Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ ધ્યાન વિચાર. તે આજ્ઞા પ્રમાણે યથાર્થ ઉપયાગ ભાસન થયા તેને અે કરી તે ઉપર્યેાગ મધ્યે નિર્ધાર, ભાસન રમણ અનુભવતા એકતા તન્મયપણે રહે એ આજ્ઞા વિચય ધર્મ ધ્યાન જાણવુ, વીતરાગ ભગવતે વ્યવહાર માર્ગ, જે જે પ્રરૂપ્ચા છે, તથા નિશ્ચય માગ પ્રરૂપ્યા છે, તે એને સત્ય કરી માને પણ એમાંથી એકને પણ ઉત્થાપે નહીં; કહ્યું છે કે—ત્રણ ધમ્મો માન્ના વિના જેટલી કરણી કરવી તેટલી લેખે થાય છે. જુએ જમાલીએ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળ્યું પણ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ વર્તવાથી તેને સંસારમાં રખડવુ પડશે. વળી તીર્થંકર ભગવતે ચાર પ્રકારે નિક્ષેપાતું સ્વરૂપ કહ્યુ છે. તે યથાતથ્ય કી જાણે. વીતરાગની આજ્ઞા ખંડન કરવાથી નિન્દ્વવપણું પ્રાપ્ત થાય છે. છ આવશ્યકની કરણી કરવી તે પણ વીતરાગની આજ્ઞા છે, તથા શ્રાવકના ખારવ્રત તથા સાધુના પંચ મહાવ્રત પણ વીતરાગ ભગવતે કથન કર્યો છે તે પાળવાં, પરમેશ્વરની પ્રતિમા ભરાવવી, દેરાસર કરાવવાં, પ્રતિમાની પૂજા કરવી, સાધમીવાત્સલ્ય કરવું તે પણ વીતરા ગની માત્તા છે. વીતરાગ ભગવ ંતે સાધુને પાંચ મહાવ્રત ધારણ કરવાં કહ્યાં છે. તે કહે છે— अहिंसा सूनृतास्तेय, ब्रह्मचर्यापरिग्रहाः ॥ पंचभिः पंचभिर्युक्ता भावनाभिर्विमुक्तये || o || ૧ અહિંસા વ્રત ૨ સત્ય વચન ખેલવુ` ૩ અસ્તેય ૪ બ્રહ્મચર્ય પાળવું ૫ સર્વ પરિગ્રહુના ત્યાગ. એ પાંચ મહાવ્રતામાં એકેક મહાવ્રતની પાંચ પાંચ ભાવના છે. પ્રથમ મહાવ્રતનું સ્વરૂપ—પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય-વનસ્પતિકાય એ પાંચ સ્થાવર, તથા એરેદ્રી, તેરે દ્રી, ચારેઢી, પચેદ્રિ—આ સર્વ જીવાને પ્રમાદ વશ થઇ મારે નહીં–પ્રમા દને વશ થઈ જીવતાં પ્રાણનાનાશ કરાવે તેના જે ત્યાગ તેનુ નામ મહિસાવ્રત છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86