી ચાલી હાથના આંગળાં સુધી પહોંચી છે, તેના ઉપઘાતથકી બે બે પાસાની વેદના, પેટની વેદના, મુખની વેદના,ઈત્યાદિ સર્વ એની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86