________________
સાતમું અધ્યયન
શ્રી દ્રવૈવાલિઝૂત્ર મપાંતજ - મન રૂ
વ્યાપારમાં પડી ઘણા આરંભ કરે. I૪પો. अप्पग्घे वा महग्घे वा, कए व विक्कए वि वा । पणियटे समुप्पन्ने, अणवज्ज वियागरे ॥४६॥
હવે બોલવાની વિધિ કહે છે. સખ્ત, મોંઘું લેવું વેચવું કે વેપારની બાબતમાં કોઈ ગૃહસ્થ જો સાધુને કંઈપણ પૂછે તો તે સમયે મુનિએ કહેવું કે મુનિઓને આ વ્યાપાર સંબંધમાં બોલવાનો અધિકાર નથી, એવું નિર્દોષ વચન બોલવું. I૪૬| तहेवाऽसंजयं धीरो, आस एहि कोहि वा । सय चिट्ठ वयाहि ति, नेवं भासेज्ज पण्णवं ॥४॥
તેમજ અહીં જ બેસો, અહીં આવો, જાઓ, એમ સંચય કરો, સુઓ, ઉભા રહો, બહારગામ જાઓ, આવું ગૃહસ્થ સાથે બુદ્ધિમાન મુનિએ ન બોલવું. ૪૮ बहवे इमे असाहू, लोए वुच्चति साहुणो । न लवे असाहुं साहुं ति, साहुं साहु ति आलवे ॥४८॥
આ લોકને વિષે ઘણા આજીવિક (ગોશાળા નામના પંથ) વિગેરેના મુનિઓને તેઓ મુનિ માને છે. પણ મોક્ષ સાધકની અપેક્ષાએ તેમનું સાધુપણું ઉચિત ન હોવાથી ખરી રીતે તેઓ અસાધુ છે, તેથી તેવાઓને ઉત્તમ મુનિએ મુનિ તરીકે ન કહેવા. જો તેમને મુનિ કહે તો અમુનિને મુનિ કહેવાનો જુઠનો દોષ લાગે, અને તેને ખુદને પણ સાધુ તરીકે ન કહેવો, કારણ કે તેના દોષોની અનુમોદના થાય, પણ જે ખરા મુનિ હોય તેને મુનિ કહેવા, તે બતાવે છે. I૪૮.
णाणदसणसंपन्नं, संजमे य तवे रयं । एवंगुणसमाउत्तं, संजय साहुमालवे ॥४९॥
જ્ઞાન દર્શન થી યુક્ત હોય તથા સંયમ તથા તપશ્ચર્યામાં રક્ત હોય એવા ઉત્તમ ગુણોથી જે વિભૂષિત હોય તેવા મુનિને મુનિએ મુનિ કહેવા, પણ વેષ ધારીને જ ફક્ત રહેલો હોય, અને ગુણ ન મેળવે તો તેને મુનિ ન કહેવો. ૪૯ देवाणं मणुयाणं च, तिरियाणं च दुग्गहे । अमुयाण जओ होउ, मा व होउ ति नो वए ॥५०॥
દેવતામાં સુર અસુરને તથા મનુષ્યમાં રાજાઓને તથા તિર્યંચમાં પાડા પાડાઓ વિગેરેને લડાઈ થાય તો તેમાં એનો જય થાઓ, અથવા ન થાઓ એવું મુનિએ ન બોલવું. જો બોલે તો લડાઈના પાપનો દોષ લાગે તથા જેની હાર ઇચ્છે તેને દ્વેષ થાય માટે તેવું મુનિ ન બોલે. (વર્તમાનમાં આ પાર્ટી જીતે અને આ પાર્ટી હારે તો ઠીક આવું મુનિ ન બોલે.) ISONI
वाओ टुं च सीउण्ह, खेम थायं सिवं ति वा ।
कया णु होउज एयाणि? मा वा होउ त्ति नो वए ॥५१॥ વાયુ વાય તો સારું, અથવા વૃષ્ટિ પડે તો ઠીક, ઠંડો પવન હોય તો ઠીક, આ રાજ્ય શત્રુ રહિત ક્યારે થશે! સુકાળ ક્યારે થશે? ઉપસર્ગો ક્યારે મટશે? આવું સાધુ ન બોલે. પોતે ગરમીમાં પીડાય, ઠંડકથી પીડાય, અનેક જાતના ભયો આવે, તો પણ તેનાથી કંટાળે નહિ. તેમ કદાચ એમ પણ ન ચિંતવે કે વરસાદ ન પડો, સુકાળ ન થાઓ, એવું વિપરીત વચન પણ ન બોલે, એવું બોલતાં બીજા લોકો સાંભળે તો શ્વેષ થાય. અને તેથી ઉલટું થાય તો પોતાને આર્તધ્યાન થાય, વાયુ વાતાં અનેક જીવોને પીડા થાય અને અધિકરણના દોષ લાગે. (સાધના ચિંતવવાથી વરસાદ આવે, અને તેની ખેતી થાય તો પૃથ્વી ખેડતાં જે જીવોને પીડા થાય, તેનું અધિકરણ પાપ સાધુને લાગે માટે સાધુએ દરેક અવસ્થામાં સમાધિમાં રહીને સુખ દુઃખને બરોબર સહેવાં.)I૫૧//
तहेव मेहं व नहं व माणवं, न देवदेव ति गिरं वएज्जा । સમુચ્છિા # ા પ ોરે, વાળ વા કુદે વરાહ રિ ધરા
- પ૩