Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર. ન જેવુ છે. એમ વિચારી રૂદન કરે નહીં તથા શાક કરે નહીં, અને જે શાક કરશે, રૂદન કરશે, છાતીએ કુટશે, તથા તેને કરવામાં જે ઉશ્કેરણી કરશે, તે સર્વ પાપકર્મ ઉપાર્જન કરશે, પેાતાના ધણીના વિયાગ થવાથી શાક કરે, દુ:ખથી હાય હાય કરે, તથા પેાતાનું ધન ચેારાઇ જવાથી રૂદન કરે, હાય વરાળ કરે, તથા ઘર, હાટ ખળી જવાથી શાક કરે, તથા ઘેાડા, દાસ દાસીના વિયાગ થવાથી દુ:ખ ધરે, વ્હાલી વસ્તુના વિયાગ થવાથી આત્મઘાત કરવા ધારે, વ્હાલી વસ્તુના વિયાગ કરાવનાર ઉપર ક્રોધાતુર રહે, તેનું પૂરૂ વાંછે. એ ઈવિયેાગ નામના આ ધ્યાનના પહેલા પાયેા કહ્યો, એ ધ્યાનથી તિય ‘ચગતિમાં જવું પડે છે. માટે ભવ્યજીવાએ એવા વિચારના ત્યાગ કરવા. હવે આત ધ્યાનના અનિષ્ટ સંચાગ નામના બીજે પાયે કહે છે. પાંચ ઇન્દ્રિયાના સુખને વિઘ્નકારક ખરાબ સ્પ, રસ, ગ ંધ રૂપ અને શબ્દ આદિના રખે સંચાગ થાય. એવી મનમાં ચિંતા કરે, શાકકરે. વળી ઘરમાં સ્ત્રી ખરાબ મળી હોય તા, વિચારે જે માવી ખરાખ દુર્ભાગિણી સ્ત્રી મને કેમ મળી ? એ કયારે હવે મારાથી દૂર થાય, પાપીણીને જ્યારથી સંયાગ થયા છે, ત્યારથી અમે નિર્ભાગી થયા. એના પગલાંથી ઘરનું ધન નાશ થયું. જરા વાર પણ સુ ખથી અમા બેઠા નહીં. એમ વિચાર કરે, તથા પુત્ર ખરામ હાય તા દેવને ( નસીબને) ઠપકો આપે કે તે આવા પુત્ર મને કેમ આપ્યા ? એના વિના વાંઝીયા રહ્યા હાત તે ઠીક. જરાવાર પણ અમને તે સુખ આપતા નથી. હવે એ આંખેાથી કયારે દૂર થાય એમ ચિંતવે, તથા ભાઈ પોતાના વિશ્વાસઘાતી હાય તે મનમાં વિચારે જે હાય હાય મારાથી ફૂડ કપટ કરી છાનું ધન રાખે છે. એ મારૂ બરૂ વાંછે છે. લેાકેાની આગળ મારી નિ ́ા કરે છે. મને દુ:ખી કરવા ઉપાય શેાધ્યા કરે છે. અરે દેવ ! આવા ભાઇ સંસારમાં કેમ મને મળ્યા ? એ મારાથી કયારે દૂર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86