Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ અમૃતગસે આતમા, આ દઈ એકી ભૂત, ઘર ઉપસર્ગ પરિસહા, સહતાં નહિ કઈ દુઃખ. ઈણિ વિધિ કર્મ ખપાવીને, પામે કેવળજ્ઞાન; ભવ્ય જીવ પ્રતિબોધિને, પહુચે શિવપુર સ્થાન. પંચ અનુષ્ઠાન સુખ આસિકા, રીતે ઉત્તમ કામ; ભણે મણિચંદ ભાવે સુણે, લહે તે મંગળ ઠામ. ૨૫ કરતાં હિંસા, જૂઠ, અસ્તેય, મૈથુન, વિશ્વાસઘાત, પ્રપંચ, દગોફટકા, ધૂર્તતા, તથા પરોને દુ:ખવવાપણું થાય છે તે વારવું જોઈએ. દેવ, ગુરૂ અને ધર્મનાં વ્યવહારિક ધર્માનુરાને એકાગ્રચિત્ત-પ્રેમ-ભક્તિ અને ઉત્સાહ અને વિધિ પ્રમાણે કરવાં જોઈએ. ધર્માનુકાનોમાં જે ગળીયા બળદ જેવા થઈ ગયા હોય છે તેઓ ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતા નથી. તેઓ આત્માની ઉચ્ચ દશા કરવાને સમર્થ થતા નથી. વ્યવહારિક ધર્મદષ્ટિએ અને આધ્યાત્મિક ધર્મદષ્ટિએ જે ધર્માનુઠાને સેવવાં ઘટે તે વિવેકપુરસ્પરજ કરવા માટે શ્રી મણિચંદ્રજી મહારાજે અનુષ્ઠાનોનું સ્વરૂપ દર્શાવ્યું છે તેને ભાવ વિચાર કરીને યોગ્ય અને સેવવાં જોઈએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81