________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
પ્રાણીઓએ પરિગ્રહાનુબંધી રિદ્રધાનને હૃદયમાં વસવાને માર્ગ આપ નહીં એજ સાર છે.
એ ચાર પાયા કરે-કરાવે અને કરતાને અનુમોદે અને તેને વિષે સ્થિર વિચાર તે ધ્યાન જાણવું. તે મહા દુઃખકારી છે. નરકની ગતિ આપનારું છે. એ ધ્યાન પાંચમા ગુણ ઠાણુ સુધી હોય છે, અને તે કષાયના સત્વપણુથી છઠ્ઠાગુણઠાણે પણ તેને સંભવ છે. એ ધ્યાનમાં કૃષ્ણલેશ્યા, કાપતલેશ્યા, નીલેશ્યા એ ત્રણ સંભવે છે. એ લેફ્સાવાળાના પરિણામ અતિ સંકિલષ્ટ હોય. એટલે મહાકુર દુષ્ટ પરિણમી હોય. એ લેશ્યા ઘણું દેનું કારણ છે. નાના છને એ લેસ્થાની પ્રવૃત્તિઓ કરી પાપ કામમાં ખુશબખ્તીપણું હોય, નિર્દયપણું હોય, પશ્ચાત્તાપ હાય નહીં. પરંતુ ભૂંડું થવાથી ખુશીપણું માને એ સર્વે લક્ષણ વૈદ્રધ્યાનનાં જાણવાં.
આર્તધ્યાન અને રોદ્રધ્યાન એ બે ધ્યાન મહા અશુભ છે. એ બે ધ્યાનમાં પ્રવર્તનારજીવ, ચારગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે, અને અનેક પ્રકારનાં દુઃખ પામે છે. એનો રસ મહા કડ જાણવો. એ બે ધ્યાનથી ભવ્યજીએ દુર રહેવું, એ બે ધ્યાન રૂપી મેટા શત્રુ આત્માના છે. અનંત શક્તિમય આત્માને એ બે શત્રુ અત્યંત દુઃખ દે છે. અનાદિ કાળનાં એ બે દુર્બાન છે તે આત્માને લાગેલાં છે. માટે એ બે શત્રુને દૂર કરશે તેને ધન્ય છે.
હવે ત્રીજું ધર્મધ્યાન કહે છે. તેના ચાર પાયા કહે છે. આજ્ઞાવિચય,૨ અપાયવિચય, ૩વિપાકવિચય, ૪ સંસ્થાનવિચય.
૧ પહેલાં આજ્ઞાવિચય નામના પાયાનું સ્વરૂપ કહે છે. આજ્ઞા વિચય એટલે–વીતરાગ દેવની આજ્ઞા સાચી કરી સહે; એટલે ભગવતે છ દ્રવ્યનું સ્વરૂપ, નય પ્રમાણે નિક્ષેપ સહિત, સિદ્ધ સ્વરૂપ, નિદસ્વરૂપ, લેક સ્વરૂપ જેમ કહ્યું છે તેમ સહે,
For Private And Personal Use Only