Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર. ૩ હવે રાગચિંતા આ ધ્યાન નામના ત્રીજો પા કહે છે.-મારા શરીરમાં કોઈ કોઈ વખત અમુક અમુક રોગ ઉત્પન્ન થાય છે તે ન થાય તે સારૂ એવા વિચાર લાવી વૈદ્ય-ડાકટરને પુછે કે, અમુક અમુક રાગ ઉપર કયા ઉપાય કરવા? ત્યારે વેધ——ડાકટર કહે કે અમુક અમુક ધાતુ તથા અમુક દવા વાપરવામાં આવે તે તે રાગ થતા નથી. જે સાંભળી તે વસ્તુઓ, મદ્ય, માંસ, મધ, આદું, લસણુ, ડુંગળી, માછલીનું તેલ, ઇત્યાદિ હાય તાપણુ પાપના વિચાર કર્યા વિના ભક્ષણ કરે. વળી જ્યારે શરીરમાં રાગ થયા હાય ત્યારે બહુ હાય હાય કરે, અરે મને આ દુ:ખ સહન થતું નથી, અરે માતા, પિતા, વૈદ્ય-ડાકટરને ખેલાવા, અને મૃત્યુના ભયથી રક્ષણ કરો, રાગ થયે છતે અનેક જાતના સંકલ્પ વિકલ્પ કરે, હાય ! હાય ! આ રાગમાંથી હવે હું શીરીતે જીવીશ, અમુકને આવા રાગ થયા હતા તેથી મરી ગયે. અરે રખેને હું હવે મરી જાઉં ઇત્યાદિ વિચાર કરે—અથશાચ નામના આ ધ્યાનના પાયામાં ચિંતવે કે ભવિષ્યમાં પાપારભનાં અમુક કાર્યો કરીશ. ભવિષ્યમાં અમુક વૈરિઆના નાશ થશે, ભવિષ્યમાં મારા પુત્ર કમાતા થશે ત્યારે આપણે નાત જાતિમાં મોટા કહેવાઇશુ અને અમુક કાર્ય સાધી શકીશુ. અમુક વેપારમાં મને લાલ થશે તે મારી માતાની નાત જમાડીશ, આગળ ઉપર હું સારી રીતે કમાઇશ તા મને કન્યા મળશે અને તેને છેાકરાં થશે તેને અમુક અમુક વેપારમાં હાશીયાર કરીશ અને સારે ઠેકાણે પરણાવીશ. આ પ્રમાણે ફાગઢ વિચાર કરે, જો કે આવતી કાલની માલુમ નથી, માથે મૃત્યુના ભય ગાજે છે, જરા રાક્ષસી સામું જોઇ રહી છે. રાગરૂપી શત્રુના હુમલા વારંવાર થયા કરે છે, તેા કાણુ જાણે આવતી કાલે શું થશે? માટે એવા નકામા વિચાર કરી કર્મ માંધવાં નહીં. વિચાર કરવા તેા સહેલ છે પણ તે થકી જે પાપ બંધાય છે તે ભાગવવુ મુશ્કેલ છે. માટે ભવ્ય જીવાએ એવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86