Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે કોણ સજામાં હવે સાર મર્મ પ્રકાશ પરતણુ, એથી ભલે ચંડાલ. પદ્માસીને પારણે, એકસીત લહે આહાર; કરતે નિંદા નવ ટળે, તસ દુર્ગતિ અવતાર. ૬૭ છાર ઉપર જીમ લીંપણુ, ત્યમ કોધી તપ કીધ; તસ જપ તપ સંયમ મુધા, એકે કાજ ન સીધ. ૬૮ પૂરવ કેડને આઉખે, પાલે ચારિત્ર્ય સાર; સુકૃત સર્વે તેહનું, ક્ષિણમાં હવે છાર. પર અવગુણ સર્ષવસમા, અવગુણ નિજ મેરૂ સમાન; તે કાં કરે નિંદા પારકી, મૂરખ આણી નીજ સાન. ૭૦ પર અવગુણ જીમ દેખીએ, તીમ પરગુણ તું જોય; પરગુણ લેતાં જીવડા, અખઈ અજરામર હોય. ૭૧ કેવી નર અછે સદા, કહીય ન ઉતરે રીસ; તે છેડી દૂર આતમાં, રહીએ જેયણ પણવીસ. ૭૨ ગુણ કીધા માને નહિ, અને અવગુણ માંડી ભૂલ; તે નર સંગત છાંડીએ, પગપથ માથાશૂલ. નિંદા કરે જે આપણી, તે જ જગમાંય; મલમૂત્ર ધંઈ પરતણા, પછે અગતિ જાય. જે મલમૂત્ર ધોઈ સદા, ગુણવંતના નિશદિશ; તે દુર્જન જીવો ઘણું, જગમાં કેડ વરીસ. ૭૫ સજન દુર્જન કિમ જાણીએ, જબ મુખ બેલે વાણું સજજન મુખ અમૃત લવે, દુર્જન વિષની ખાણ. ૭૬ નરભવ ચિંતામણિ લહી, આલિ તું મમ હાર; ધર્મ કરીને જીવડા, સફલ કરે અવતાર. (93 ૭૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81