Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 48
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org r Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ જબ અમૃતમય આતમા, વાસ્યાં ચેગ અનુષ્ઠાન; તખ તે તનમે' થઇ રહ્યા, ક્ષાયિકતણા નિદાન. શુદ્ધ બ્ય ગુણુ પજવા, તાહેરા તુજ કહે જોય; ખાપર દ્રબ્ય પજવા, તેહ સાધે સ્યું ન હાઇ. ૨૩ દોષાને પરિહાર કરવા જોઇએ. જે મનુષ્યો ધર્માનુષ્કાના કરવામાં દોષો થાય છે તે માટે ધર્માનુષ્કાના ન કરવાં એવો વિચાર કરીને ધર્મોનુકાને સેવતા નથી તેના કરતાં જે મનુષ્યા ધર્માનુષ્કાના સેવે છે અને ધર્માનુષ્કાને સેવતાં જે દોષો લાગે છે તેને પરિહાર કરવા પ્રયત્ન કરે છે, દોષો ટાળવાના ખપ કરે છે અને ધર્માનુષ્કાના સેવવા અત્યંત રૂચિ તથા પ્રવૃતિ કરે છે તેવા મનુષ્યો ધર્મ તત્ત્વના વિશેષ પ્રકારે આરાધક છે. જે મનુષ્ય ધર્માનુષ્ઠાન સેવવાની ઇચ્છા ધારણ કરે છે પણ કનૈયે ગે ધર્માનુષ્ઠાનને સેવી શકતા નથી તે મનુષ્ય ધર્મનેા આરાધક છે પણ જે મનુષ્ય ધર્માનુષ્ઠાન કરવાની રૂચિ ધારણ કરતા નથી અને ધર્મોનુછાન સેવવાની પ્રવૃત્તિ પણ કરતા નથી તે વિરાધક છે પણ આરાધક નથી. જે મનુષ્ય યોગ્ય એવું ધર્માનુષ્ટાન સેવે છે તેમાં જે કંઈ દોષ લાગે છે તેની મનમાં દાઝ રાખે છે અને દોષોને નાશ થાય એવી કાળજી રાખે છે તે મનુષ્ય આરાધક છે. ધર્માનુષ્ટાન સેવનાર શ્રીવીતરાગ દેવની આજ્ઞાતા વિચાર કરીને પરમાં પડતા નથી અર્થાત્ પારકી પંચાતા, ઝઘડા, ટંટા, બખેડા, નિન્દા, પારકાં મર્જ ખેાલવાં વગેરે દોષોને સેવા નથી અને આત્માના ગુણોના ઉપયાગ રાખીને ધર્મક્રિયામાં પ્રવૃત્ત થાય છે તે મનુષ્ય ધર્મની ક્રિયાના આરાધક અવ મેધવા. ધર્માનુષ્કાના સેવનારાઓએ કાષ્ઠની નિન્દા ન કરવી જોઇએ, ક્રિયાનું અજીરણુ નિન્દા” એ કહેવતના સારને હૃદયમાં ધારણ કરવો જોઇએ. ધર્માનુષ્ઠાનવડે આત્મહિત કરવું જોઇએ, જે અનુષ્કાને For Private And Personal Use Only ૨૧

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81