Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ગ્ર"થમાળk: ગ્રંથાંક ૩૦
प्राचीन गुर्जर भाषाभां जैन साहित्य.
સTHી રાક્ષT.
સંગ્રાહ!, હું શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય ચોગનિઝ બુદ્ધિસાગરસૂરિજી.
પ્રગટ કર્તા, ગુરૂ ણીજી મહારાજ પરશનશ્રીજીની શિષ્યા સોભાગ્યશ્રીજી તથા રતનશ્રીજી મહારાજની મેળવી
આપેલી મદદથી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, હું લલ્લુભાઈ કરમચંદ દલાલે.
| મુંબઈ
આવૃત્તિ ૧ લી.
પ્રત ૫૦ ૦
સંવત ૧૮૭૧. સને ૧૪૧૫.
મૂલ્ય અમૂલ્ય,
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
3
ශලසහිත සහය හිමි ඥයණිය
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
සිය පාතආයයය යයයය සිද
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળા: ગ્રંથાંક ૩૦
£66FFEFFGEFEI
प्राचीन गुर्जर भाषाभां जैन साहित्य.
***************FF7###FFFEE
आत्मशिक्षा.
AA65,
શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય ચોગનિષ્ઠ બુદ્ધિસાગરસૂરિજી.
හි
પ્રગટ કર્તા,
ગરૂણીજી મહારાજ પરશનશ્રીજીની શિષ્યા સેાભાગ્યશ્રીજી તથા રતનશ્રીજી મહારાજની મેળવી આપેલી મદદથી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ. હ. લલ્લુભાઈ કરમચંદ દલાલ,
a we.
આવૃત્તિ ૧ લી. 4 4°°.
સંવત ૧૮૭૧, સને ૧૯૧પ.
For Private And Personal Use Only
මාස කියයි හිමයියා
3 වසර 3කි හිසකිඩලි
-----
14 ©−3-v.
දිය පිලසයා යලි
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદ ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલ છાયું.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
આપણા ભારતવર્ષના કેન્દ્ર સ્થાનરૂપ ગુર્જર ભૂમિના સુભાગ્યે હમણું થોડાંક વર્ષો થયાં સાહિત્ય પરિષદોએ દેખાવ દીધું છે અને તેના સર્ભાવે કંઈ કંઈ સાહિત્ય ક્ષેત્રમાં એર ઓર પ્રકારને ઉમેરે પણ થવા લાગ્યો છે તે એક આનંદની વાત છે. અમારા જૈન સાહિત્યાભ્યાસી બંધુઓ જાણીને ખુશી થશે કે હવે આપણે પડઘે વિસ્તૃતપણે આપણી ગુર્જર સાહિત્ય પરિષદમાં પડવા લાગે છે અને આપણા જે મહાન મહાન પૂર્વાચાર્યોએ રાસા વિગેરે રચી જૈન સાહિત્યની જે અપૂર્વ સેવા બજાવી છે, તેની આપણું જનેતર સાક્ષરવિધાને એ પણ ઘણી જ સારી રીતે કદર પીછાની છે એ જોઈ કયા જૈન બંધુઓને હર્ષનાં આંસુ આવ્યા સિવાય રહેશે!
પરમપૂજ્ય શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય યોગનિઝ બુદ્ધિસાગર સૂરિજી કે જેઓ સાહિત્યના ક્ષેત્રમાં પિતાની યથાશક્તિ સેવા બજાવે છે તેને માટે તેઓ સાહેબની જન કેમ ઋણી છે. વડોદરાની એથી સાહિત્ય પરિષદ વખતે તેઓશ્રીને સાહિત્ય પરિષદમાં રાજ્ય તરફથી જાતે પધારવાને આમંત્રણ કરવામાં આવ્યું હતું તે જ તેમના સાહિત્ય વિલાસની આપણને ઝાંખી કરાવે છે. આ પુસ્તક પણ તેઓશ્રીના સાહિત્ય પ્રત્યેના પરિશ્રમને જ આભારી છે. અમારા દરેક વિધાન મુ. નિરાજોને આ દિશામાં પ્રયત્ન કરવાને અમે વિજ્ઞપ્તિ કરીએ છીએ.
આ પુસ્તકની અંદર શ્રી વિજયસેન સરિકૃત આત્મશિક્ષાના અંગે બનાવેલ ૨૩૮ દુહા છે જે વાંચતાં વાચકનાં રોમાંચ ખડાં થાય તેમ છે તેમજ તેમાંથી સંસારના અનિત્ય સુખનું ઘણું જ સ્કુટ રીતે ભાન કરાવી આત્મસમાં નિમગ્ન કરાવે તેવા તે દેહરા છે. વળી શ્રી મણિ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રજી કૃત અધ્યાત્મ રસને આવાહન રૂપ ચોપાઈઓ વિગેરે છે તેમજ શાસનના મહામહેપગારી શ્રીમદ્દ મહાપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત પદે વિગેરે છે. જે અધ્યાત્મરસનું લાલિત્ય ઘણુંજ પ્રાગટય કરે છે તેમ તેની અંદર રા. ર. મલાલ નથ્થુભાઈ દોશી બી. એને આત્મબળ (Spiritualism) વિષે લખેલે નિબંધ પણ દાખલ કરવામાં આવે છે. જે પુસ્તકના શણગાર રૂપ છે. આ પ્રમાણે આ લઘુ પુસ્તકમાં ઉપરની બીનાને સંગ્રહ કરી તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુરૂજી મહારાજ પરશનશ્રીજીનાં શિષ્યા સોભાગ્યશ્રીજી તથા રતનશ્રીજીને શ્રીમદ્ વિજયસેન સૂરિકૃત દુહાઓ ઉપર અત્યંત પ્રેમ હતું અને તે પુસ્તક રૂપે છપાયેલા જોવાની તેમની ઘણું અભિરૂચી હતી તેથી તેમને મદદને માટે પ્રયાસ કરેલ જેના પરિણામે આ પુસ્તક અસ્તિમાં આવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે અમારા સુજ્ઞ વાચકો આ પુસ્તકને મનનપૂર્વક વાંચી તેના સારને ગ્રહણ કરી પિતાના આત્માનું સાર્થક કરશે એવું ઇચ્છીએ છીએ.
લી. પ્રગટકર્તા,
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्राचीन गुर्जरभाषामां जैन साहित्य..
આત્મશિક્ષા.
*હરા, આપસ્વરૂપ વિચાર છે, જે હેએ હિઈડે સાન; કરણી તેહવી કીજીએ, જિમ વાધે જગવાન. ૨૮ વડપણ ધર્મ થાઈ નહી, જવન એલિ જાય; વચગલ ધસમસ કરી, પછી ફરિ પસ્તાય. જરા આવી ચેવન ગયે, શિર પલિયા તે કેશ લલુતા તે છડી નહીં, ન કર્યો ધર્મ લવલેશ. પચંદ્રિ જિહાં પડવડાં, રેગ જરા નાવત;
વન વિચલી આવે સદા, કરે ધર્મ માહાંત. ૩૧
* આત્મશિક્ષા નામક લઘુ રાજ્યના કર્તા શ્રી વિજયસેનસૂરિના વખતમાં વિદ્યમાન હતા. લગભગ ત્રણ વર્ષ પૂર્વે જૈન કવિની ભાષા અને તેને સારી વાચકોને સમજાય તે માટે તેને ઉતારે કરવામાં આવ્યા છે. તેના કર્તા કોણ છે તે છેવટે દર્શાવ્યું છે. અમદાવાદ ઝવેરીવાડો, લહેરીયા પિોળના રહીશ શ્રાતા પાનાચંદભાઈ કે જે થોડા વર્ષ પર મૃત્યુ પામ્યા છે. જેમની પાસેથી એક ટીપણું મળ્યું હતું, તેમાંથી માત્ર ઉતારો કરવામાં આવ્યું છે.
જે ટીપણું મળ્યું તેમાં ૨૮ મી દોહરાથી લખાણ હતું તેથી ૨૮ મી દેહરાથી પ્રગટ કર્યું છે.
બુદ્ધિપ્રા.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી હાથ ન વાવ, સંબલ ન કિયે સાથ; આથ ગઈ ચીતી, પછે ઘસે નિજ હાથ. ૩૨ ધન જોબન નર રૂપને, ગર્વ કરે તે ગમાર; કૃષ્ણ બલભદ્ર દ્વારિકા, જાતા ન લાગી વાર ૩૩ આઠ પહેર તું ધસમસી, ધન (કારણ) દેશાંતર જાય; સે ધન મેલ્યું તાહરૂ, ઓરજ કઈ ખાય. ૩૪ આંખતણે ફરૂકડે, ઉથલપાથલ થાય; ઈશુ જાણી જીવ બાપડા, મ કરીશ મમતા માય. ૩૫ માયા સુખ સંસારમાં, તે સુખ સહી અસાર; ધર્મ પસાઈ સુખ મળી, તે સુખ ન આવે પાર. ૩૬ નયન ફરકે જિહાં લયે, તિહાં તાહરૂ સહુ કેય; નયન ફરૂકત જબ રહી, તબ આથ ઓરજ કેય. ૩૭ પાપ કીયા ઉ તે બહ, ધર્મ ન કીઓ લગાર, ન પડે જમકર ચઢ, પ તિહાં કરે પિકાર. ૩૮ કે દન રણે રાજીઓ, કે દન ભયે તું દેવ; કે દિન રાંક તું અવતર્યો, કરતે એરજ સેવ. ૩૯ કે દિન કેડી પરવર્યો, કે દિન નહિ કે પાસ; કે દિન ઘર ઘર એકલે, ભમે સહી મેં દાસ. ૪૦ કે દિન સુખાસન પાલખી જલમચી ચકડેલ; રથપાલા આગલ ચલે, નિત્ય નિત્ય કરત કલોલ. ૪૧ કે દિન નૂર કપૂર તું, ભાવત નહીં લગાર; કે દિન રેટી કારણે, ભમે તે ઘર ઘરબાર. ૪૨ હીર ચીર અંગજ પહિરીયાં, ચુઆ ચંદન બહુ લચ;
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
સેતન જતન કરત ભા, ખીણમાંહી વિધટાય. સાતમી ગાખ તું શેલતા, કામની ભાગવિલાસ; એક દિન આહિં આવિસિ, રહેણાહિ વનવાસ. રૂપી દેવકુમાર સમ, દેખત મેહે નરનાર; સે નર ખીણ એકમાં વળી, અલી જલી હાવે છાર. ૪૫ જે વિના ઘડીચ ન જાયતી, સેા વરસાસે જાય; તે વલ્લભ વિસરી ગયા, એર સું ચીતવે છાર. દેખત સબ જગ જાતુ હૈં, થિર ન રહેવે કાય; ઇસુ જાણી ભલુ કીજીએ, હીચે વિમાસી જોય. સુરપતિ સર્વે સેવા કરે, રાય રાંણા નરનાર આયપ હાતી આત્મા, જાતાં ન લાગે વાર. દેખત ન અધા હુઆ, જે વીયા મેહજાલ; ભણ્યા ગણ્યા મૂરખ વલી, નરનારી આલગોપાળ. રાત દિવસ નિજ પ્રિયા સુ, તું રમતા મનરંગ; જે જોઇ તે પૂરતા, ઉલટ આણી અગ. સે રામા જીઉં તાહરી, ખિણુમાંહી વિઘટાય; સ્વાર્થ પહોંચત જખ રહ્યા, તખ ફ્રી વેરી થાય. સમુદ્રીપ સાયર સવે, પામ્યા કેઇ પાર; નારી હૃદય દાય આગલાં, કે નવી પામ્યા પાર. બ્રહ્મા નારાયણ ઇશ્વર, ઇંદ્ર ચંદ્ર નર કાડ; લલના વચન હુવા લાલચી, રહ્યા તે એ કરોડ. નારી વદન સોહામણા, પણ વાઘણી અવતાર; જે નર એહને વશ પડેચા, તસ લુટયા ઘરબાર.
For Private And Personal Use Only
૪૩
૪૪
૪૭
૪૮
૪૯
૫૦
૫૧
પૂર
૫૩
૫૪
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હસ્ત મુખે દીસે ભલી, કરતે કારમે નેહ, કનકલતા બાહિર જિસી, અભંતર પિતલ તેહ. ૫૫ પહિલી પ્રીતિ કરે રંગશું, મીઠા બેલી નાર; નરદાસ કરિયે આપણે, પછે મૂકે ટાકર માર. નારી મદન તલાવડ, બુ સયલ સંસાર; કાઢણુ હારે કે નહીં, બુડાવું બન વાર, ૫૭ વીસ વીસાના જે નર, કેઈ નહી તસવંક; પણ નારી સંગત તેહને, નિરો ચઢે કલંક. મુંજ અને ચંડ પ્રદ્યાતના, દાસીપતિ પામ્યા નામ; અભયકુમાર બુદ્ધિ આગલે, તેહ ઠગે અભિરામ. ૨૯ નારી નહીં રે બાપી, પણ એ વિષની વેલ; જે સુખ વાંચછે મુક્તિના, તે નારી સંગત મેલ. ૬૦ નારી જગમાં તે ભલી, જિયે જાયા પુરૂષ રતન; તે સતીને નિત્ય પાયે નમું, જગમાં તે ધન્ય ધન્ય. ૬૧ પા૫ ઘટ પૂરણ ભરી, તે લિયે શિર ભારઃ તે કિમ છૂટીશ જીવડા, ન કરી ધર્મ લગાર. ૬૨ તે ઈસું જાણે કુડકપટ, બલ બલય નુ છાંડ; તે છાંડીને જીવડા, જિન ધર્મનું ચિત્ત માંડ. ૩ જેણે વચને પર દુઃખીયે, જેણે હેયે પ્રાણુ ઘાત; કલેશે પડે નીજ આતમા, તજ ઉત્તમ તે વાત. ૬૪ જમતીમ પરસુખ દીજીએ, દુખ ન દીજે કંઈ દુખ દીજે દુખ પામીએ, સુખ દીજે જ સુખ હય. ૬૫ પરભાત નિંદા જે કરે, એર કૂડા દીએ આલ;
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે કોણ સજામાં હવે સાર
મર્મ પ્રકાશ પરતણુ, એથી ભલે ચંડાલ. પદ્માસીને પારણે, એકસીત લહે આહાર; કરતે નિંદા નવ ટળે, તસ દુર્ગતિ અવતાર. ૬૭ છાર ઉપર જીમ લીંપણુ, ત્યમ કોધી તપ કીધ; તસ જપ તપ સંયમ મુધા, એકે કાજ ન સીધ. ૬૮ પૂરવ કેડને આઉખે, પાલે ચારિત્ર્ય સાર; સુકૃત સર્વે તેહનું, ક્ષિણમાં હવે છાર. પર અવગુણ સર્ષવસમા, અવગુણ નિજ મેરૂ સમાન; તે કાં કરે નિંદા પારકી, મૂરખ આણી નીજ સાન. ૭૦ પર અવગુણ જીમ દેખીએ, તીમ પરગુણ તું જોય; પરગુણ લેતાં જીવડા, અખઈ અજરામર હોય. ૭૧ કેવી નર અછે સદા, કહીય ન ઉતરે રીસ; તે છેડી દૂર આતમાં, રહીએ જેયણ પણવીસ. ૭૨ ગુણ કીધા માને નહિ, અને અવગુણ માંડી ભૂલ; તે નર સંગત છાંડીએ, પગપથ માથાશૂલ. નિંદા કરે જે આપણી, તે જ જગમાંય; મલમૂત્ર ધંઈ પરતણા, પછે અગતિ જાય. જે મલમૂત્ર ધોઈ સદા, ગુણવંતના નિશદિશ; તે દુર્જન જીવો ઘણું, જગમાં કેડ વરીસ. ૭૫ સજન દુર્જન કિમ જાણીએ, જબ મુખ બેલે વાણું સજજન મુખ અમૃત લવે, દુર્જન વિષની ખાણ. ૭૬ નરભવ ચિંતામણિ લહી, આલિ તું મમ હાર; ધર્મ કરીને જીવડા, સફલ કરે અવતાર.
(93
૭૪
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સકલ સામગ્રી તે લહી, જેણે તરીય સંસાર; પ્રમાદવ ભવ કાં ભમે, કરી નિજ હિયે વિચાર. ૭૮ દિઓ ઉપદેશ લાગે નહીં, જે નવી ચેતે આપ; આપ સ્વરૂપ વિચારતાં, છુટી જે સબ પાપ. ૭૯ જિમ આઉખા દિન ગણે, વરસ માસ ઘડી માનઃ ચેતી સકે તે ચેતજે, જે હુઈ હિયડે સાન. ધન કારણ તું જલફલી, તિમ ધર્મ કરે થઈ શૂર; અનન્તભાવનાં પાપ સવી, ખીણમાં જાઈ દૂર. જે રચના દિ ઉગતી, તે રચના નહીં સાંજ ઈસુ જાણીને જીવડા, ચેતીને હોયડા માંય. આસ્થા અંબર જેવડી, મરવું પગલાં હેઠ; ધર્મ વિના જસ દિન ગયા, તેણે દૈવ્યની કીધી વેઠ. ૮૩ રે જીવ સુણ બાપડા, તુ મ કરીશ ગર્વ ગમાર, પરસરૂપ દેખી કરી, નિજ જિઉ સુવિચાર. કમિ કે નવી છૂટિયા, ઈન્દ્ર ચન્દ્ર નરદેવ; રાય રાણું મંડલીક વલી, અવર નર કુણ હેવ. ૮૫ વરસ દિવસ ઘર ધરી, આદિનાથ ભગવંત; કર્મ વસે દુઃખ તિણે લા, જે જગમાં બલવંત. ૮૬ પાસ જિર્ણોદ પ્રતિમા રહી, ઉપસર્ગ કિયે સુરંદ; તે ઉપસર્ગ ટાલિયે, પદ્માવતી પરણિંદ. કાને ખીલા ઘાલીયા, ચરણે સંધી ખીર; તેહુ નર કર્મ નડ્યા, ચાવીસમા શ્રીવીર. મલ્લિ માયા તપ કરી, પામ્યા સ્ત્રી અવતાર
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧
૯૨
૯૩
સુરપતિ કાડી સેવા કરે, કર્મના એહુ પ્રકાર. પુરૂષ સવે ચૂડામણ, ભરત નરેસર રાય; બહુબલ હાર મનાવીયેા, આજ લગે કહેવાય. કીધા કર્મ ન છૂટીઇ, જેતુના વીસમા અધ; બ્રહ્મદત્ત નર ચક્રવા, સાલ વરસ લગે અધ. આઠમેા સુભૂમ ચક્રવી, જસ રૂદ્ધિ તણા નહીં પાર; કર્મ વસે પરિવાર સુ', મુડા સમુદ્ર મજાર. પાંચે પાંડવ અતુલ ખલી, તેહુ પામ્યા વનવાસ; હંસા પુરૂષ જંગમાં વલી, દીન પેરે ફીરયા વનવાસ. રામ લક્ષ્મણ જગમાં વલી, જેહતુ જપે સવી નામ; તે વનવાસી નર હવા, જે અહુ ગુણુના ધામ. રાવણુ વિકટ રામે હણ્યા, કૃષ્ણે હણ્યો જરાસન્ધ; જરાકુમારે હરિને હણ્યા, દેખ્યા કર્મના એ અન્ય. ૯૫ નિજ પુત્રી તાતે વરી, તસ કુખે સુત ડેવ; કર્મ વસે જીવ ઉપના, ત્રિપૃષ્ઠ વાસુદેવ. ભમતાં ભમતાં અવતર્યાં, દેવાનન્દા કુખ; બ્યાસી રાત્રી તિહાં રહી, કર્મે લલ્લુ' વીર દુઃખ. ઈન્દ્ર અહિલ્યા સુ જુએ, લુબ્ધ હુઆ સુરદેવ; ઈશ્વર દેવ નચાવીયા, પારવતી પ્રીઉં હેવ,
૯૪
'
માસ ખમણને પારણે, કુલ વાલુએ અણગાર; ચિત્ત ચલ્યુ સંગ નારીયે, ચુકત ન લાગી વાર. પાંચ શત રામા તજી, લીધેા સંયમ ભાર; દશ દશ ન દ્વિષણુ ખ્રુજવે નર કાસ્યા દરબાર.
For Private And Personal Use Only
૮૯
૯૦
૯૬
૯૭
૯૮
રે
૧૦૦
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરે તાંતણા સૂત્રના, વીયે આદ્રકુમાર; સુત મોહની વશ રહી, પછે લીયે સંયમ ભાર. ૧૦૧ પંચસયા મુનિ મના, ઉર શ્રીપાશના ચ્યાર; ભેગ કારણ સંયમ તજી, માંડ્યાં તિણે ઘબાર. ૧૦૨ નવાણુ કેડી કંચન, ઓર તજી આઠે બાલ; તે દુકર નિત વંદી, શ્રી જંબુ ત્રિણકાલ. ૧૦૩ એક કન્યા કેડી કંચન, તજી જેણે વલી દૂર તે વયસ્વામી નિત્ય વંદી, નિત ઉગમતે સૂર. ૧૦૪ નવાણું પેટી સુરતણી, નિત નિત હાઈ નિમલ, નર ભવસુર સુખ ભેગવી, તે સાલિભદ્ર સુકુમાલ. ૧૦૫ રતન કંબલને કારણે, શ્રેણિક આયે દરબાર; ગેખથકી ખેલી લીયે, લીયે તે સંયમ ભાર. ૧૦૬ આઠ નારી છણે તજી, તે ધને ધન્ય ધન; નારી હાસ સંયમ લીયે, રાખ્યા ઠામ જેણે મન. ૧૦૭ ષટનંદન દેવકી તણ, ભદિલપુર સુરસા નાર; તસઘર તેલ ઉર્યા, રૂપે દેવકુમાર. બત્રીસ બત્રીસ પદમની, બતિસ બલિસ હેમ કડક નમસમી સંયમ વરી, તે વંદુ કરજેડ. ૧૦૯ સહસ પુરૂષ સુ સંયમ લિયે, શ્રી નેમીસર હાથ; તે થાવ વંદીઇ, મહોચ્છવ કરી યદુનાથ. બાર વરસ છઠ આંબલે, કીધા શિવકુમાર; શીલવત સદા ધરી, એ પણ કરે કાર. ૧૧૧ કશા મન્દિર ચોમાસું રહ્યા, ચોરાશી વાસ;
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે સ્થૂલભદ્ર મુનિ વંદી, ભદ્રબાહુ ગુરૂ સીસ. ૧૧૨ કપિલાસંગ નવી ચલે, શેઠ સુદર્શન ચંગ; લીથી સિંઘાસણું થયું, સુર કરે મન રંગ.
૧૧૩ શિવ રમણીને કારણે, જેણે સુખ છડયાં દેહ; તસ નામ દેય ચાર લીજીએ, ભવિજન સુણજે તેહ.૧૧૪ વરસ દિવસ કાઉસગ કિયે, બાહુબલી અણગાર; માન ગજથી ઉતર્યો, તવ લ કેવલ સાર. ૧૧૫ ગજ સુકુમાલ શિર સોમિલે, દેખી ધર્યા અંગાર; સમતા પસાઈ તે વલી, પામ્યા ભવને પાર. ૧૧૯ મેતારજ શિર સેનિયે, વાદ્ધ વિટયું ધરી દ; નિજ મન ઠામે રાખીયે, કયે સંસારને છે. ૧૧૭ સુકેશલ સુકુમાલ મુનિ, વલુરયું વાઘણી અંગ; બાપ નિજામી મા ભખી, શિવપુરી વરી મનરંગ. ૧૧૮ પૂર્વભવ પ્રિયા શિયાણી, તન ભૂખે અવતી સુકુમાલ; નલિની ગુલમ વિમાનનાં, પામ્યા ભુવનાંત કાલ. ૧૧૯ પંચશત શિષ્ય અંધક તણા, ઘાંણી પીલ્યા સાય; શિવનગરી શિવ પામીયા, એ સમતા ફલ જેય. ૧૨૦ ચિલાતી પુત્ર નારી શિર, છેદીને કર લીધ; ઉપશમ સંવર વિવેક, કરત કર્મ દૂર કીધ. ૧૨૧ દિન પ્રતે સાત હત્યા કરી, અર્જુનમાલી નામ; પરિસહ સહી ખીમા ધરી, પામ્યા શિવપુર ઠામ. ૧૨૨ મુનિપતિ મુનિ કાઉસગ્ગ રહી, અગની દાધી દેહ પરિસહ સહી પદવી વરી, અમર વધુ ધરી નેહ. ૧૨૩
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વંસ ઉપર નાટક કરી, એલાપુત્ર કુમાર; જાતિ સમરણ ઉપનું, જ્ઞાન અનંત અપાર ૧૨૪ કર્મ વસે આષાઢ મુનિ, ભારતનું નાટક કીધ; અનિત્યભાવના ભાવતાં, તેણે તિહાં કેવલ લીધ. ૧૨૫ સુશિષ્ય પંથક મુનિ, ગુરૂ પ્રમાદ કિયે દૂર, શેત્રુ જગિરિ અણસણ કર્યો, તે વંદુ ગુણ ભૂર. ૧૨૬ ચંડ રૂદ્ર ગુરૂ સ્કંધ કરી, રજની કીયે વિહાર; શિષ્ય કેવલ પમીએ, તિમગુરૂ કેવલ ધાર. ૧૨૭ ષમાસી આહારને પારણે, ઢઢણ નામ કુમાર; દિક ચૂરતાં પામીઓ, કેવલ જ્ઞાન ઉદાર. ૧૨૮ કુર ભખતાં કેવલ લહ્યું, કુરગડુ અણગાર; ખિમા ખડગ હાથ ધરી, મુનિમાંહે શિણગાર. ૧૨૯ ખટખંડ રાજ હેલાં તજી, અને લીધે સંયમ ભાર; ષટ્સસ રોગ ઈહાં સહ્યા, શ્રી શ્રી સનત કુમાર. ૧૩૦ પંખી પ્રાણુજ રાખવા, કરી ખડખંડ નિજ દેહ, મેઘરથ રાય તિણે ભવે, પ્રસન્ન હુયા સુરદેવ. ૧૩૧ વીર વંદી ગુમાન મું, દશનભદ્ર નરસિંહ સુરપતિ પાસે લગાડી, જગ રાખી જિણે લીહ. ૧૩૨ પ્રસન્નચંદ્ર કાઉસગ્ગ માહી, કેપી યુદ્ધ કરત; કેપ સભ્ય કેવલ લૉ, માટે એ ગુણવંત. ૧૩૩ અયમુત્તા સુકુમાલ મુનિ, વખા વીર જિર્ણોદ; ઈરિયાવહી પડિકામતાં, કેવલ લલ્લુ આણંદ. ૧૩૪ વીર વચને જે થિર રહે, શ્રેણિક સુત મેઘકુમાર;
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
જાતિ સમરણ પામીએ, કરી દો નયણાં સાર. હાથે વેકાણી ચંદના, સુભદ્રા ચઢયું કલંક; દમયતી નલ વિહુણી, લહ્યા એ કર્મના વર્ક. કલાવતી કર છેદીયા, દ્રુપદી કાઢ્યું ચીર; અગનધીજ સીતા ધર્યું, સીલગ્યે ભયું નીર. ચંદન ચરણ મૃગાવતી, નીજ ખુમાવી અપરાધ; કેવલ લહી ગુરૂણી દીયા, દો જીવ ટળ્યેા વિષવાદ. ૧૩૮ હરિચંદરાય કર્મવસે, સીર ધર્યું ડુખઘર નીર; મૈવસે નર સવી નમ્યા, જે જગ ખાવનવીર. ગા બ્રાહ્મણ સ્ત્રી ખાલક, દઢ પ્રહાર હત્યા કીધ; ચ્ચાર પહેાર કાઉસગ્ગ રહી, ખટમાસી કૈવલ કીધ. ૧૪૦ કર્મ પ્રકાશિ આપણાં, મન શુદ્ધ આણુંપૂર; સહગુરૂ વાસજ છે વલી, જિમ જાઈ પાપ સિવ દૂર. ૧૪૧ અલવંત અનતા જે નરા, કેઈ સુર સુભટ જીજાર; કર્મ સુભટ જીએ એકલે, સવી મનાવી હાર. કર્મ સુભટ વિષમ વિકટ, જે વશ કીયેા ન જાય. જે નર એહને વશ કરી, હું પ્રણમુ તસ પાય. ઇસુ જાણીને કીજીએ, જે આતમ સુખ થાય; પર જીવ દુઃખ ના દીજીએ, ઇમ બેલે નિજરાય, ૧૪૪ દાન શીયલ તપ ભાવના, ધર્મનાં ચાર એ મૂળ; પર અવગુણુ ખેલત સહી, એ સહુ થાઈ ધૂળ. દાન સુપાત્રે દીજીએ, તસ પુણ્ય નહીં પાર; સુખ સૌંપત લહિયે ઘણી, મણિ મેાતિ ભંડાર.
For Private And Personal Use Only
૧૩૫
૧૩૭
૧૩૭
૧૩૯
૧૪૨
૧૪૩
૧૪૫
૧૪૬
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
૧૪૭
ધના સારથપતિ જુઓ, ધૃત વિહરાવ્યુ` મુનિ હાથ; દાન પ્રભાવે જીવડા, પ્રથમ હવા આદિનાથ મુનિ દાન દિચા ધન સારથિ, આણંદ હર્ષ અપાર; નેમનાથ જિનવર હવા, જાદવ કુળ શિણગાર. કલથી કેરા રોટલા, દીધું મુનિવર દાન; વાસુપૂજ્ય ભવ પાલે, જિનપદ લહ્યા નિધાન. મુનિ ભલા એક મારગી, વહુરાજ્યે તસ આહાર; સાથ મેલ્યું નિજ સારથી, તે વીર જગદાધાર. સુલસા રેવતી રંગસુ, દાન દીધા મહાવીર; તીર્થંકર પદ પામસે, લહેસી તે ભવતીર. દાને ભાગજ પામીએ, સિયલ હાઇ સભાગ; તપ કરી કર્મજ ટાલીએ, ભાવના શિવ સુખ માગ. ૧૫૨ ભાવના ભવનાશની, જે આપે ભવપાર; ભાવના વડી સંસારમાં, જસ ગુણને નહીં પાર. અરિહ‘ત દેવ સુસાધુગુરૂ, કેવલી ભાખિત ધર્મ, ઇસુ સકિત આરાધતાં છૂટી જે સવી કર્મ. નવ પદ જાપજ કીજીએ, ચદ પૂરવનુ' સાર, એસા મંત્ર ગુણીએ સદા, જે તારે નરનાર. સકલ તીરથના રાજી, કીજે તેહની યાત્ર; જસ રિસણું દુર્ગતિ લે, નિર્મલ થાએ ગાત્ર. અષ્ટાપદ અર્ધગિરિ, સમત શિખર ગિરનાર; એ પચ તીર્થ પ્રણમીએ, મન ધરિ હર્ષ અપાર ઋષભ શાન્તિ જગ નેમજી, પાસ અને વર્ધમાન;
For Private And Personal Use Only
૧૪૮
૧૪૯
૧૫૦
૧૫૧
૧૫૩
૧૫૪
૧૫૫
૧૫૬
૧૫૭
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
એ પાંચ તીર્થ પ્રણમતાં, નીત બાધે છઉ વાન. ૧૫૮ ઉત્તમ નરનારી તણુ, નામ કહ્યા એ માય; તે નામ નિરંતર લીજીએ, જિમ લહે આણંદ થાય. ૧૫૯ એ આતમ શિષ્યાભાવના, ગુણમણિ યણ ભંડાર; પાપ ટલે સવિ તેહનાં, જેહ ભણે નરનાર. ૧૬૦ એ આતમ શિષ્યા ભાવના, જે સુણે હર્ષ અપાર; નવનિધિ તસ ઘર સંપજે, પુત્ર કલત્ર પરિવાર. ૧૬૧ એ સુણતાં સુખ ઉપજે, અંગ ટલે સવિ રીસ; સમતા રસમાં છવડે, ઝીલે તે નિસ દીસ. ૧૬૨ ઈણે ભવે પરભવે ભવભવે, જિન માગું તુમપી હેવ; મન વચન કાયા કરી, ઘે તુજ ચરણની સેવ. ૧૬૩ એ ગુણી જિહાં ભાવશું, તિહાં રોન વેલાઉલ થાય; આતમશિક્ષા નામથી, સુરનર લાગે પાય. ૧૬૪ વીર શાસન દીપાવતે, શ્રી આનન્દવિમલ સુરદ; પ્રમાદપંચ દુરે કર્યા, પ્રણમું તે આણંદ. ૧૬૫ તાસ શિષ્ય મુનિ સિર ધણી, શ્રી વિજયદાન સૂરીશ; પ્રગટ મહિમા તસ જાગતે, પાય નમે નર ઈશ. ૧૬૬ ઉપશમ રસને કુંપલે, તાસ પટેધર હીર; સકલ સૂરિ શિરોમણિ, સાયર જિમ ગંભીર. ૧૬૭ હીરવિજય ગુરૂ હીરલે, પ્રતિબે અકબર ભૂપ; રાય રાણું સેવા કરે, જેહનું અકલ સ્વરૂપ ૧૬૮ પ્લેચ્છરાય જેણે વશ કર્યો, જગ વરતાવી અમાર; વિમલાચલ મુગતે કિયે, શાસન ભાકાર. ૧૬
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
કુમારપાલ પ્રતિષિયા, શ્રી શ્રી હેમસૂર'; તિમ અકબર ગુરૂ હીરજી, મન ધરી અતિ આણુ દ. ૧૭ ધ્યાન નિસી નિજ પદ દીચે, નિજ મન હર્ષ અપાર; વિજયસેન સૂરિ નામથી, નિત નિત હેાએ જયાર. ૧૭૧ કામકુભ ચિંતામણી, કલ્પતરૂ અવતાર; તસવિથીજેસિધજી, અધિક એ ભવિ વિચાર. માયાજાલ મૂક પિર, સુત્ત ચરિત્ર વિચાર; ભવજલ તારણ પાત સમ, ધર્મ હયામાં ધાર. ધર્મ થકી ધન સંપજે, ધર્મ સુખિયા હાઈ; ધર્મ ધન વાધે ઘણા, ધર્મ કરે જગ કાઇ. ધર્મ કરે જે પ્રાણીયા, તે સુખિયા ભવમાંહી; જગમાં સહુ જીજી કરે, આવી લાગે પાય. ધર્મ ધર્મ સહુકો કરે, પણ ધર્મ ન જાણે કાય; ધર્મ શબ્દ જગમાં ખડા, વિરલા મુજે સાઇ આતમ સાખે ધર્મ જે, ત્યાં જનનું ફ્યું કામ; જન મનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ. પેચેગા તમ કેાહિગા, તમલગ કહ્યા ન જાય; મન મેરા મશરા, ભડકે ભાગી જાય. માણસ હાણા મુશ્કિલ હૈ, તે સાધુ કહાંસે હાત; સાધુ હુઆ તમ સિદ્ધ ભયા, કહેણી રહેણી કાઇ. ૧૭૯ સાધુ ભયા તે ક્યા હ્રયા, ન ગયા મનકા દ્વેષ; સમતા સુચિત લાયકર, અંતર દૃષ્ટિ દેખ. ચેતન તે. પચ્ચે નહીં, કયા હુઆ આવૃત ધાર;
૧૭૮
For Private And Personal Use Only
૧૭૨
૧૭૩
૧૭૪
૧૭૫
૧૭૬
૧૭૭
૧૮૦
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સાલ વિહુણા ખેતમે, વૃથા અનાઇ વાડ. આત્મ અનુભવ વાસિક, કોઇક નવલી રીત; નાક ન પસરે વાસના, કાન ગ્રહે પરતીત. જિનવાણી નિત્યે નમી, કીજે આતમ શુદ્ધ; ચિદાનન્દ સુખ પામીઇ, મીટે અનાદિ અશુદ્ધ. શુદ્ધાતમ દરસ વિના, કર્મ ન છૂટે કોઈ; તે કારણુ સુદ્ધાતમા, દર્શન કરા થિર હાઈ. આત્મ અનુભવ તિરથે, મિટે મેહ અંધાર; આપ રૂપમે ઝલહલે, નહિ તસ અંત અપાર. તે આત્મા ત્રિવિધા કહ્યો, ખાહિર અંતર નામ; પરમાત્મ તિહાં તીસરા, સેા અનંતગુણ ધામ, યુલસે રાતા રહે, જાને એહ નિધાન; તસ લાભે લાભ્યા રહે, અહિરાતમ અભિધાન, અથ અંતર આત્મલચ્છન. પુદ્ગલ ખલસ`ગી પરે, સેવે અવસર દેખ; તનું આસક્ત યુલકડી, જ્ઞાનભેદ પદ લેખ. અહિરાતમ તજ આતમા, અંતર આતમ, રૂપ; પરમાતમને ધ્યાવતાં, પ્રગટે સિદ્ધ સ્વરૂપ. પુદ્ગલભાવ રૂચિ નહીં તાપે રહે ઉદાસ; સેા અતર આતમ સહે, પરમાતમ પરકાસ. સિદ્ધ સ્વરૂપી જે કહે, પણ કશુ ન દેખું રૂપ અતર દૃષ્ટિ વિચારતાં, એતે સિદ્ધ અનુપ.
For Private And Personal Use Only
૧૮૧
૧૮૨
૧૮૩
૧૮૪
૧૮૫
૧૮૬
૧૮૭
૧૮૮
૧૮૯
૧૯૦
૧૯૧
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
અનુભવ ગોચર વસ્તુકા, જાણે એહિ આલ્હાદ; કેણ સુષુમૈં કિસ નહીં, પામે પરમ આલ્હાદ. ૧૯૨ આત્મા પરમાત્મ હાઇ, અનુભવ રસ સંગતે; દ્વૈતભાવ મલ નિસરે, ભગવતની ભક્તે. આતમસંગે વિલસતાં, પ્રગટે વચનાતીત; મહાનન્દ રસ મેકલેા, સકલ ઉપાધિ રહિત. સિદ્ધ સરૂપી આતમા, સમતારસ ભરપૂર; અંતરદૃષ્ટિ વિચારતાં, પ્રગટે આતમ રૂપ. આપેાઆપ વિચારતાં, મન પામે વિસરામ; રસસ્વાદ સુખ ઉપજે, અનુભવ તાકે નામ. અનુભવ ચિતામણિ રતન, અનુભવ હૈ રસ કૃપ; અનુભવ મારગ મેક્ષકા, અનુભવ શુદ્ધ સ્વરૂપ. ચિદાનન્દ ચિન્મય સદા, અવિચલ ભાવ અનંત; નિર્મલ ચેતિ નિરજ્જા, નિરાલંબ ભગવ’ત. કત કમલપર પકથી, નિસંગે નિર્લેપ, જિહાં વિભાવ દુરભાવના, નહિ લવલેશે ખેપ. * નવનીતથી જલમલે, તમ ઘૃત પ્રગટે ખાસ; ત્યુ' અન્તર આત્મથકી, પરમાતમ પરકાસ. શુદ્ધાતમ ભાવે રહ્યા, પ્રગટ નિર્મલ જ્યેાતિ; તે ત્રિભુવન શિર મુગટમણ, ગઈ પાપ સિવ છાડ; ૨૦૧ નિજ સરૂપ રહેતાં થકાં, પરમરૂપ ક ભાસ; સહજ ભાવથી સંપજે, ઉરતે વચન વિલાસ. અન્તરદૃષ્ટિ દેખઈ, પુદ્ગલ ચેતન રૂપ;
For Private And Personal Use Only
૧૯૩
૧૯૪
૧૯૫
૧૯૬
૧૯૭
૧૯૮
૧૯૯
૨૦૦
૨૦૨
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧૭
પર પરિણતિ હાઈ વેગલી, ન પઢે તે ભવ કૂપ. ૨૦૩ અંતરગત જાણ્યા વિના, જે પહિરે મુનિ વેસ; શુદ્ધ કિયા તસ નવિ હેઈ, ઈમ જાણી ધરો નેહ. ૨૦૪ અંતરગતની વાત, નવિ જાણે મતિ અંધ; કેવલ લિંગ ધારિતણે, ન કરે તે પ્રસંગ. ૨૦૫ અંતર આત્મ સ્વભાવ છે, જે જાણે મુનિરાય; કમેલ દૂર કરે, ઈમ જાણી મન માંહા. ૨૦૬ આત્મવસ્તુ સ્વભાવ છે, તે જાણે કષિરાય; અધ્યાતમ વેદી કહે, ઈમ જાણી ચિત્તમાંહિ. આતમ ધ્યાને પૂર્ણતા, રમતા આત્મ સ્વભાવ; અષ્ટકર્મ દ્વરે કરે, પ્રગટે શુદ્ધ સ્વભાવ. લાખ કેડ વરસાં લગે, કિરિયાએ કરી કર્મ; જ્ઞાની શ્વાસે શ્વાસમાં, ઈમ જાણે તે મર્મ. ૨૦૯ અન્તર મેલ સવિ ઉપશમે, પ્રગટે શુદ્ધ સ્વભાવ; અવ્યાબાધ સુખ ભોગવે, કરિ કર્મ અભાવ. ૨૧૦ અક્ષય અદ્ધિ લેવા ભળી, અષ્ટકર્મ કરે દૂર અષ્ટકર્મના નાશથી, સુખ પામે ભરપૂર. ૨૧૧ સદા સુખી સંતોષી જન, સદા શુદ્ધ રસ લીન; ઇંદ્રાદિક જસ આગલે, દીસે દુખિયા દીન. ૨૧૨ જે સુખ નહિ સુર રાયને, નહિ રાણા નહિ રાય; જે આતમ સુખ અનુભવે, તે સમ સંતેષ પસાય. ૨૧૩ સુર ગણ સુખ ત્રિહ કાલના, અનંત ગુણ તે કીધ; અનંત વર્ગે વગિત કયા, તે પણ સુખ સદ્ધિ. ૨૧૪
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે સુખની ઈચ્છા કરે, તે મૂકે પુલ સંગ; અલપ સુખને કારણે, દુઃખ ભેગવે પર સંગ. ૨૧૫
અથ પરમાત્મ લચ્છન. પ્યારે આપ સ્વરૂપમેં, ન્યારે પુદ્ગલ ખેલ; સો પરમાતમ જાણીએ, નહિ જસ ભાવકે મેલ. ૨૧૬ નામાતમ બહિરાતમા, થાપના કારણુ જેહ; સે અંતર દ્રવ્યાતમા, પરમાતમ ગુણ ગેહ. ૨૧૭ ભાવાતમ સે દેખીએ, કર્મ મર્મને નાશ; જે કરૂણુ ભગવંતકી, ભાવે ભાવ ઉદાસ. ૨૧૮ પરમ અધ્યાતમને લખે, સદ્દગુરૂ કરે શુભ સંગ; તિરૂકું ભવ સફલ હોઈ, અવિહડ પ્રગટે રંગ. ૨૧૯ ધર્મધ્યાનકે હેત યહ, શિવ સાધનકે ખેલ; એ અવસર કબ મલે, ચેત સકે તે ચેત. ૨૨૦ વક્તા શ્રેતા સવિ મલે, પ્રગટે નિજ ગુણ રૂપ; અખય ખજાને જ્ઞાનકે, તિન ભુવનકે ભૂપ. ૨૨૧ અષ્ટ કર્મ વનદાહિકે, તપ સિદ્ધ જિન ચંદ; તાસ સમે અપાગણે, તાકું વંદે ઇંદ. ૨૨૨ કર્મ રેગ ઔષધ સમી, જ્ઞાન સુધારસ વૃષ્ટિ, શિવ સુખ અમૃત સરોવરી, જય જય સમ્યગ દષ્ટિ. ૨૨૩ જ્ઞાન વૃક્ષ સેવે ભવિક, ચારિત્ર સમકિત મૂલ; અમર અગમ ફલપદલ હૈ, જિનવર પદવી કૂલ. ૨૨૪ જો ચેતે તે ચેતજે, જો બૂજે તે ખૂજ;
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
૨૨૮
૨૨૯
ખાનારા સહુ ખાયસે, માથે પડચ્ચે તુજ. આપ સવાર્થ સહું મિલ્યુ, ન કરે તુજ કોઇ સાર; પરમારથ જાણ્યા નહીં, ભુલ્યા તુંહિ ગમાર. પરમારથ જખ જાણીયા, ચિ ુ ગતિ ખઇ પાસ; પજવ વિ દૂર લેખવે, આપહી રહે ઉદાસ, નિરાસપણે ચિત્ત ઠરે યદા, આપહિ મગ્નતા હોય; મુહૂર્ત એક રહે મમ્રતા, સાંતરસ પાવે સેાય. કાયા વચન મન ત્યાગ કરી, આપદ્ધિ જ્યંતિ જગાવ; ધાતિ કર્મ ખય કરી, કેવલ લચ્છી પાવ. અનંત અતિશય તસ ડુવા, લોકાલેાક પ્રકાશ; ભવ્ય જીવ પ્રતિ ખૂજક, પૂરે શિવપુર વાસ, કર જાણે સા જગત હૈ, ઉપશમાવે સત; જસ ઘટ રીસ ન ઉપજે, તે સદા ભગવ’ત. ઉદાસીનતા સરલતા, સમતા રસ લ સાખ; પર કથનીમાં મત પડી. નિજ ગુણ નિજમાં રાખ. ૨૩૨ જાણુ તા તેહનુ ખરૂ, માહે નવિ લિપાય; સુખ દુઃખ આવે જીવને, હર્ષ શાક નવી થાય. આ ભવ જો સમો નહી, પડસે વાત ઉધાર; ફરી તે મલવું દોહિલ, ભમતાં ભવ અપાર. મુરખ નર જાણે નહી, ખિણ લાખીણા જાય; કાલ અચિંત્યા આવયે, સરણે કે નવી થાય. અવસર આવે અવસ્ય કરે, અવસર આવે મત ભૂલ; અવસર ચૂક્યા જે નર, તે માણસ કોડી ભૂલ.
૨૩૫
૨૩૬
For Private And Personal Use Only
૨૨૫
૨૨૬
૨૨૭
૨૩૦
૨૩
૨૩૩
૨૩૪
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
નરભવ ચિંતામણિ સમે, જીવ તું એલે મહાર; જિનશાસન મન થિર કરી, જીવ તું આપ સંભાલ. ૨૩૭ ભેગ ભલા તે નર લહે, હર્ષે દીજે દાન; સમકિત સહિત શિવપદ લહે, અનંત સુખને ઠામ. ૨૩૮
શ્રી મણિચંદ્રકૃત.
પાઇ. મિચ્છત કહીએ જે કુતત્ત્વવાસના, યથાસ્થિતિ ભવ ના આસન દ્રવ્ય યજજવ વિપર્યાસ ધરાવે, અનંતાનુબંધી હઠ કરાવે. ૧ ગુણવંત જાયે તુહે દ્વેષ આવે, મુહુર્તથી માંડી જાવજીવ કહાવે; અનંતાનુબંધીઓ કેધ તે થાવે, ભવાનુબંધી તે દુર્ગતિ પાવે. ૨ ગુણવંત પ્રતિ દેખે આપથી હીણ, અવગુણ આગલિ કરી જુદીણા; માન ચઢયે નિજ પરાક્રમ બેલે, દુર્ગતિ તણું બારણું તે ખલે. ૩
આ ચોપાઈવાળા પદમાં અધ્યાત્મજ્ઞાની શ્રી મણિચંદ્રજીએ સમકિતી અને મિથ્યાવીનાં લક્ષણે દર્શાવ્યાં છે. મિથ્યાત્વીને ગુણવંતપર દેષ પ્રગટે છે અને તે મૂહુર્તથી પ્રારંભી ચાવજીવ પર્યત રહે છે. મિથ્યાત્વી જીવ પોતાને ગુણવંતે કરતાં મહાન દેખે છે અને ગુણવં. તેને પોતાનાથી હીન દેખે છે, મિથ્યાત્વી અન્ય જીવોના અવગુણેને
* શ્રી મણિચંદ્રજી મહારાજ અમદાવાદમાં સારંગપુર તળીયાની પોળમાં રહેતા હતા. અમદાવાદમાં પ્રસિદ્ધ નવી કાકી જે કહેવાય છે તેમના પતિએ શ્રી મણિચંદ્રક પાસે અભ્યાસ ક્યા કહેવાય છે. શ્રી મણિચંદ્રજી કૃત કેટલીક જગ્યાઓ અને પદે છપાઈ ગયાં છે. વિશેષ કેટલાંક પદો મળી આવવાથી અત્ર તેનો ઉતારે કરવામાં આવેલ છે.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ છેડે કરી બહુત પ્રકાશે, આપ ઈમ જાણે મેરો જસ ભાસે; ધર્મ દેખાડી ઠગે બહુ લેક, અનંતાનુબંધી માયા કરે ફેક. ૪ પરવસ્તુ અપની કરીને માને, તન રંગાઈ રહ્યો નીચ ઠાણે; લેભસાગર પૂરે નવી થાવ, તૃષ્ણએ કરી દુર્ગતિ જાવે. ૫ એ અનંતાનુબંધી કહા ચાર, એકની મુખ્યતા ગુણતા ત્રણ ધાર; નરક નિગદ પહોંચાડે ભાઈ, હારી જઈ આપણી ઠકુરાઈ. ૬ યથાસ્થિત ભાવ ઉપરે મનરંજે, ગુણ જાણ્યા પછી તેહને નહિ ગજે; ધર્મમાં માયા ન કરે પુણ્યવંત, ભણે મણિચંદ્ર પરવસ્તુ મ સંચ. ૭
રાગ કેદારે, ચેતન ચેતનકું સમજાવે, અનાદિ સ્વરૂપ જણાવે; સુમતિ કુમતિ દે નારી તાહરે, કુમતિ કહે તિમ ચાલેરે. ચેતના. ૧ કુમતિ તણો પરિવાર છે બહુલે, રાત દિવસ કરે ડેહલોરે; વિષય કષાયમાં ભીને રહેવે, નવિ જાણે તે ભૂલેશે. ચેતના. ૨ આગળ કરે છે અને તેઓના સગુણેને આ છેદે છે. મિઆવી અલ્પ ધર્મ કરીને ઘણે કર્યો એમ અન્યોની આગળ પ્રકાશે છે. મિથ્યાત્વી કપટ ઉપર ઉપરથી ક્રિયાડંબરે ધર્મ દેખાડીને પરને વંચવા પ્રયત્ન કરે છે. સમકિતી ધર્મનુષ્ઠાનમાં કપટ કરતું નથી. સમકિતી અન્ય જીના સગુણોને ગ્રહણ કરે છે અને વસ્તુને વરતપણે દેખે છે. ઈત્યાદિ.
આ પદમાં શ્રી મણિચંદ્રજી મહારાજે સુમતિ અને કુમતિના પાત્રપૂર્વક આત્માને ઉપદેશ કરીને સુમતિના ઘેર રહેવા આત્માને વિવેક કરાવે છે અને કુમતિની અસારતા અવબોધાવી તેના વશમાં ન રહેવું એમ આત્માને પ્રબોધે છે. શ્રી મણિચંદ્રજી પિતાના આત્માને સંબોધે છે કે હે આત્મન ! કુમતિને બહુ પરિવાર છે અને તે તેને રાત્રી દિવસ વિકલ્પ સંકલ્પ કરાવીને દુઃખી કરે છે, કુમતિને પરિવાર તને
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુમતિ મિલવા નવિ દિયે તુજને, મેહની છાકે રાખે રે; ભક્ષ્યાભઢ્ય તુજને કરાવે, અનંતકાલ તાંઈ રાખેરે. ચેતના. ૩ અવસર પામી ચેતના બેલી, પ્રભુ સુમતિને ઘેર રાબરે; કુમતિને મુખે મીઠાઈ દેઈ સુમતિ તણું ગુણ ચાખેરે. ચે. ઈણે અભ્યાસ દેસિ વતી આવે, અવસરિ કુમતિને છાંડેરે; સુમતિ તણું વાગ્યું જાણી, સંયમ સ્ત્રી તવ આણે રે. ચેતના. ૫ વિષય કષાયમાં તન્મયતા કરાવે છે પણ તે તેના સંગે પિતે ભૂલ્ય છું એમ સંવેદી શક્તો નથી. કુમતિએ તને એવી રીતે વશમાં કરી લીધે છે કે તને સુમતિ સાથે મેળાપ પણ કરવા દેતી નથી. હે ચેતન ! તને મેહની છોક એવી ચઢી છે કે તું સુમતિનું સ્વરૂપ અવ. બોધવા સમર્થ થઈ શકયો નથી. કુમતિના સંગે અભય ભક્ષણ તું કરે છે. આવી રીતે તારે અનન્તકાળ વહી ગયે. અવસર પામીને ચેતન પિતાના આત્માને કર્થ છે કે હે આત્મસ્વામિન ! તમારે વાસ હવે સુમતિના ઘેર રાખો. કુમતિના મુખે મીઠાઈ દઈને સુમતિના સવિચારેમાં તલ્લીન બની આનન્દ રસ આસ્વાદ. આત્મસ્વામિન્ ! આ પ્રમાણે સુમતિની પાસે રહેવાને અભ્યાસ સેવશે તે વિરતિ તમારી પાસે આવશે અને તે તમને નિરૂપાધિમય સુખની વાનગી ચખાડીને તૃપ્ત કરશે કે જેથી તમે સત્ય સુખના માર્ગમાં અવધૂતયોગી બનીને રહેશો. હે ચેતનજી ! વિરતિની પાસે તન્મય બનીને રહેશે ત્યારે કુરિને મેળાપ તમને અવશ્ય સુમતિ કરાવી આપશે. ચેતન પિતાના સ્વરૂપે શુદ્ધ થાય છે ત્યારે તે નિર્ભય સ્થાનક પ્રાપ્ત કરે છે એમ હે ચેતન ! તમે પરિપૂર્ણ લક્ષ્યમાં રાખીને હવે પિતાના શુદ્ધ સ્વરૂપમાં તલ્લીન બને. શ્રી મણિચંદ્રજી મહારાજ પિતાના આત્માને પ્રબોધે છે કે સુમતિ અને કમતિનું આવું પટંતર જાણીને પિતાના ગુણ " જાણે અને તેમાં રમણતા કરે એટલે આપોઆપ પરમાત્મારૂપ દેખાશે.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
સુમતિ શ્રી પરિવારે વાધી, તખ મુક્તિવધૂ મેલાવેરે; આપ સ્વરૂપે ચેતન થાવે, તમ નિર્ભયસ્થાનક પાવેરે, ચેતના, ૬ આપ સ્વરૂપ યથાસ્થિત ભાવે, જોઇને ચિત્ત અણુારે; કુમતિ સુમતિ પટંતર દેખી, ભણે મણિચંદ્ર ગુણ જાણ્ણારે, ચે. છ
ભાવાર્થઃ-અધ્યાત્મ રસમગ્ર શ્રી મણિચંદ્રજી મહારાજ આ સંસારની અસારતાને પૂર્ણ નિશ્ચય કરીને વિવેક અને જ્ઞાનથી પ્રોધે છે કે, આ સંસારમાં કોઈ કોઈના કાર્ય માટે નથી. મૂઢ જીવ મેહ વડે પોતાનું આયુષ્ય વ્યર્થ ગુમાવે છે અને જે સુખને માર્ગ છે તેનાથી પરામ્મુખ રહે તે. શબ્દ-રૂપ-રસ-ગ ંધ અને સ્પર્શે વિષયામાં શુભ અને અશુભતાને માની પરવસ્તુમાં મિથ્યા મુઝે છે. ચેતન એ પોતે ચૈતન્ય સ્વભાવ વિશિષ્ટ છે. છતાં જડના સ્વભાવમાં ચેતન મુંઝાયે એ પણ એક આશ્ચર્ય છે. ચેતન અજ્ઞાનયેાગે જડસ્વભાવમાં મુંઝાઈ ને યથાસ્થિત વસ્તુ સ્વભાવને અવષેાધી શક્યા નહિ તેમજ ચેતન પરવસ્તુમાં મારૂં તારૂં કરીને રાચી રહ્યા. અહે ! ચેતન થઈને જડમાં મુંઝાયા અને પોતાનામાં રહેલા શાન્ત રસને તે જાણી શક્યા નહિ. જ્યારે ત્યારે પણ ચેતન સ્વરૂપમાં આવ્યા વિના અનન્તાનન્દમય થઈ શકવાના નથી. જડની સંગતિ કરવાથી આત્મામાં જડતા વ્યાપી રહી છે અને તેથી જ્ઞાનમાર્ગ ઢંકાઇ રહ્યા છે. અડે। આત્મા એવા જડ અજ્ઞાની બની ગયા છે કે જે મન-વચન અને કાયાના મેગે જે જે કરે છે તેમાં હું કરૂં શ્રુ એવી અવૃત્તિ ધારણ કરે છે અને તેથી પરભાવના કર્તા હર્તા બનીને કર્મ ગ્રહણ કરે છે. અનાનત્વથી યાગ અને કષાયથી પોતાને ભિન્ન જાણી શકતા તથી. ચેાગવડે અને રસવડે પોતાના આત્માના અસંખ્ય પ્રદેશમાં કર્મરૂપ જડને ખાંધે છે અને તેથી સ્વકૃત કર્મને ભવભવમાં નાના અવતારો ધારણ કરીને ભોગવે છે. યાગથી પ્રદેશખન્ય પડે છે અને કષાયથી રસ સ્થિતિ સઁધ
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
રાગ ઉપર પ્રમાણે.
કાઈ કિનકું કાજ ન આવે, મૂઢ માહે વેલા ગમાવેરે;
૧
શબ્દ રૂપરસ ગધ ફ્રસાવે, શુભશુભ દુઃખ સુખ પાવેરે. કોઇ. જડ સ્વભાવ ચેતન મુખ્યા, યથાસ્થિત ભાવ ન મુઝારે; તેરી મેરી કરતા અલજ્ગ્યા, શાન્તરસ ભાવ ન સુન્ત્યારે. કાઇ. ૨ જડકી સગતે જડતા વ્યાપી, જ્ઞાનમારગ રહ્યા ઢાંકીરે; યોગ કરે તે આપે જાણે, હું કરતા કહે થાપીરે.
કાઇ. ક
પડે છે. આત્મા પરસ્વભાવે રમણતા કરવાથી પરના કર્તા હર્તા બનીને ભવભ્રમણ કર્યાં કરે છે. જ્યારે આત્માને સત્ય વિવેક પ્રગટે છે. ત્યારે સર્વ જડ પદાર્થાથી હું ભિન્ન છું અને આજીગરની બાજી સમાન સર્વ દશ્ય પ્રપંચ ધૂળ જેવા છે એમ ભાસે છે. કર્મના ઉદયથી બાહ્ય શુભાશુભ સંબંધ પ્રગટે છે તેમાં કોઇ શુભાશુભ દશા તથા તેના સબધા સદા રહેતા નથી. આ પ્રમાણે આત્મા પોતાના સ્વરૂપમાં રમે છે ત્યારે તેને કામ ભોગની વાંચ્છના રહેતી નથી. શ્રી મણિચંદ્રજી જણાવે છે કે જ્યારે આત્મા અને જડ વસ્તુને યથાસ્થિત ભાવે જાણવામાં આવે છે ત્યારે સુખતે સુખરૂપ જાણે છે અને સ્વભાવ રમણુતામાં સુખ માની તેમાં રમે છે.
સારાંશ—જેણે પેાતાના આત્માને અનુભવ્યા છે તે ચાર યમને દેખી શકે છે. ૧ ઈચ્છા, ૨ પ્રવૃત્તિ, ૩ સ્થિર અને ૪ સિદ્ધયમનું સ્વરૂપ અવષેાધીને ધર્મપ્રવૃત્તિમાં સ્વમનને જોડીને યાગના શબ્દાર્થને સિદ્ધ કરે છે. ચેાગીને પ્રથમ યમમાં અહિંસાદિકની વાર્તા કરતાં અને શ્રવણુ કરતાં મીઠી લાગે છે. જિનની આજ્ઞા આરાધવાપર તે પ્રેમને ધારે છે અને અવશેષ અન્ય બાબતે તેને અનિષ્ટ લાગે છે. દ્વિતીયચમમાં પ્રવૃત્ત યાગી ઝાઝી એવી પ્રમાદ દશા તેને હાય છે તથાપિ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
ગ કષાય ન જુદા જાણે, યેગે પ્રકૃત પ્રદેશ જડ બાંધેરે, કષાય રસ સ્થિતિને કર્તા, સંસાર સ્થિતિ બહુ વાધેરે. કોઈ. ૪ સર્વ પદારથથી હું અલગે, એ બાજીગરકી ધૂલિ બાજીરે, ઉદયગતિ ભાવે એ નીપજે, સંસાર બાત નહુકે સારે. કેઈ. ૫ અન્તરાતમાં તે નર કહીએ, કામગ નવી ઈછેરે; ભણે મણિચંદ્ર યથાસ્થિત ભાવે, સુખ દુઃખાદિકને પ્રીછેરે. કેઈ. ૬ તત પરિહાર કરવા અને યમ પાળવાને તત્પર બને છે તે જીનેશ્વરની આજ્ઞામાં મગ્ન રહે છે. ત્રીજા યમમાં યમી યોગી પિતાના આત્માની રતિમાં વિહરવા પ્રવૃત્તિ કરે છે અને પગલિક રતિ અને તેના હેતુએથી નિવૃત્ત થઈ અપ્રમત શુભરૂપ બને છે અને બાવીશ પરિષહરૂપ શત્રઓને અપ્રમત્તદશામાં રહીને જીવે છે અને પિતે શાન્તસ્વરૂપ બને છે. જ્યારે ચોથી યમની દશાને પ્રાપ્ત કરનાર યોગી બને છે ત્યારે પરમાત્માની શુદ્ધ દશા સાધવાને માટે પ્રવૃત્ત થઈને અપ્રમત દશાએ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ પિતાના આત્મામાં પ્રગટાવે છે અને પિતાના આત્માને પરમાત્મરૂપે બનાવે છે. પિતે કર્મ કલંકથી રહિત શુદ્ધ બને છે. છા, પ્રવૃત્તિ, સ્થિર અને દિ આ ચાર યમી જીવને અનુક્રમે આરાધના થાય છે. રૂછા વિના પ્રવૃત્તિ હોતી નથી અને પ્રવૃત્તિ વિના સ્થિરત્વ પ્રાપ્ત થતું નથી અને સ્થિર યમ વિના સિમની પ્રાપ્તિ થતી નથી. ઉત્તરોત્તર યમ પ્રતિ પૂર્વ યમને કારણુતા છે એમ સિદ્ધ થઈ શકે છે. રૂઝા, વિ, પ્રેમ, , નેહ, સ્ત્રી આદિ પર્યા છે. વીતરાગનાં વચને શ્રવણ કરવાની ઈચ્છા થવી એ મહાપુણ્યોદયથી બને છે. શ્રી વીતરાગ પ્રભુનાં વચન શ્રવણ કરવાની ઈચ્છા થતાં સમ્યકત્વને માર્ગ ખુલે થાય છે. ઈચ્છા છે ત્યાં માર્ગ છે અને ત્યાં પ્રવૃત્તિ છે એ સૂત્ર વારંવાર માનનીય છે. ઈરછા યમની
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
રાગ આશાવરી. અનુભવ સિદ્ધ આતમ જે હવે, યમ ચતુષ્ટય જેવે રે ઈચ્છા પ્રવૃત્તિ સ્થિર સિદ્ધ યમમાં, બીજે શક્તિ ચિત્ત જેડેરે. અ. ૧ પ્રથમ યમે અહિંસાદિક વાર્તા, કરતાં સુણતાં મીઠીરે; જાણે જિનની આણ આરાધક, બીજી વાત અનીઠીર. અ. ૨ પ્રાપ્તિ થતાં પ્રવૃત્તિ યમની પ્રાપ્તિ થાય છે. ઇચ્છાની સાથેજ પ્રવૃત્તિ યમની પ્રાપ્તિ થવી એવો એકાન્ત નિયમ બાંધી શકાય છે. ઈચ્છા યમની સિદ્ધિની સાથે કેટલાક જીની પ્રવૃત્તિ યમની સન્મુખતા પ્રાપ્ત થાય છે અને કેટલાકને અવિરતિના ઉદયથી થતી નથી. પ્રવૃત્તિ યમની સિદ્ધિ થતાં સ્થિરતા આવે છે. ધર્મ પ્રવૃત્તિ એ કારણ છે અને સ્થિરતા એ કાર્ય છે. ધર્મ પ્રવૃત્તિના ગુણ સ્થાનકમાં વ્યવહારનયની અપેક્ષાએ અનેક ભેદ પડે છે. પ્રવૃત્તિ યમમાં પ્રમાદ દશા ઝાઝી હોય છે. છઠ્ઠા ગુણ સ્થાનક પર્યત પ્રવૃત્તિ છે. ધર્મ પ્રવૃત્તિ વડે જ્યારે સ્થિર યમ થાય છે ત્યારે સાધુપંથ મહાવ્રતમાં સ્થિર રહે છે અને બાવીસ પરિષહને જીતી ચોથા સિદ્ધ ચમને પ્રાપ્ત કરી સુખમય થાય છે.
ભાવાર્થ –વસ્તુને વસ્તુના ધર્મ પ્રમાણે યથાસ્થિત દેખવાથી સમ્યકત્વ દર્શનની પ્રાપ્તિ થાય છે. જે વસ્તુ જે જે પર્યાવડે જેમ યુક્ત હોય તેને તેમ દેખવાથી સમ્યકત્વ દર્શન ગણી શકાય છે. જેવી રાતે જિને દ્રવ્ય પર્યાનું સ્વરૂપ દર્શાવ્યું છે તેવી રીતે દ્રવ્ય અને પર્યાયોનું સ્વરૂપ અવગત કરવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. કર્મરૂપ પર્યાને શ્રી કેવલજ્ઞાનીએ જેવી રીતે જ્ઞાનમાં દીઠા છે તેવા તે ઉદયમાં આવે છે. કર્મવિપાકનાં બાહ્ય નિમિત્તે ખરેખર દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવની અપેક્ષાએ વ્યવહારથી અનેક રીતે દેખાય છે પરંતુ તાવિધ કર્મ રૂપ કારણ તે પિતાની પાસે છે. તેને વિપાક જોગવતાં
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
24.
બીજે યમે પ્રવૃત જિન આણા, પ્રમાદ દશા તસ ઝાઝીરે; યમ પાલવાને તત્પર ચેગી, જિન આણમાં માઝીરે. . ૩ ત્રીજે યમે યમિની રતિચારી, અપ્રમત્ત શુભ રૂપરે; રિસહા પિરવયરી તે પાસે, હાવે તે શાન્ત સ્વરૂપરે. અ, ૪ સિદ્ધયમ તે ચાથે કહીએ, પરાર્થક સાધક શુદ્ધ; ભણે મણિચદ્ર યોગ દૃષ્ટાન્નત', વચન શ્રી હરિભદ્ર બુદ્ધ. અ. પ સમભાવે વર્તવાની જરૂર છે. સમ્યગ્દર્શની કમવિપાકને દેખી તેનાથી પોતાના આત્માને ભિન્ન માનીને આન્તરિકાપયોગથી ઉદાસીન રહે છે. અર્થાત તટસ્થ ભાવથી હર્ષ શેક નહિ ધારણ કરતાં તે તે કાળે પ્રાપ્ત થનાર કર્મવિષાોને અદનભાવે વેદે છે. બાજુ નિમિત્તે કેચિજીવે દુ:ખપ્રદ તરીકે દેખાતા હોય તથાપિ તેનાપર દ્વેષાદિકને ધારતા નથી અને તેમને દોષ દેતા નથી. આવી સભ્યષ્ટિ જીવની આન્તરિક વિવેક શક્તિ હોય છે. કમવિપાકો ભોગવતાં છતાં સમ્યગ્દષ્ટિ જીવની દશા હોય છે તે આ ઉપરથી અવમેધાઈ શકાશે. શ્રી મણિચંદ્રજી મહારાજ સમ્યગ્દર્શનની દશા જણાવીને આગળ જણાવે છે કે હું કર્તા છું એવું પરમાં માનતાં કર્મ બંધાય છે, અવૃત્તિ પ્રગટવાથી કર્મ બંધાય છે અને બંધાયલાં કર્મો સત્તાગત રહે છે અને ઉદયનાં નિર્મિત્તા પામીને ઉદ્યાગત થાય છે. કોઈ પણ ઉદીરણા કરીને કર્મને ઉદયમાં લાવી ભોગવે છે. અધ વેળાએ કષાયથી જેવા રસ પડે છે તેવા કર્માદયમાં રસ હોય છે અને તે વેઠવા પડે છે. ઉત્કૃષ્ટ ભગે કર્મ નીકાર્યો ન હોય તે! તે તપશ્ચરણ ધ્યાનાદિવડે અંધમાંથી ટળી જાય છે. ઉત્કૃષ્ટ ભગે નિકાચિત કર્મ બાંધ્યાં હોય ભોગવ્યા વિના છૂટકા થતા નથી. નિકાચના વિના પણ ઉદયમાં આવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ મળતાં કમ
છે. તે તે
કાઇ કર્મ ઉદયમાં
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મફાગ, સમકિત તેહ યથાસ્થિત ભાવે, જેહ યમ પજજવ હઈ સ્વભાવે; તેહ પજજવ જિન દેખે નાણે, ઉદય વેળા તે આવે ટાણે. સ. ૧ બાહ્ય નિમિત ઘણી રીતે ભાસે, પણ તથાવિધ કારણ છે પાસે તે દેખી ઉદાસી ન રહેવે, કેઈને દોષ તેહ નવિ દેવે. સ. ૨ હું કર્તા માને કર્મ બંધાય, તેહ કર્મસત્તા વઈ થાવે; ઉદય માફિક બંધ ઉદય આવે, તેહ વિના કેઈ ઉદીરણા પાવે. સ. ૩ આવે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે વિપાક ભોગવીને પૂર્ણ કરાય છે. કર્મવિષાક પૂર્ણ થવાને ગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની પ્રાપ્તિ થાય ત્યાં સુધી કર્મ વિપાક ભોગવવા પડે છે. માટે હે ભવ્ય છે ! તમે કર્મવિપાક ભોગવતાં મુંઝાઈ જાઓ નહિ. શુભાશુભ કર્મવિપાકે ભોગવતી વખતે હર્ષ અને શોકનો ત્યાગ કરીને સમભાવને ધારણ કરે અને કર્મના યથાસ્થિત ભાવને જાણીને મનને સમભાવમાં રાખે. એમ શ્રી મણિચંદ્રજી કથે છે. સમ્યકતવ દર્શનની આવી દશા જાણીને આત્મજ્ઞાની મહાપુરૂષ સાંસારિક સંબંધોમાં સમભાવને ધારણ કરીને અંતરથી આત્મસ્વભાવમાં રમણતા કરે છે અને અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરે છે.
ભાવાર્થ–શ્રી મણિચંદ્રજી મહારાજ પિતાના આત્માને સંબોધે છે કે હે ચેતનજી ! તમે આ દુનિયાની સર્વ વસ્તુઓથી ભિન્ન છે. પરદ્રવ્યરૂપ સર્વ વસ્તુઓ કદાપિ પિતાની થઈ નથી, થતી નથી અને થવાની નથી. જ્યારે આ પ્રમાણે વસ્તુ સ્થિતિ છે ત્યારે તું પરવસ્તુ
પર અહં મમત્વ કલ્પનાથી કેમ પ્રેમ ધારણ કરે છે? અલબત્ત તારે પર જડ વસ્તુઓ પર પ્રેમ ન ધારણ કરે જોઈએ. જે કર્મ વડે ચેતનછ તમે બંધાયા છે. તેથી તમે પોતાની ઠકુરાઈ અર્થાત પ્રભુતા
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ નિકાચના વિણ બંધ ખરી જાવે, નિકાચનાવણ કોઈ ઉદયે આવે; બંધ વેલાએ જે રસ હોઈ, ઉદય વેલાએ તેહ તિહાં સે ઈ. સ. ૪ દિવ્યક્ષેત્ર કાલભાવ મિલે આવે, તવ વિપાકતે પૂરે થાવે, તેણે કારણે તમે સમતા આણે, ભણે મણિચંદ્ર યથાસ્થિત જાણે. સ.
રાગ આશાવરી, ચેતન તુમ હે આપહિ ન્યારા, પરવસ્તુ ઉપર ધરે ક્યા પ્યારા; જિણે કરી બંધાણા ભાઈ હારી મૂકી આપણી ઠકુરાઈ. ચેતન. ૧ માયા કરી પાસમાં તુમ પાડ્યા, મુખ મીઠાઈ દેઈ ભમાડ્યા; છાંડશે નિદ્રા જબ મેહ કેરી, તે જાણે શો એ દુર્ગતિ ફેરી. એ. ૨ હારી ગયા છે અને વર્ષ પૂરવાં દુર્ણ એ સ્થિતિને પ્રાપ્ત થયા છો. મેહે તમને માયાવડે પાશમાં પાડયા છે એમ હે ચેતન તમે નિશ્ચયતઃ અવબોધે. હે ચેતનજી ! તમને મોહે મુખે મીઠાઈ દઈને ભમાવ્યા છે–ભમાવ્યા છે. તમે જ્યારે મેહની નિદ્રાને ત્યાગ કરશો ત્યારે જાણશે કે અરે મોહમાં ફસાવાથી દુર્ગતિ ભ્રમણ કરવું પડે છે. જ્યાં સુધી મેહના વશમાં પડી રહેવાનું છે ત્યાંસુધી આગને અભ્યાસ કરીને આગમી એવું નામ ધરાવવું અથવા માનરૂપ હસ્તિપર ચઢીને વાપાટવથી ઉપદેશ કરે તે સર્વ મિથ્યા છે એમ ચેતનજી માને. ક્ષપશમ વિના ધર્મની બહુ ક્રિયાઓ કરી તેનું ફળ એટલું થયું કે તેથી સુરપદવીની પ્રાપ્તિ થઈ પણ સિદ્ધ ગતિની પ્રાપ્તિ થઈ નહિ સમ્યગદર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ વિના ભૂતકાળમાં બાહ્ય ધર્મ ક્રિયાઓ વડે સુરપદવીઓ પ્રાપ્ત કરી અને ભવિષ્યમાં પ્રાપ્ત કરી શકાશે પરંતુ તેથી ભવભ્રમણને અંત આવનાર નથી એમ શ્રી મણિચંદ્રજી મહારાજ પ્રબોધે છે. સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરીને મેહથી વિરામ પામવારૂપ વિરતિ
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
આગમ પઢી આગમી નામ કીના, માને ચઢી ઉપદેશ બહુ દીના, ક્ષેપશમ બીન કિરિયા બહુ કીની, તાકે ફલ સુરપદવી લીની. ચે. જબ તાંઈ પ્રમાદદશા નવિ જાવે, તબ તાંહી તુમ સંસાર ભમાવે; મેહપિશાચ તુમ દુઃખ દેખાવે, અપ્રમત્ત ચાબક રૂડિ હાથે આવે.ચે. ઉદયાગત વસ્તુ યથાસ્થિત ભાવે, બંધ નિકાચનને નહિ કેઈ દા; ભણે મણિચંદ્ર ઈમ કર્મ ખપાઈ, જિમ પામે અપની ઠકુરાઈ. જે. ૫ ચારિત્ર્યની પ્રાપ્તિ કરવી જોઈએ. પરવસ્તુઓમાં થતી ઇશ રમણતા - રૂ૫ રતિથી વિરમીને આત્મ ધર્મ ચારિત્ર્યમાં આત્મ વિયેને પરિણમવવાની જરૂર જ્ઞાનીઓએ સ્વીકારી છે. આત્મ ધર્મમાં રતિ કરવામાં પ્રમાદ નડે છે. જ્યાં સુધી પ્રમાદ દશા નડે છે ત્યાં સુધી પ્રમાદ પોતાના બળવડે જીવને સંસારમાં પરિભ્રમાવે છે અને અસહ્ય નાના દુઃખ વડે આત્માને પડે છે. હે ચેતનજી ! તમને મેહરૂપ પિશાચ દુ:ખ દેખાડે છે અર્થાત્ મોહપિશાચના વશમાં થવાથી અનેકશ: ૬ પોતાને દેખવાં પડે છે. જ્યારે અપ્રમત્ત ચાબુક વડે મેહપિશાચને મારવામાં આવે છે ત્યારે મોહપિશાચને જીતી શકાય છે. હે ચેતનજી! તમે કર્મોદય વસ્તુને યથાસ્થિત ભાવે અર્થાત વિચારો અને કર્મવિપાકે ભગવતી વખતે આત્માને આત્મ સ્વભાવે જાણે અને તે પ્રમાણે રસમભાવે વર્તે કે જેથી નિકાચિત કર્મ બાંધી શકાય નહિ. હે ચેતન ! તમે સમભાવે વર્તે તે નિકાચિત કર્મ બાંધવાનો દા રહી શકે નહિ; શ્રી મુનિરાજ મણિચંદ્રજી કથે કે આ પ્રમાણે સમ્યગદર્શન જ્ઞાન સમભાવ વર્તવાથી કર્મને નાશ થતાં ચેતનજી તમે પિતાની પ્રભુતા પામી શકે.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
વાચક શ્રી યશેાવિજયજી કૃત
૫.
ગુરૂપ્રશાદ આતિમરતિ પાઇ, તામેં મનભયે લીન; ચિદાનન્દઘન અમહુઇ બેઠે, કાહુકે નહિ આધીન. ઘટ પ્રગટી સવિસ’પદાહ,
ઇંદ્રાણી સમતા પવિધીરજ જસઘટ જ્ઞાનવિમાન; જળ સમાધિ નંદન વનમેં ખેલે, તમ હમ ઈંદ્ર સમાન. ૨ ચક્રરત્ન આયતહે જયાવિસ્તૃત, શિલ્પર જ્ઞાનહિ છત્ર; ચક્રવર્તિકી ચાલિ ચલતુ હૈ, કહા કરહુ મેહુઅમિત્ર. ૩
ભાજક લલ્લુભાઈ કારોાર વીસનગરવાળાની બ્રુની વેગાસ વર્ષ ઉપરની ચોપડીમાંથી શ્રી મણિશ્ચંદ્રજીનાં પદે તથા ઉપાધ્યાયનું પદ લખેલુ હતું તેને અત્ર ઉતારા કરવામાં આવ્યા છે.
ભાવાર્થ:-શ્રીમદ્ યોત્રિયજજી ઉપાધ્યાય પોતાના હૃદયમાં પ્રગટેલા ઉભરાઓને બહાર કાઢતા છતાં કયે છે કેઃ–મેં ગુરૂની કૃપાએ આત્માની સહજાનન્દરતિ પ્રાપ્ત કરી છે. આત્માના સ્વરૂપમાં મારૂ મન લીત થઈ ગયું છે. આત્માના સ્વરૂપમાં રમણતા કરવી એજ મને હવે ગમે છે. હવે તે અમે ચિદાનન્દન થઇ એઠા છીએ. હવે અમે કાઈના અધીન નથી. કોઇની દરકાર રાખીએ એવા અમે નથી. શ્રીમદ્ ઉપાધ્યાય કચે છે કે, અમારા હૃદયમાં સર્વ સપાએ પ્રષ્ટી છે. અમે આત્મારૂપ ઇન્દ્ર છીએ અને સમતારૂપ અમારી ઈન્દ્રાણી છે, ધૈર્યપ વજ્રને અમે ધારણ કરીએ છીએ. બાહ્વનું વજ્ર જેમ પર્વતના ચૂરે. ચૂરા કરી નાખે છે તેમ આત્મારૂપ ઇન્દ્રનું ધૈર્યરૂપ વ અનેક પ્રકાના ચિંતા, ભય, વિકલ્પ, સકલ્પ વગેરે પર્વતોને છેદી નાંખે છે.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધાકુંડ સમાન બ્રહ્મવચનકે, આએ અનુભવ ભાગ; નાગલાક ઠકુરાઈ પાઈ, તાથે અધિક કુંન જોગ. ભએ નિસ્તેજ કુદશન તારા, નાઠે દુર્જન ચાર; હૃદય વિવેક દિવાકર ઉચા, મિટગયા મનકા જોર. શુકલપક્ષ અધ્યાતમ ઉચા, સકિત ચંદ અમદ; સકલકલામૃત અમૃતવિલાસી, વરસત હર્ષકે બિન્દુ,
આત્મારૂપ ઇન્દ્રનું જ્ઞાનરૂપ વિમાન છે તે ઉંચું ઉંડે છે તેના પર અમે ખેડા છીએ. અમારા આત્મા ઇન્દ્રરૂપ હોઈ તે તે સમાધિરૂપ નન્દન વનમાં ખેલે છે. આવી દશામાં અમે સદ્વિચારો અને સદાચારોવડે અમે ઈન્દ્રસમાન છીએ.
ઉપાધ્યાય કહે છે કે અમે ચક્રવર્તિ છીએ. ભાવ ચક્રવર્તિની રીતિ પ્રમાણે વર્તતાં માહરૂપ શત્રુ અમારૂં કંઇ પણ અહિત કરી શકનાર નથી. વિસ્તારવાળી જીવ યતના તેજ અમારૂ ચક્ર રત્ન છે અને અમારા આત્મારૂપ ચક્રવર્તિ પર જ્ઞાનરૂપ છત્ર ધારણ કરવામાં આવે છે. આવી આત્માની ચક્રવર્તી દશામાં અમારે કાઈ વાતની કમીના નથી. સુધા અર્થાત્ અમૃત કુંડ સમાન આત્મ જ્ઞાન વચનથી અમને અનુભવ યાગ પ્રાપ્ત થયેા છે તેથી અમેને નાગ લોકની કરાઈ પ્રાપ્ત થઈ છે. આત્મજ્ઞાનરૂપ અમૃત પીનારા એવા અમારા કરતાં નાગલોક કઇ વિશેષ નથી કારણ કે અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃત પાનથી અજર અમરરૂપ થઇ શકાય છે.
અમારા હૃદયમાં આત્મજ્ઞાનરૂપ સૂર્ય પ્રગટતાં કુદર્શનરૂપ તારાઓ નિસ્તેજ બની ગયા અને દુર્જનરૂપ ચારા દૂર ભાગી ગયા. કામદેવનું જોર ભાગી ગયું. અમારા હૃદયમાં શુકલપક્ષરૂપ અધ્યાત્મ જ્ઞાનને ઉદય થયા છે અને અમન્ત્ર સમ્યકત્વરૂપ ચંદ્રના ઉદય થયા છે અને
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩ દ્રવ્યભાવ પરિણામ ચરણકે, દક્ષિણ ઉત્તરશ્રેણિક જસકર વિદ્યાધરપદ પાયે, યાગતિ પાઈ કેણિ. દર્શન જ્ઞાનચંદ્ર રવિચન, સ્થિરતા કમલા કંથ; સુખસાગરમેં મગન રહતુહે, હમ હરિલછનવંત. અધ્યાતમ કૈલાસવિરાજે, વૃષભસભા ઉરંગ; વિરતિ ચતુરતા ગંગારી, સેવિત શંકર રંગ. તેથી સકલ કળાને ધારણ કરનાર અમૃત વિલાસ હર્ષનાં બિન્દુઓ અમારા અસંખ્ય પ્રદેશમાં વર્ષ રહ્યાં છે.
અમે ભાવવિદ્યાધરની પદવીને ધારણ કરનારા બન્યા છીએ. * ચારિત્રના દ્રવ્ય અને ભાવ પરિણામ તે દક્ષિણ અને ઉત્તરશ્રેણિયો જાણવી. શ્રી યશોવિજયજી કહે છે કે મેં ચારિત્રના દ્રવ્ય અને ભાવ પરિણામની દક્ષિણ અને ઉત્તર શ્રેણિવડે મારા હસ્તમાંજ વિધાધર પદ પ્રાપ્ત કર્યું છે. આવી પદવી કહા-આવી દશા વિના કહો અન્ય કેણે પ્રાપ્ત કરી છે? અર્થાત અન્ય કેઈએ એવી પદવી પ્રાપ્ત કરી નથી. સારાંશ કે અધ્યાત્મ જ્ઞાનવિના અન્ય કોઈએ એવી પદવી પ્રાપ્ત કરી નથી.
અમે શ્રીકૃષ્ણ અર્થાત હરિરૂપ છીએ. અમારા આત્મા હરિ છે. દર્શન અને જ્ઞાનરૂપ ચંદ્ર અને સૂર્યરૂપ લોચનને ધારણ કરનાર અને સ્થિરતા રૂપ લક્ષ્મીના અમે સ્વામી છીએ અને સુખ સાગરમાં સ્થિરતારૂપ લક્ષ્મીની સાથે આનન્દ કરીએ છીએ. આવી દશાએ હરિના લક્ષણવાળા અમે છીએ.
ઉપાધ્યાય કયે છે કે અમારો આત્મા મહાદેવ છે. અધ્યાત્મતાનરૂપ કૈલાસ પર્વત પર અમારે આત્મારૂપ શિવ વિરાજે છે. સંતવરૂપ વૃષભના ઉપર અમે બેસીએ છીએ. વિરતિરૂપ ગંગાને અમે
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાહ્યભાવ રચનાકે બ્રહ્મા, ઈમકારણ મુખતિ અંતરંગ રચનાકે બ્રહ્મા, હમ ભએ આપ ઉોત. ૧૦ તીનભુવન વિભુતા અતિ અદ્ભુત, જિનપદ તે નહિ દર સિદ્ધગ અધ્યાતમશક્તિ, પ્રગતિ પુણ્ય અંકુર. ૧૧ ચિંતામણિ સુરતનું સુરધેનુ, કામકલશ ભયે પાસ, અષ્ટમહાસિદ્ધિ નવનિધિ નિરખે, આપમેં આપવિલાસ. ૧૨ ધારણ કરીએ છીએ અને ચાતુર્યરૂપ ગેરી (પાર્વતી ના અમે ધારક છીએ. આ સ્થિતિથી અમારો આત્મારૂપ મહાદેવ આનન્દમાં લયલીન રહે છે. બાહ્ય ભાવની રચનાનો કર્તા બ્રહ્મ છે અને અમારા આત્માના અન્તરંગ ગુણ સૃષ્ટિના કર્તા બ્રહ્મ છે માટે વસ્તુતઃ અમારો આત્મા બ્રહ્મા છે. સ્વયં આમાજ અમારો પ્રકાશ રૂપ થયો અને અમારા આત્માજ બ્રહ્મા છે એમ પ્રકાશીએ છીએ. ત્રણ ભુવનની પ્રભુતા જ્યાં અત્યંત અદ્ભુત છે એવું જિનપદ દૂર નથી. સિદ્ધયોગ રૂપ અધ્યાત્મ શક્તિ છે અને તે અનન્ત પુણ્યાંકુરથી પ્રગટે છે. ચિત્તામણિ, કલ્પવૃક્ષ, કામકુંભ, અને સુરધેનુ ઇત્યાદિ સર્વ અમારામાં છે એમ હવે અવબોધાયું. શ્રીમદ્ કથે છે કે અધ્યાત્મજ્ઞાનદષ્ટિએ આત્મજ્ઞાની અeસિદ્ધિ અને નવનિધિને પિતાના આત્મામાં દેખી શકે છે.
આ પ્રમાણે જે અમારામાં સર્વે ભાસ્યું તે શ્રી ગુરુના પ્રતાપે જાણવું. જેણે આ સર્વનું કારણ જે ધર્મ વ્યવહાર તેને સમય. શ્રીમદ કથે છે કે જ્ઞાનગર્ભિત શુભ ક્રિયાઓ ખરેખર ધર્મના પરમ આધારભૂત છે, જે ધર્મના વિચારે અને આચારવડે સમ્ય વ્યવહારી થયે તે નિશ્ચય પદને પ્રાપ્ત કરે છે. તત્સંબંધમાં ઉપાધ્યાય કળે છે કે વૃ૫ લંછનો જેનામાં હોય છે તે મનુષ્ય રાજ્યને પામી રાજ બને છે. તદત જે સમ્યગ ધર્મ વ્યવહારી બની આત્માના સ૬
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
એ પ્રસાદ સવિ સુગુરૂ ભજનકે, જિનદિને વ્યવહાર; જ્ઞાનગભિત શુભ કિરિયા, ધરમકે પરમાધાર. ૧૩ વ્યવહાર નિશ્ચય પદ પાવે, ક્યું નૃપ લંછન રાજ, વ્યવહારે નિશ્ચય અનુસરતાં, સીજે સકલહિત કાજ. ૧૪ વાચક જસ વિજયે ઈમ દાખી, આતમસાખિ રુદ્ધિ ભાખી સદગુરુ અનુભવ ચાખી, રાખીયે કરિ ઘન વૃદ્ધિ. ૧૫ ગુણોને ખીલવે છે તે શિવ રાજ્યને પ્રાપ્ત કરે છે. વ્યવહાર વડે નિશ્ચય ધર્મને અનુસરતાં સકલહિત કાર્યની સિદ્ધિ થાય છે. વાચક શ્રી યશેવિજયજીએ આત્મ સાક્ષીએ આત્માની ઋદ્ધિને દેખાડી છે. શ્રી સદ્ગુરુ મહારાજની પાસે રહી અનુભવ જ્ઞાનનો રસ સ્વાદીને આત્મહિત શિક્ષા ભાખી છે તે હિત શિક્ષાને હૃદયમાં મેઘની વૃદ્ધિની પેઠે ધારણ કરીએ તે આત્મા ગુણોની ઘણું વૃદ્ધિ થાય.
શ્રીમદ્ ઉપાધ્યાયના પધમયોદ્ગારથી અવધવાનું કે અધ્યાત્મજ્ઞાન દષ્ટિથી પિતાના આત્માની ઉગ્રતા કરી શકાય છે અને પિતાના આત્મામાં અનન્ત સુખ છે એવો અનુભવ કરી શકાય છે. પિતાના આત્મામાં વાસ્તવિક સુખ છે એ અનુભવ પ્રગટતાં દુનિયાની મહ દશાથી પિતાનું મન પાછું હડે છે અને પરવસ્તુઓની પ્રાપ્તિ માટે અનેક પ્રકારની ઈછીએ, ચિન્તાઓ, ભય, અને શોક વગેરે જે જે મોહ ચાળાઓ થાય છે તે પશ્ચાત થતા નથી. અને આત્મામાં પરમ સંતોષ પ્રગટે છે. ધર્મ વ્યવહાર સાધક સતે અધ્યાત્મ જ્ઞાન વડે આત્મધર્મમાં રમતા કરી સહજ સમાધિ સુખ પ્રાપ્ત કરી શકે છે. અધ્યાત્મ જ્ઞાનીઓને આવી અધ્યાત્મ દશાનો અનુભવ આવે છે તેથી તે ઉપર પ્રમાણે ગાય છે.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસુપૂજ્ય સ્તવન, વાસુપૂજ્ય જિનવાસવ પૂજિત, ધ્યાએ મનને રગેરે; જયારાણીએ જિન જમે, ઉત ભયે સબ લેગેરે. વાસુ. ૧ છપનદિશી કુમરી મિલી ગાયે, ઈ મેરૂ સ્નાત્ર કરાયેરે, આનંદ ઉલટિ ઉચિત નમાયે, પાપ પડલ ફડાયરે. વાસુ. ૨ વરસ અઢાર લાખ ગૃહવાસે વસીયે, સંયમ લેવા ધસીયારે; ઘાતિ કરમકું દૂરિ કરીને, શુદ્ધ ના દર્શનને રસિયેરે. વાસુ. ૩ તીરથ થાપી ઉપદેશ દીધા, બહુત જીવ બુજાયા; લાખ બહુત વર્ષ પૂરણ થએ, ચંપાનયરી આયારે. વાસુ. ૪ શ્રી ચંપાઈ પંચકલ્યાણક, શિવરમણને વરીયારે; સેવક મણિચંદ્ર જિન ગુણ ગાતાં, કાજ સ તસ સરીયાંરે. વાસુપ
પંચ પ્રકારનાં અનુષ્ઠાન.
દુહા સિદ્વતણી સુખ આસિકા, અનંત અનંતી હેય; તે સ્તવના કિમકરી શકું, મુજ અપબુદ્ધિ છે જેય. ૧ બ્રહ્મસુતા તુજને સ્તવું, કર મુજ બુદ્ધિપ્રકાશ; જિમ અનુષ્ઠાન પાંચે કહું, પહુચે મનતણી આશ. ૨ 1 શ્રી મણિચંદજી મહારાજ પંચ પ્રકારના અનુકાનનું સ્વરૂપ વર્ણવે છે. તેને સામાન્યતઃ સાર નીચે મુજબ છે -વિષ-ર૦–અન્યોન્ય, તહેતુ અને અમૃત એ પંચ પ્રકારનાં અનુકાનમાં વિષ-૪ અને
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષગરલ અને અન્યા, તહેતુ અમૃત જેહ; ત્રણ ત્યજે દેઈ આદર, સિદ્ધગતિ પહુચે તેહ, વિષગરલ અનુષ્ઠાન, ઈહ પરલકકી આશ; અલ્પસુખને કારણે, ચિહુગતિ પૂરે વાસ. હવે ત્રિ અને અન્ય, શૂન્યકાર અનુષ્ઠાન કેઈક જીવ ભકપણે, લહે ફલ પુણ્યનિદાન.
ચા એ ત્રણ ત્યાગ કરીને આત્મજ્ઞાની તતુ અને અમૃત એ બે અનુષ્ઠાનને આદરે છે. તા અને અમૃતાનુકારથી સિદ્ધગતિની પ્રાપ્તિ થાય છે. આ લોક અને પરલોકનાં સુખોની આશાએ વિઘ અને ૪ મનુષ્ઠાનને અજ્ઞાની છ સેવે છે. અજ્ઞાની છે વિષ અને સ્ત્રાનુદાન સેવીને અલ્પસુખને કારણ ચતુર્ગતિ પરિભ્રમસુની વૃદ્ધિ કરે છે. હૃદયની શૂન્યતાએ અન્ય મનુષ્યની દેખાદેખીએ જે અનુદાન કરવામાં આવે છે તેને ૩ોડવાનુષ્ઠાન કહે છે. કોઈક જીવ ભદ્રક પરિણામથી ધર્મ સંબંધી અન્યોન્યાનુકાન સેવીને પુણ્યફળની પ્રાપ્તિ કરે છે. જિનેશ્વરની આજ્ઞાઓના હેતુઓને પરિપૂર્ણ જાણનાર જિનેશ્વરની આજ્ઞાએ જે જે ધાર્મિક અનુષાને સેવે છે, અને ગુરુની સેવા વડે ધર્મ ક્રિયાઓનાં રહસ્ય સમજીને વિધિપૂર્વક જે જે ધર્માનુકાનને ભવ્યજીવ સેવે છે તે તેને તદૈતુનું અનુદાન પ્રાપ્ત થયું એમ અવબોધવું. તહેતુ ક્રિયાને કરનાર ભવ્યજીવ, કર્મના હેતુએને છેદે છે. અરૂપી એવા સિદ્ધ દ્રવ્યનું રૂપાતીત ધ્યાનના સેવનપ્રતિ લત રાખે છે. પરંતવ્યમાં સુખની આશા રાખતા નથી. પિતાના આત્મદ્રવ્યમાં સહજ સુખ છે અને તેને પ્રાપ્ત કરવું એજ ધર્મક્રિયાઓ કરવાનો મુખ્યદેશ છે એમ અવબોધીને તતક્રિયાઓને સેવે છે. તૃક્રિયા કરનાર રાગી પિતાના આત્માને અભેદપણે ધ્યાવે છે અને
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
તહેતુને કારણે, જિન આજ્ઞાકિયા ધ્યાન, ગુરુસેવાએ તે લહે, છેદે કર્મ નિદાન. સિદ્ધ દ્રવ્ય અરૂપી તણે, રૂપાતીત ધર્મ ધ્યાન; તેહપણે પરગુણ આસિકા, સ્વદ્રવ્ય અતિઈ નિદાન. ૭ અભેદરૂપ ધ્યાતાંકાં, સ્વદ્રવ્ય નિરખે જોય, શુકલધ્યાન વળતે લહે, એ પદ્ધતે ઈમ હોય. ૮ સ્વાત્મદ્રવ્યને દેખે છે. તહેતુ ક્રિયામગ્ન યોગી શુકલધ્યાનને પ્રાપ્ત કરી શકે છે. તદેતુ ક્રિયા કરવાવાળે ભેગી સાત નય અને ચાર નિક્ષપાથી આત્મદ્રવ્યનું સ્વરૂપ ધક ભવ્યજીવ પોતાના શુદ્ધગુણોને પ્રગટાવવા છે જે અનુદાને સેવે છે તે તતક્રિયાઓ અવધવી. સત્પદપ્રરૂપણદિ નવઠારથી આત્મદ્રવ્યના ગુણપર્યાને જ્ઞાતા તદેતુક્રિયાઓનાં રહસ્યોને અવબોધીને ચિત્તની તલ્લીનતાએ ધર્માનુકાનને એવી પરમાત્મપદ પ્રાપ્ત કરે છે -આત્માના નિજ પર્યાયમાં ચિત્તની રમણતા થવાથી વૈયિક વિકલ્પ સંકપિ સ્વયમેવ શાન્ત થાય છે અને આત્મા પરભાવ પરિણતિએ પરિણમતું નથી. આવી તકેતુ ક્રિયાની યોગ્યતા પ્રાપ્ત કરનાર છવ સંવર અને નિર્જરાતત્ત્વની પ્રાપ્તિ કરી શકે છે અને શુભ ધર્મપ્રવૃત્તિએ પુણ્યાનુબધિ પુણ્યનો બંધ કરે છે.
અમૃતાનુષ્ઠાનની ગ્યતા આત્માના સ્વભાવ પ્રમાણે વર્તતાં પ્રાપ્ત થાય છે. અમૃતાનુષ્ઠાનીયોગી હું કર્તા આદિ અહંવૃત્તિથી રહિત હોય છે. અમૃતાનુષ્ઠાનકારક યોગી ઉદાસીન ભાવે અર્થાત રાગદેષ રહિત પરિણામે સર્વને દેખે છે. તેને દુનિયાની વસ્તુઓમાં ઇટાનિત્વ રહેતું નથી. અમૃતાનુષ્ઠાનની પાપ્તિવાળા જીવને થિરા અને વાતા એ છે દષ્ટિની પ્રાપ્તિ થાય છે. પિતાને આત્મા તેને અમૃતસમાન લાગે છે અર્થાત ધર્માનુષ્ઠાનમાં આનંદરૂપામૃતનો પ્રકટ ભાવ થાય છે. આત્મ
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
સન્તપદાદ્વિપ્રરૂપણા, લહે દ્રવ્યગુણુ પર્યવરૂપ; નયનિક્ષેપ પ્રમાણુ કરિ, ભાવે આત્મસ્વરૂપ. નિજપર્યાયમે ચિત્ત રહે, ન લહે પર્યા′રૂપ; પુણ્યાનુષધી કરે. ક્રિયા, ઇહતવે તસરૂપ હવે અમૃત અનુષ્ઠાનકું, આવે આત્મસ્વભાવ; હુ કર્યાં તે નવિગ્રહે, નિરખે ઉદાસીન ભાવ.
ટ
૧૦
૧૧
યોગની ઉચ્ચકોટીપર ચઢતાં અમૃતાનુષ્ઠાન કરનાર યોગીને પ્રમા અને પરા છંદ ખીલે છે અને તેથી તે સ્વયમેવ પરમાત્મારૂપ બને છે.
For Private And Personal Use Only
અમૃતાનુકાનકારક યેાગી ઉદયમાં આવેલાં કર્મને સમભાવે વેદીને ખપાવે છે પણ શુભાશુભ યોગે શુભાશુભ કર્મ વિપાકો હર્ષ શાક ધારણ કરતા નથી. અમૃતાનુષ્ઠાનકારક ચેગી કર્મ ક્રિયાને અન્ત કરે છે અને તેને માત્ર પેાતાને આત્માજ અમૃત સમાન લાગે છે. અમ્મુતાનુાનથી શુભ અને અશુભ ગતિ એ એ ગતિયા ટળે છે અને તે નક્કી મુક્તિપદ પ્રાપ્ત કરે છે. અમૃત સ્વભાવ સુખ યાગે સાત ધાતુઓ ભેદાય છે અને તીર્થંકરોને બાલ્યાવસ્થાથી માંસ રક્ત વગેરે શ્વેત પ્રકટે છે. જિતેશ્વરને અમૃતાનુષ્ઠાન યેાગે પ્રભાવે આવી દશા તે ખાઘથી એક ખેલની પેઠે થાય છે. ગૃહાવાસમાં જિતેન્દ્રોને અનન્તાનુબંધિ કાચા નહુિ હોવાથી તેઓ ભોગાવલી કર્મના ઉદયથી પુદ્ગલ ખેલને ખેલે છે તે પણ તેને સુખરૂપ ગણતા નથી. તે ચિત્તમાં મેલ ઉત્પન્ન કરનાર એવાં ભાગાવલી કર્મો જાણીને તેનાં સુખ બુદ્ધિવડે રાગાદિક ભાવે પરિણામ પામતા નથી. અન્તર્દષ્ટિથી તેઓ ન્યારા રહે છે. ગૃહસ્થાવાસમમાં અમૃતાનુષ્ઠાન મગ્ન તીર્થંકરા આત્માના આનન્દ કે જે જે આહ્લાદ સુખ આદિ પર્યાયારૂપ જાણે છે તે અનાદિકાલથી પેાતાનામાં રહ્યા છે એમ અવખાધીને તેઓ આત્મદ્રવ્યના શુદ્ધ પર્યાયરૂપ આમાં
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થિરા કાંતા દે દષ્ટિ થાઈ, હેય આતમ અમૃત સમાન; આત્મગ દુને અમૃતા, નુષ્ઠાન પ્રભાપરા દષ્ટિ જાણ. ૧૨ ઉદયાગતિ વેઈ ખેપવે, પણ રાતા ન તાતા હોય;
ગ શુભાશુભ ઉપજે, ખેદ રાગ નહિ કેય. જેહને અંત કિયા હુઈ, તે આતમા અમૃત સમાન; અશુભ દઈ ગતિ તસ ટલી, તે નિશ્ચય લહે નિર્વાણ. ૧૪ ઝીલે છે. સંવલ કષાય જ્યારે બાકી રહે છે અને જ્યારે અનન્તાનુબંધિ આદિ શેષ કષા ટળે છે ત્યારે જિને સંયમ અંગીકાર કરે છે અને તેઓ અમૃતાનુડાન સેવે છે. આત્મદ્રવ્યના ગુણ પર્યાયોએ આત્મસ્વભાવ છે એમ નિશ્ચય કરીને તેને ધારણ કર અને પરપુદ્ગલાદિ દ્રવ્યના પર્યાયે પરસ્વભાવ છે એમ જાણીને તેમાંથી ચિત્તને દુર કર કે જેથી અમૃતાગાનુકાન કે જે જ્ઞાનીઓને પ્રામ થાય છે તેની તને પ્રાપ્તિ થાય. પિતાના આત્માના સ્વભાવમાં રમણતા કરવી એ ભાવદયા છે. આત્મદ્રવ્યના સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી જે જે અસ્તિ પર્યાયરૂપ ધર્મો છે તેનું સંરક્ષણ કરવું. તેના ઉપર આવેલું કર્માવરણ દૂર કરવું એ માત્ર અનુષા છે. અમૃતાનુEાન ચો.
ને માવ અજંપા કરે છે તેથી તે તનમાં રહેલા આત્મામાં સ્થિર થઈ રહે છે અને પરપુગલ ભાવમાં રાગદ્વેષ કરતો નથી. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ પણું અધ્યાત્મ ગીતામાં અધ્યાત્મ યોગીને અમૃ. તાલુકાને સંબોધતા છતાં કથે છે કે – સ્વગુણ રક્ષણ તેહ ધર્મ, સ્વગુણ વિધ્વંસના તે અધર્મ. ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ, તેહથી હોય સંસાર છિત્તિ ૧
પિતાના આત્માના ગુણેનું રક્ષણ કરવું તે ધર્મ છે અને આત્માના ગુણને ઘાત કરે તે અધર્મ છે. આવા ભાવાધ્યાત્મની અનુગત
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
ખેલ
૧૭
અમૃત સ્વભાવ સુખ આસિકા, સપ્તધાતુ રસ ભેદ; સ્વેત માંસ લેાહીત સહુઆ, એ જિનપદ અનંત સંખથી દૂર રહ્યા, ખેલે પુદ્ગલ ખેલ; પૂવભવના ખંધથી, પણિ ન ગણે ચિત્તકે મેલ. આલ્હાદને સુખ આસિકા, વાંછા પજવ જેહ; શુદ્ધ દ્રવ્યગુણુ પજવા, તિષ્ણે અનાદિ તુજ તેઙ. અમૃતાનુષ્ઠાન પ્રવૃત્તિથી સસારના છેદ થાય છે. આવી ભાવાધ્યાત્મગતામૃત ક્રિયાથી મુનિવરે અલ્પ કાળમાં સસારમાંથી સર્વ પ્રકારના અધતાથી મૂકાય છે અને આત્મામાં રહેલા અપરંપાર આનન્દને પામે છે. અમૃતાનુષ્કાની યેાગી શુકલધ્યાનવડે પોતાના આત્મામાં સ્થિર થઇ જાય છે ત્યારે ક્ષાયિકભાવે આત્માની અનન્ત જ્ઞાન દર્શન ચારિત્રાદિ લબ્ધિયાને પામી પરમાત્મા થાય છે.
૧૫
૧૬
શ્રી મણિચંદ્રજી મહારાજ અમૃતાનુષ્ઠાનનું સ્વરૂપ દર્શાવીને તે અમૃતાનુષ્ઠાનમાં સ્થિર રહેવા માટે પોતાને શિખામણ આપે છે કે હે આત્મન! હારા આત્માના શુદ્ધ ગુણ પર્યાયેા હારામાં છે, હારી પાસે છે એમ જાણીને ખાદ્ય પુદ્ગલ પાંચાની સાધનાને ત્યાગ કર. કારણ પુદ્ગલ પર્યાયાને ભેગા કરતાં અને તેમાં રાચતાં માયતાં હારૂ કલ્યાણ થવાનું નથી.
For Private And Personal Use Only
અમૃતાનુષ્ઠાન ચેાગથી આત્મા અને પરમાત્માની એકતા થાય છે અને ઘેર પરિષદ્ધ સહન કરતાં કઇ જાતનુ દુ:ખ વેદાતું નથી. ગજસુકુમાલ ←ધક સરિના પાંચસે શિષ્યા વગેરેને જે ધાર પરિષહે થયા અને તેમાં તેઓ સ્થિર રહ્યા તેનુ કારણ એ હતુ કે અમૃતાનુષ્ઠાન ચેાગમાં સ્થિર થયા હતા. અમૃતાનુષ્ઠાન યાગી આત્માના ગુણ પર્યાયાનું ધ્યાન ધરીને ગુણસ્થાનકે આરાતા આરાહત અનુ
તે
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
જવ સંજલણ માફિકે, કર્મ રહે જવ જાણ; તવ તે જિનાદિ સંયમ લીએ, અમૃતગ અનુષ્ઠાન. ૧૮ સ્વદ્રવ્ય શુદ્ધ ગુણ પજવા, તે સ્વભાવ જિન રાખ; પરદ્રવ્ય અશુદ્ધ ગુણ પજવા, તેહ ભાવ તુજ નાખિ. ૧૯ ભાવ અનુકંપા આપણે, આતિક આત્મ સ્વભાવ; જે તનમેં તે થઈ રહ્યા, ન ભજે પરગુણ ભાવ. ૨૦ ક્રમે સર્વ કર્મ ખપાવીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવલજ્ઞાની થઈને ભવ્ય છોને ધર્મ દેશના દેઈ અઘાતિક કર્મને છેવટે નાશ કરીને શિવપુર
સ્થાન પ્રાપ્ત કરે છે. પંચાનુષ્ઠાનનું સ્વરૂપ આ પ્રમાણે શ્રી મણિચંદ્રજીએ ભવ્ય જીવોના હિતાર્થે પદ્યમાં રચ્યું છે. શ્રી મણિચંદ્રજી કયે છે કે આ પંચાનુષ્ઠાનનું સ્વરૂપ જે ભણે અને સાંભળે તેને ભાવાર્થ વિચારે અને તત તથા અમૃતાનુષ્ઠાનને સેવે તે મંગલ સ્થાનને પ્રાપ્ત કરે છે.
શ્રી મણિચંદ્રજીએ ઉપરના પધમાં પંચાનુષ્ઠાનનું સ્વરૂપ દર્શાવ્યું છે તેને ભાવાર્થ વિચારીને પિતાની સ્થિતિને પ્રત્યેક મનુષ્ય વિચાર કરવો જોઈએ. વિષ ગરલ અને અન્યોન્યાનુકાનનું સ્વરૂપ સમજીને તેને વિવેક કરવો જોઈએ. વિષગરબાનુકાનના પરિણામ પોતાના આત્મમાં વત છે કે નહિ તેને સ્વયમેવ પ્રત્યેક ભવ્ય મનુષ્ય વિચાર કરી લેવો. ભવ્યજીવોએ ધર્માનુકાનોમાં થતા ક્રોધ, માન, માયા, લેબ, નિન્દા, વિકથા, મિથ્યાત્વ વિચાર, આશા, ત્ય, ખેદ, અને દેશના પરિણામોને વારવા. પ્રીતિ અને ભક્તિ વડે કરેલાં ધર્માનુજાને પિતાના આત્માની શુદ્ધિ કરે છે. ગાડરીયા પ્રવાહની પેઠે ચિત્ત વિક્ષેપાદિ વડે સેવતાં ધર્માનુકાનેથી જે ફળ મળવાનું છે તે મળતું નથી. ધર્માનુકાનેને ત્યાગ ન કરવો જોઈએ પરંતુ ધર્માનુકામાં થતા એવા
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
r
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
જબ અમૃતમય આતમા, વાસ્યાં ચેગ અનુષ્ઠાન; તખ તે તનમે' થઇ રહ્યા, ક્ષાયિકતણા નિદાન. શુદ્ધ બ્ય ગુણુ પજવા, તાહેરા તુજ કહે જોય; ખાપર દ્રબ્ય પજવા, તેહ સાધે સ્યું ન હાઇ. ૨૩ દોષાને પરિહાર કરવા જોઇએ. જે મનુષ્યો ધર્માનુષ્કાના કરવામાં દોષો થાય છે તે માટે ધર્માનુષ્કાના ન કરવાં એવો વિચાર કરીને ધર્મોનુકાને સેવતા નથી તેના કરતાં જે મનુષ્યા ધર્માનુષ્કાના સેવે છે અને ધર્માનુષ્કાને સેવતાં જે દોષો લાગે છે તેને પરિહાર કરવા પ્રયત્ન કરે છે, દોષો ટાળવાના ખપ કરે છે અને ધર્માનુષ્કાના સેવવા અત્યંત રૂચિ તથા પ્રવૃતિ કરે છે તેવા મનુષ્યો ધર્મ તત્ત્વના વિશેષ પ્રકારે આરાધક છે. જે મનુષ્ય ધર્માનુષ્ઠાન સેવવાની ઇચ્છા ધારણ કરે છે પણ કનૈયે ગે ધર્માનુષ્ઠાનને સેવી શકતા નથી તે મનુષ્ય ધર્મનેા આરાધક છે પણ જે મનુષ્ય ધર્માનુષ્ઠાન કરવાની રૂચિ ધારણ કરતા નથી અને ધર્મોનુછાન સેવવાની પ્રવૃત્તિ પણ કરતા નથી તે વિરાધક છે પણ આરાધક નથી. જે મનુષ્ય યોગ્ય એવું ધર્માનુષ્ટાન સેવે છે તેમાં જે કંઈ દોષ લાગે છે તેની મનમાં દાઝ રાખે છે અને દોષોને નાશ થાય એવી કાળજી રાખે છે તે મનુષ્ય આરાધક છે. ધર્માનુષ્ટાન સેવનાર શ્રીવીતરાગ દેવની આજ્ઞાતા વિચાર કરીને પરમાં પડતા નથી અર્થાત્ પારકી પંચાતા, ઝઘડા, ટંટા, બખેડા, નિન્દા, પારકાં મર્જ ખેાલવાં વગેરે દોષોને સેવા નથી અને આત્માના ગુણોના ઉપયાગ રાખીને ધર્મક્રિયામાં પ્રવૃત્ત થાય છે તે મનુષ્ય ધર્મની ક્રિયાના આરાધક અવ મેધવા. ધર્માનુષ્કાના સેવનારાઓએ કાષ્ઠની નિન્દા ન કરવી જોઇએ, ક્રિયાનું અજીરણુ નિન્દા” એ કહેવતના સારને હૃદયમાં ધારણ કરવો જોઇએ. ધર્માનુષ્ઠાનવડે આત્મહિત કરવું જોઇએ, જે અનુષ્કાને
For Private And Personal Use Only
૨૧
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
અમૃતગસે આતમા, આ દઈ એકી ભૂત, ઘર ઉપસર્ગ પરિસહા, સહતાં નહિ કઈ દુઃખ. ઈણિ વિધિ કર્મ ખપાવીને, પામે કેવળજ્ઞાન; ભવ્ય જીવ પ્રતિબોધિને, પહુચે શિવપુર સ્થાન. પંચ અનુષ્ઠાન સુખ આસિકા, રીતે ઉત્તમ કામ; ભણે મણિચંદ ભાવે સુણે, લહે તે મંગળ ઠામ.
૨૫
કરતાં હિંસા, જૂઠ, અસ્તેય, મૈથુન, વિશ્વાસઘાત, પ્રપંચ, દગોફટકા, ધૂર્તતા, તથા પરોને દુ:ખવવાપણું થાય છે તે વારવું જોઈએ. દેવ, ગુરૂ અને ધર્મનાં વ્યવહારિક ધર્માનુરાને એકાગ્રચિત્ત-પ્રેમ-ભક્તિ અને ઉત્સાહ અને વિધિ પ્રમાણે કરવાં જોઈએ. ધર્માનુકાનોમાં જે ગળીયા બળદ જેવા થઈ ગયા હોય છે તેઓ ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતા નથી. તેઓ આત્માની ઉચ્ચ દશા કરવાને સમર્થ થતા નથી. વ્યવહારિક ધર્મદષ્ટિએ અને આધ્યાત્મિક ધર્મદષ્ટિએ જે ધર્માનુઠાને સેવવાં ઘટે તે વિવેકપુરસ્પરજ કરવા માટે શ્રી મણિચંદ્રજી મહારાજે અનુષ્ઠાનોનું સ્વરૂપ દર્શાવ્યું છે તેને ભાવ વિચાર કરીને યોગ્ય અને સેવવાં જોઈએ.
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
DMLS HOLO (SPIRITUAL STRENGTH).
Have faith in the ultimate triumph of the evolution of the soul within you, which nothing can finally frustrate. *
Mrs. ANNIE BESANT, મનુષ્ય માત્ર દુઃખી થાય છે, તેનું જે ખરૂં કારણ તપાસવામાં આવે તે આપણને જણાયા વગર રહેશે નહિ કે તે કારણ અજ્ઞાન છે. મનુષ્યને પિતાની ખરી સ્થિતિનું ભાન નથી, પોતાના આત્મબળને ખ્યાલ નથી. મનુષ્ય પોતે શરીર હોય તેમ વિચારે છે, પિતે ઇકિયે હોય તેમ ધારે છે, પિતે મન હોય તેમ કલ્પે છે, પોતે વાસનાઓ હોય તેમ માને છે; પણ આ સર્વ અજ્ઞાનને લીધે છે. પિતાનું ખરું સ્વરૂપ ભૂલી જવાથી આ આત્માથી અતિરિક્ત વસ્તુઓ સાથે આત્મા પિતાપણું આપે છે અને દુઃખી થાય છે. દુઃખનું પરમ કારણે જે આ અજ્ઞાન તે દૂર થાય, અને આત્માને પિતાના ખરા સામર્થ્યનું ભાન આવે, તે માટે આ લેખ લખવાની પ્રવૃત્તિ થઈ છે.
આપણે આપણું ચારે બાજુએ દિનપ્રતિદિન લોકોને એવા પ્રકારના શબ્દો બોલતા સાંભળીએ છીએ કે “કર્મમાં લખ્યું હશે તે
• તમારી અંદર રહેલા આત્માની ઉન્નતિનો વિજય છે, એ બાબતમાં શ્રદ્ધા રાખે. કારણ કે છેવટે તે ઉચ્ચપદ મેળવવામાં કાંઈ પણ તમને વિઘકર્તા થઈ શકશે નહિ.
લેખકો--મણિલાલ નથુભાઈ દેસી. બી. એ. અમદાવાદ,
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થશે; ભાવી બળવાન છે. આપણા હાથમાં કાંઈ પણ નથી. આત્માને દરેક પ્રદેશમાં અનંત કર્મ વર્ગનું લાગેલી છે. તે બધી શી રીતે છુટે?” આવા નિરાશીભર્યા ઉગારે આપણું ચારે બાજુએ સાંભળીએ છીએ એટલું જ નહિ પણ આપણે પિતે પણ તેવાજ ઉદ્ગારે કાઢીએ છીએ. પ્રિયવાચક ! તારી જાતને આ બાબત પૂછ અને તારી ખાતરી થશે કે તું પણ તેમાંનું એક છે. આ બધું સજ્ઞાનની ખામી સૂચવે છે. ખરું તત્વ સમજાવનારાની ખામી એજ આટલા ગાઢ અંધકારનું કારણ છે પણ હવે આપણે ઉપરના કથનનું સત્ય તપાસીએ. ખરી વાત છે કે આત્માના પ્રદેશમાં અનંત કર્મની વર્ગ લાગેલી છેપણ તે સાથે આ વાત પણ ખરી છે કે તે કર્મને બાંધનાર તેમજ છોડનાર આપણે પિતાને જ આત્મા છે. જે કુંભાર માટીનું પાત્ર બનાવી શકે છે, તે કુંભાર તે ભાગી પણ શકે છે. આપણી આસપાસ એડી નાખનારા આપણે પોતે જ છીએ; પણ તે તેડવાનું સામર્થ્ય પણ આપણું પિતાનામાં જ છે.
આપણામાં કેટલું બળ છે, તેનો પ્રથમ આપણે ખ્યાલ લાવ જોઈએ. તીર્થકર કરી ગયા, વિચારી ગયા અને પામી ગયા, તે કરવાનું, વિચારવાનું અને પામવાનું સામર્થ્ય આપણામાં છે. ૩cur at પરમ આત્મા એજ પરમાત્મા,’ એ સૂનું વાક્ય આપણને બેધડક જણાવે છે કે પરમાત્મપદ પામવાનું આપણામાં બળ છેશક્તિ છે. તીર્થકરે પણ પ્રથમ આપણા જેવા સામાન્ય મનુષ્ય હતા, તે વાતની કોઈથી ના પડાય તેમ નથી. તેમનાં પૂર્વ ભવો વાંચો એટલે તમારી ખાત્રી થશે કે તેમનામાં પણ આપણા જેટલી જ ખામી ભરેલી હતી છતાં આત્મબળમાં વિશ્વાસ રાખી, પુરૂષાર્થ કરી કેવળજ્ઞાન પામી શકયા; તેમ જે આપણે પણ તેમને પગલે ચાલી આત્મશક્તિમાં શ્રદ્ધા રાખી આગળ વધવા કમર કસીશું તો તે જે
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ પામી ગયા તે પદ અવશ્ય પામીશું. આમાં કાંઈ પણ અશક્ય અથવા અસાધ્ય નથી. જે આ બાબતમાં કાંઈ પણ ખામી લાગી હોય છે તે આ બાબતના જ્ઞાનને અનુભવમાં મૂકવાની છે. સ્વાનુભવ દર્પણમાં યથાર્થ કહ્યું છે કે –
નવર ને શુદ્ધાત્મમાં કિંચિત ભેદ ન જાણ; એહજ કારણ મોક્ષનું, ધ્યાઈ લ્યો નિરવાણુ. જીન જે નિજ આત્મા, નિશ્ચય ભેદ ન રંચ; એજ સાર સિદ્ધાતને, છેડે સઉ પ્રપંચ.
જીનેશ્વરના આત્મામાં અને આપણું આત્મામાં એક રતિ માત્ર પણ ફેર નથી. બન્ને સ્વરૂપમાં એક સરખા છે. એકની શક્તિ વ્યક્તપ્રકટ થઈ છે, ત્યારે બીજાની શક્તિ તિરોહિત-ગુપ્ત છે. જે કાંઈ પણ ફેર હોય તો તે એટલો જ છે કે આપણે આપણું આત્મશક્તિઓને શ્રી જીનેશ્વરની માફક પ્રકટ કરવાને પુરતા પ્રયત્ન કર્યો નથી.
આપણે આ બાબત એક બે ટુંક દષ્ટાન્ત આપી પુરવાર કરીશું. એક સિંહના બચ્ચાની મા મરી ગઈ, અને તે ભોગજોગે બકરાંનાં ટેળાં વચ્ચે ઉછર્યું, ને પિતાને બીજા બકરાંઓ સમાન ગણવા લાગ્યું. તેની બધી આદતે પણ બકરાં સમાન થઈ ગઈ. એક દિવસ વનમાં તે બધાં બકરાં તે સિંહના બચ્ચાં સાથે ચરતાં હતાં, તેવામાં એક સિંહ આવી પહોંચ્યો. તેને જોઈ બધાં બકરાંએ નાસવા માંડયું. તેની સાથે આ સિંહના બચ્ચાએ પણ નાસવા માંડયું પણ છેડે દૂર જઈ સિંહની સ્વભાવિકટેવને અનુસરી પાછું જોયું. તરત જ તેને જણાવ્યું કે જે પ્રાણીથી અહીને નાસુ છું તે પ્રાણી દેખાય છે તે મારા જેવું તે પછી ડર શા સારૂ રાખવો ? એમ વિચારી તે સિંહથી ડર્યું નહિ. ધીમે ધીમે તે સિંહની પેઠે વર્તવા લાગ્યું, અને આખરે પિતે સિંહ છે એમ તેને ભાન થયું આવી જ સ્થિતિ આપણી પિતાની થઈ છે. સિંહના
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બચ્ચાની મૂર્ખાઈ ઉપર ભલે આપણે હસીએ, પણ આપણે પણ આપણે ખરે વાર ભૂલી ગયા છીએ; આપણું દિવ્યતાનું આપણને સ્મરણ રહ્યું નથી. તેથી આપણે પામર મનુષ્યની માફક વર્તીએ છીએ પણ બંધુઓ ! આજથી આ પળથી તમારા મનમાં વિચારે. તમારા આત્માની સાક્ષીએ અંગીકાર કરો કે તમે શરીર નથી, તમે તે ઈદ્રિય નથી, તેમ તે વાસનાઓ નથી, તમે તે મન પણ નથી; પણ એ બધાને ગતિમાં મૂકનાર બધાના રાજા અનંત જ્ઞાન શક્તિ તમે સચ્ચિદાનંદમય છે.
શરીર બળને વાસ્તે આખી દુનિયામાં નામના કાડનાર “કલિયુગને ભીમસેન ” એ ઉપનામને પાત્ર થએલ કસરતી પહેલવાન “સે
જ્યારે દશ વર્ષની વયને હતો. ત્યારે પોતાના પિતા સાથે રોમનું “મ્યુઝીઅમ’–પ્રદર્શન જોવા ગયો હતો. ત્યાં પ્રાચીન સમયના ઈટાલીના મહાન યોદ્ધાઓના બાવલાં જોઈ તેણે આશ્ચર્ય ચકિત થઈ તેના પિતાને પૂછયું “પિતાજી ! આ કોનાં પૂતળાં છે? આવા પુરૂષો માં વસતા હશે ?” તેના પિતાએ ગંભીરતાથી જવાબ વાળ્યો. “પ્રિયપુત્ર ! આવા પુરૂષો હાલમાં નથી. આ તે પ્રાચીન રોમન લેકોનાં પૂતળાં છે.” આ શબ્દો સાંભળી તે બોલી ઉઠઃ પિતાજી ! શું પણ તેમના જેવા જોરાવર ન થઈ શકીએ ?” આ વિચાર તેના મનમાં ઘોળાવા લાગ્યા. તેણે તે દિવસથી શરીરના જુદા જુદા વિભાગોને લગતા શાસ્ત્રને તથા વૈદક વિધાનો અભ્યાસ કરવાને આરંભ કર્યો અને જૂદા જૂદા અંગોને કેવી રીતે તાલીમ આપી શકાય તેવા માર્ગો શોધી કાઢયા અને અત્યારે આખી સુધરેલી દુનિયામાં શારીરિક બળમાં પ્રથમ તરીકે તે ગણાય છે. આ બધાનું કારણ શું ? કારણ બીજું કાંઈ નહિ પણ તેનું આત્મિક બળ હતું. તેને પિતાની શક્તિમાં વિશ્વાસ હતું, અને તેથી જ આવું અસાધારણ કામ કરી
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ. જો આ મનુષ્ય જેની ઈચ્છાશક્તિ આટલી બધી વૃદ્ધિ પામેલી છે, તે પિતાનું બળ ધર્મ કામમાં વાપરે તે ત્યાં પણ તેટલો જ વિજય મેળવે. એ કૂદ ધજો સૂર – જે કાર્યમાં શૂરવીર હોય છે તે ધર્મમાં પણ તેટલાજ શૂરવીર માલમ પડે છે. આનું જે કારણ તપાસીએ તો આપણને જણાશે કે તેઓએ પિતાની દઢ ઇચ્છાશક્તિ અથવા સંકલ્પ બળ ખીલવ્યું છે. આત્માની અનંતશક્તિ આગળ કશું અસાધ્ય નથી. આ બાબતને સમર્થન કરતાં શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાવર્ણમાં લખે છે કે –
अहो ऽनन्त वीयों ऽयमात्मा विश्वप्रकाशकः ॥ त्रैलोक्यं चालयत्येव ध्यानशक्ति प्रभावतः ॥२॥
આ વિશ્વને પ્રકાશ કરનાર આત્માની શક્તિ અનંત છે. પિતાની ધ્યાનશક્તિ દ્વારા તે ત્રણ ભુવનને ચલાવવાને સમર્થ છે.
બંધુઓ ! કાંઈ ખ્યાલ આવે છે કે? આત્મામાં ત્રણ ભુવનને ચલાવવાનું બળ રહેલું છે. પણ તે બધું તિરહિત છે—ગુપ્ત છે, અવ્યક્ત છે, અપ્રકટ છે. પણ તમારી અંદર તે છે. હવે તે પ્રકટ કરવાને શા પ્રયત્ન કરવા તે વિચારવાનું છે કારણ કે તે પ્રશ્નના જવાબ ઉપર આ લેખની સાર્થકતા છે.
પ્રથમ તે તમારી ઈચ્છાશક્તિ દઢ કરે. નાની નાની બાબતમાં તમારી ઇચ્છાશક્તિ દઢ કરવાનો નિશ્ચય કરે, દાખલા તરીકે સવારમાં પાંચ વાગે ઉઠવાને નિશ્ચય કરે. બીજે દિવસે બરાબર પાંચ વાગે ઉઠે. આ વખતે તમારું શરીર તમને અંતરાય રૂ૫ થશે, તમને આળસ આવશે, સવારની ઠંડી પવનની લહેર તમને પથારીમાં પડયા રહેવાનું સૂચવશે પણ તે બધી બાબતો તરફ બેદરકાર રહી તમારા દઢ નિશ્ચયને વળગી રહે, અને બરાબર તમે મુકરર કરેલે વખતે ઉઠે. તમે
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦.
પાંચને બદલે સવાપાંચે ઉઠો તે તેમાં કાંઈ નુકસાન નથી; પણ એકવાર પાંચ વાગે ઉઠવાને નિશ્ચય કર્યા પછી સવાપાંચે ઉઠવું તે દ્રઢ નિશ્ચયને તેડનાર રૂપ છે, તે તમારી દઢ ઈચ્છાશક્તિને નરમ પાડવા સમાન છે. માટે નિશ્ચય કર્યા પછી ડગશો નહિ.
કોઈ પણ બાબતને નિશ્ચય કર્યા પછી તેમાં જે ભૂલ લાગે તે તે ફેરવવાને તમને હક છે, પણ તે વિચારપૂર્વક જ થવું જોઈએ. પણ સહેજ અંતરાય આવતાં, સહેજ મુશ્કેલી પડતાં તમારા નિશ્વયને ત્યાગ કરવો એ ઈચ્છાશક્તિને મારી નાખવા સમાન છે.
સવારમાં ઉઠવાને આ એક નિયમ કશે. પણ એવા ઘણું નિયમ જણાવી શકાય. આપણા શાસ્ત્રમાં જે ચાદ નિયમે કહ્યા છે, અને તે દરેક શ્રાવક અથવા શ્રાવિકાએ સવારમાં અંગીકાર કરવા જોઈએ, આખો દિવસ પાળવા જોઈએ, અને તે બરોબર પળાયા છે કે નહિ તેની રાત્રિએ તપાસ કરી જવી જોઈએ–તે નિયમે પણ ઉપર હેતુ ધ્યાનમાં રાખી પાળવામાં આવે તે ઘણે લાભ મેળવી શકાય.
આ નિયમને હેતુ સમજી પાળનાર મનુષ્ય અપ્રમત્ત થયા વિના રહે જ નહિ અને શ્રી વીરપ્રભુએ ગૌતમને આપેલો ઉપદેશ–હે ગૌતમ! એક ક્ષણવાર પણ પ્રમાદ કરીશ નહિ. યથાર્થ રીતે તેમણે પાળેલો કહી શકાય.
અમુક બાબત જે આપણે કરવા માગતા હોઇએ, તે બાબતને પ્રથમ તો દઢ વિચાર કરે; તે બાબતનું મનન કરવું, તે બાબતનું ધ્યાન કરવું, તે બાબતમાં તલ્લીન થઈ જવું. આનું પરિણામ એ આવશે કે તે વિચારો અનુસાર આપણે આપણું વર્તન ચલાવી શકીશું. મનુષ્ય જેનું ધ્યાન કરે તેવો થાય છે. શાસ્ત્રમાં કહેલું છે કે ઇયળ ભ્રમરીનું ધ્યાન કરતાં શ્રમરી થઈ ઉડી જાય છે. “મનુષ્ય એ
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧
વિચારની કૃતિ છે ”—અથવા મનુષ્યના ચરિત્ર ( character ) ને આધાર મેટે ભાગે તેના વિચાર પર રહેલો છે.
પ્રથમ મનુષ્ય અમુક કામ કરવાનો વિચાર કરે છે, તે વિચારને બીજા તેવાજ પ્રકારના વિચારે કરી ધીમે ધીમે તે પુષ્ટિ આપે છે તે વિચારે ઘટ્ટ થતા જાય છે. તે વિચારોનું પ્રાબલ્ય વધતું જાય છે.
જ્યારે વિચારનું જોર ઘણું જ વધી પડે છે, ત્યારે તે વિચારે કાર્યરૂપે પરિણમે છે. જે તે મનુષ્ય સારી બાબતના વિચારોનું પોષણ કર્યું હોય છે તે સારું કાર્ય થવા પામે છે, અને જે ખરાબ બાબત સંબંધીના વિચારોને તેણે ઉત્તેજન આપ્યું હોય છે તે પરિણામ પણ ખરાબ કાર્યમાં આવે છે. વિચારનું કેટલું બળ છે તેને હજુ આપણને ખ્યાલ પણ નથી. પણ તે એક એવી શક્તિ છે કે જેને સદુપયોગ કરવાથી મનુષ્ય ધારે તે પિતાને બનાવી શકે છે. યોગસારમાં કહ્યું છે કે–
यदा ध्यायति यद्योगी याति तन्मयतां तदा। ध्यातव्यो वीतराग स्तन्नित्यमात्मविशुद्धये ॥१॥
જ્યારે યોગી જેનું ધ્યાન કરે છે ત્યારે તે તદરૂપ બને છે, માટે જે આત્માની વિશુદ્ધિ કરવી હોય તે વિશુદ્ધિ સ્વરૂપી વીતરાગનું ધ્યાન કરવું.
માટે જે સ્વરૂપ તમારે મેળવવું હોય અથવા જે રૂપ તમારે થવું હોય તેનું ધ્યાન કરવું આવશ્યક છે. તમે જે જરા બારીક વિચાર કરશે તે તમારી બાહ્ય સ્થિતિ પણ તમારા માનસિક વિચારેનું પરિણામ છે એમ જણાયા વગર રહેશે નહિ. મન તથા શરીરને નિકટને સંબંધ છે, તથા મગજ તથા શરીરને સંબંધ નજદીકને છે, એ પાશ્ચાત્ય શાસ્ત્રોએ તેમજ પૂર્વના ગ્રન્થોએ બહુ સારી
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
રીતે પૂરવાર કર્યું છે. મનની શરીર ઉપર અસર થાય છે, તે તો એટલું બધું ખુલ્યું છે કે તેને સાબીત કરવાની પણ જરૂર જણાતી નથી. ઘણું ચિંતાતુર મનુષ્યોને શરીરે સુકાઈ જતાં આપણે નજરે જોઈએ છીએ. જ્યારે મનુષ્ય ઉદાસ હોય છે, ત્યારે તેને ખાવાપર રૂચિ થતી નથી. તે વખતે આનંદ આપનારા બનાવો પણ અરૂચિકર લાગે છે. ક્રોધ મનુષ્યના મુખપર જણાઈ આવે છે, અને તેના લેહીને વિકારી બનાવે છે જેથી તે ધી મનુષ્ય હમેશ સુકલકડી જેવો રહે છે. એક મનુષ્ય પોતાના મિત્ર સાથે આનંદમાં બેઠો હોય છે તેવામાં તેનું વહાણ ગુમ થયાના સમાચાર મળે છે. તરત જ તે વિચાર તેના મગજમાં દાખલ થાય છે, અને પાંચ મીનીટમાં તે તેના આખા શરીરનો રંગ બદલાઈ જાય છે. કોઈ કોઈ વાર તે આવા કેઇ મોટા પ્રસંગે તે મનુષ્યના કાળા વાળ ધોળા થઈ જતા જણાય છે. તે જ પ્રમાણે કોઈ સુખદ સમાચાર સાંભળતાં ઘણા દિવસના માંદા પડેલા દરદીએ એકાએક પથારીમાંથી સાજા થઈ ઉઠયાના સમાચાર પણ આપણે જોઈએ છીએ અને સાંભળીએ છીએ.
આ ઉપરથી એ પ્રત્યક્ષ રીતે સિદ્ધ થાય છે કે વિચારની શરીરપર ભારે અસર થાય છે. કેવળ શરીર પર નહિ પણ બાહ્ય સંજોગોપર પણ અસર થતી આપણે જોઈએ છીએ. જેવી પરિસ્થિતિને આપણે વિચાર કરીએ છીએ તેવી પરિસ્થિતિ–બાહ્ય સંજોગો વહેલા કે મોડા આપણને મળી આવ્યા વગર રહેતા નથી. જે આપણે નિશ્ચય બહુજ દઢ હોય તે આ ભવમાં ને આ ભવમાં આપણી ભાવના સિદ્ધ થાય છે. જેમ વિચારો વધારે ચોકસ, એકાગ્ર અને મજબુત તે પ્રમાણમાં તે વિચારોનું ફળ વધારે શીધ્ર આવે છે.
આત્માની શક્તિઓ પ્રકટ થાય તે માટે તેમને જોગવાઈ કરી આપવી, એ પણ આપણું કર્તવ્ય છે. આત્માની શક્તિઓ આ જગ
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
તમાં પ્રકટ કરવાને જે સાધના છે, તેમાંનું મુખ્ય સાધન આ આપણું શરીર છે. આ શરીર જેમ બને તેમ નિરોગી શુદ્ધ આત્માના પ્રકાશ ગ્રહણ કરી શકે તેવું મજબુત અને સૂક્ષ્મ refined પરમાણુાનુ અનેલુ હાવુ જોઇએ. કારણ કે “ sound mind can exist only in a sound body. ‘તંદુરસ્ત શરીરમાંજ તંદુરસ્ત મન રહી શકે. જ્યારે મનની શક્તિને ખરાખર પ્રકટાવવાને પણ તંદુરસ્ત શરીરની જરૂર છે. તો પછી આત્મબળ પ્રકટ થાય તે માટે કેટલા બધા શુદ્ધ શરીરની આવશ્યકતા છે તે તેા કહ્યા વિના પણુ સમજાય તેવી બાબત છે. જ્યારે મનુષ્ય એકાગ્રતા શિખે છે, જ્યારે મનુષ્ય મનને એક લક્ષ્ય બિન્દુ ઉપર સ્થિર કરતાં શિખે છે, ત્યારે તે મનની શક્તિ અને તગણી વધે છે. સરાવરના પાણીમાં કાં પણ બળ નથી, પણ્ તે પાણી જ્યારે સંચાવડે નળીમાં આવે છે. ત્યારે તેનુ મળ એટલું વધે છે કે કાચી પાચી નળી હોય તે તે તૂટી જાય છે. તેમ જ્યારે ધ્યાનવડે આ મગજમાં એકાગ્ર મનની અસર થવા માંડે છે, ત્યારે તે એટલી તે જબર હોય છે કે કાચું પોચુ મગજ અથવા કાચુ પોચું શરીર તૂટયા વિના રહે નહિ. માટે આત્મશક્તિ ખીલવવા ઇચ્છનારે પ્રથમ શરીરને પણ ખીલવવુ જોઇએ. ધ્યાન કે ચેાગના અભ્યાસ કરનારને ચેતવણી રૂપે કહેવાની જરૂર છે કે તમે ધ્યાન કે ચાગના અભ્યાસ કરવા માંડેા તે પહેલાં તમારા શરીરને ખરાખર કેળવેા. તેને શુદ્ધ બનાવા. તેના પરમાણુઓને પવિત્ર અનાવે. આ વાસ્તે નિયમિત આહાર વિહારની ધણી જરૂર છે. શરીરની શુદ્ધિ સારૂ બ્રહ્મચર્ય એ ઉત્તમ રસાયન છે. તમે ગમે તેટલી માત્રા ખાધી હાય કે રસાયનનું સેવન કર્યું હોય પણુ જ્યાં સુધી તમે બ્રહ્મચર્યરૂપી રસાયનનુ સેવન નથી કર્યું ત્યાં સુધી ઉત્તમ તાકાદ મેળવ વાના તમારા બધા માર્ગો વિફળ છે. નિયમિત કસરતની પણ શારીરિક બળ વાસ્તે એટલીજ જરૂર છે.
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કસરતથી આળસને ત્યાગ થાય છે, લેહી શરીરમાં વધારે ઝડપથી ફરવા માંડે છે, શરીરમાંને મેલ પરસેવારૂપે બહાર નીકળે છે, અને ભૂખ પણ સારી લાગે છે, અને આ રીતે શરીર ઘણું મજબૂત અને નિરોગી બને છે. ભગવદ્ગીતામાં આ સંબંધમાં લખેલું છે કે
જે અતિ ખાતે નથી તેમ ભૂખે પણ રહેતું નથી, જે વધારે જાગતો નથી તેમ વધારે ઉંઘ પણ નથી, જે આહાર વિહારમાં નિયમિત અને મધ્યમસર છે તે દુઃખને નાશ કરનારા વેગને વાતે લાયક બને છે. માટે શરીરને બરાબર કેળવો. શરીર તમારું સ્વામી ન બને એ બાબત ધ્યાનમાં રાખજે, પણ એ શરીર એ ધર્મનું પ્રથમ સાધન છે, એ બાબત પણ ભૂલી જતા ને. માટે “ઈચ્છીને રોધ એ તપની વ્યાખ્યા સ્મરણમાં રાખી યથાશક્તિ શરીરને કાબુમાં રાખતા શિખવું પણ શરીરને અતિ કષ્ટ આપી મારી નાંખવું નહિ. આ બને એકદેશીય માર્ગનો ત્યાગ કરી આ તેમજ બીજી અનેક બાબતમાં મધ્યમ માર્ગ ગ્રહણ કરો.
આ પ્રમાણે બ્રહ્મચર્ય, કસરત, એગ્ય તપશ્ચર્યા તેમજ આરોગ્યવિદ્યાના નિયમોનું પાલન-આ સર્વથી શરીરને આત્મિક પ્રકાશ તથા મનની શક્તિઓ પ્રગટ કરવાને યોગ્ય સાધન બનાવવું એ ઘણું જરૂરનું છે.
પણ આટલેથી અટકવાનું નથી. હજુ આ તે પ્રથમ પગથિયું છે. ગમે તેટલી શરીરશુદ્ધિ કરવામાં આવે છે તેથી પણ આત્મોન્નતિ થઈ શકે નહિ, પણ આત્મોન્નતિના વિકટ ભાર્ગમાં આ શરીર અંતરાયરૂપ ન થાય તે માટે તેને બરાબર કેળવવાના કામની આવશ્યકતા કોઈથી ના પાડી શકાશે નહિ.
હવે આપણે મન તરફ દષ્ટિ ફેરવીએ. મન શરીરની અપેક્ષાએ શરીરનું શેઠ છે–સ્વામી છે, પણ આત્માની અપેક્ષાએ મન પણ
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
નોકર છે. આત્માનું સાધન છે. રાજાને પુત્ર બાલ્યાવસ્થામાં હોય, અને રાજકારભાર તેને ચલાવતાં ન આવડતું હોય ત્યારે જેમ પ્રધાન બધી સત્તા પિતાના હાથમાં લે છે તેમ આત્માની બાલ્યાવસ્થામાં–અજ્ઞાન દશામાં મનરૂપી પ્રધાને આખા શરીર રૂપી રાજ્યતંત્રની લગામ પિતાના હાથમાં લઈ લીઘેલી છે. રાજા તે કાંઈ હિસાબમાં પણ ન હોય તેવી સાર્વભૈમસત્તા મન ચલાવી રહ્યું છે. પણ જેમ રાજકુંવર મોટે થતાં પ્રધાન પાસેથી રાજા સત્તા માગી લે છે, અને તે વખતે ઘણા દિવસથી ખાઈ બદેલો પ્રધાન એકાએક તેને તે આપવા આનાકાની કરે છે, તે જ પ્રમાણે આ મન રૂપી પ્રધાને સર્વ સામંત વગેરેને વશ કરી લીધેલા છે, અને જ્યારે આત્મારૂપી રાજા પિતાના હાથમાં સત્તા લેવા માગે છે, ત્યારે તે પણ એટલી જ આનાકાની કરે છે પણ તેથી રાજાએ જરા પણ ગભરાવું નહિ. કારણ કે રાજાને–આત્માને પિતાના સામર્થ્યનું ભાન આવ્યું છે. મને ગમે તેટલા લાંબા વખત સુધી સત્તા ભોગવી હોય છતાં છેવટે તે આત્માનું નોકર છે. હે આત્મન ! તું હવે જાગૃત થા ! તેં ઘણું વાર સૂઈ રહીને પ્રમાદમાં કાળ ગુમાવ્યું છે પણ હવે પ્રમાદ ન કર ! ઉ. જાગૃત થા ! આ મન રૂપી પ્રધાન પાસેથી તારી સત્તા લેઈ લે ! તારે દિવ્ય હક છે તે તેને જણાવ ! અને જરૂર તે તને વશ થશે. તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. થોડો વખત તે બરબડે તો ફિકર નહિ. તારૂ બળ અજમાવ.
હે આત્મન ! મનને પિતાનું કશું બળ નથી. જે બળ તેનામાં હોય તે તારું પિતાનું છે. જેમ ચંદ્ર સૂર્યના પ્રકાશથી ચળકતે દેખાય છે, તેમ આ મનનું જે કાંઈ બળ હોય તે તારું જ છે. માટે ઉછીના લીધેલા બળ કરતાં સ્વાભાવિક બળમાં વિશેષતા હોય એ વાત સત્ય છે. માટે તારું સ્વભાવિક બળ અજમાવ. મન જરૂર તારે વશ થશે.
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
કોઈ કામ વારંવાર કરવાથી, કોઈ પણ કામ કરવાને મહાવરે પાડવાથી આપણને તે કામ કરવાની ટેવ પડે છે. તે કામ કરવું એ આપણું સ્વાભાવિક વલણ થઈ રહે છે. habit is second nature “ ટેવ એ મનુષ્યનો બીજો સ્વભાવ છે” આ વાક્ય પણ આ વિચારને પુષ્ટિ આપે છે. આ નિયમ લક્ષમાં રાખી જે આપણે આપણું મનને કાબુમાં રાખવાને અભ્યાસ પાડીશું તે તે કામ પણ આપણે કરી શકીશું. આત્માની શક્તિઓ આ મનદ્વારા પ્રકટ થાય તે માટે તેને સંયમમાં લાવવાની જેટલી જરૂર છે, તેટલી તે મનને પવિત્ર બનાવવાની જરૂર છે. દીવાની આસપાસની ચીમની મેલી હોય અથવા ડાઘાવાળી હોય અથવા કાળી હોય છે તે દિવાને પ્રકાશ તે ચીમની દ્વારા બરાબર પ્રકટ થઈ શકતો નથી. સૂર્ય ગમે તે ગોળ હોય છતાં કલ્લોલવાળા અને ડહોળાએલા જળવાળા સરોવરમાં તેનું પ્રતિબિંબ ગોળ પડી શકતું નથી, પણ કકડા રૂપે પડે છે. અર્થાત તે સૂર્યના અનેક કકડા થયા હોય એવું ચિત્ર સરોવરમાં ભાસે છે. આ સૂર્યના પ્રકાશ અથવા દીપકની જ્યોત તેવી આત્માની સ્થિતિ છે. સરોવર શાન્ત અને તરંગ રહિત થયે સૂર્યનું તેજ બરોબર તેના પર પડે છે, તેમ મન શાન્ત અને વિવિધ વિકારોથી રહિત થયે આત્મતિ તેપર પડી પ્રકટી નીકળે છે. ચીમની સાફ હોવાથી દીપકનું નિર્મળ તેજ બરાબર પ્રકટી નીકળે છે તેમ મન પવિત્ર-શુદ્ધ થયે આત્મ તેજ તે દ્વારા ઝળકી ઉઠે છે. માટે આ ઉપરથી એ સિદ્ધ ઠરે છે કે આત્માનું બળ પ્રકટ કરવાને માટે મનને સંયમ તથા મનની નિર્મળતા એ ઘણી અગત્યની બાબત છે.
આ સંયમને વાતે ઉત્તમ સાધન મનની એકાગ્રતાને અભ્યાસ પાડવાની ટેવ છે. કોઈ પણ વસ્તુ પ્રયત્ન કર્યા વિના મળતી નથી. તે મનઃ સંયમ જેવી દુષ્કર વસ્તુ પણ તે વાતે સખ્ત પ્રયત્ન કર્યા
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
વિના મળે નહિ. પણ ભૂતકાળમાં અનેક મહા પુરૂષો તે કામ કરી શક્યા છે, અને તેઓએ વિજય મેળવ્યો છે. હાલ પણ થોડે ઘણે અંશે તે બાબતના અભ્યાસીઓ વિજય મેળવે છે. તો આપણે પણ તે બાબતને પ્રયત્ન કરીશું તો અવશ્ય તે કામ સિદ્ધ કરીશું. મનની નિર્મળતા માટે તો એટલાં બધાં સાધને છે કે જે આંખ ઉઘાડીને જુવે તેને જણાયા વગર રહેશે નહિ. શાસ્ત્રને અભ્યાસ, સત્સમાગમ, કોઈ મહાન પુરૂષના ગ્રન્થોને બારીક અભ્યાસ, સગુણનું ધ્યાન વગેરે અનેક સાધન છે. વિષય બહુ લાંબે થઈ ગયો છે, છતાં આ મનની નિમળતાને માટે એક ટુંકી ઉપયોગી સૂચના આપ્યા વગર રહી શકાતું નથી.
તમારા આત્માને ઉન્નત બનાવે તેવા, અને મનને શાંતિ આપે એવા કેટલાક સદ્ગણોની એક નોંધ તૈયાર કરે. તેમાંથી એકાદ સદ્ગુણ લેઈ પ્રાતઃકાળમાં તેનું ધ્યાન ધરે. તે સગુણ ઉપર એવી ભાવના કરે છે તે સદ્ગણ તમારા મનના એક વિભાગ રૂપ થઈ રહે. તે સગુણની અસર તમારા રૂંવે રૂંવે વ્યાપી રહેવી જોઈએ. તે પછી આખા દિવસમાં તે સગુણ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરે. દર રિજના જીવન વ્યવહારમાં તે સગુણ પ્રમાણે તમારું વર્તન ચલાવે. રાત્રે સુતી વખતે તમે કેટલા અંશે તે સગુણને અમલમાં મુકવા શક્તિમાન થયા હતા, તેને વિચાર કરો. તે સગુણને અમલમાં મુકતાં શી અડચણ નડી હતી તેને ખ્યાલ , તમારી કયાં ભૂલ થઈ હતી તે વિચારે, અને મન સાથે તેવી ભૂલ ફરીથી નહિ કરવાને દઢ નિશ્ચય કરે. આ રીતે એક અઠવાડીયું અથવા પંદર દિવસ અથવા એક માસ સુધી તે સદ્ગણ પ્રમાણે ચાલે, તે પછી બીજા સગુણને હાથમાં છે. બીજે સગુણ જ્યારે અમલમાં મુક્તા છે, ત્યારે પ્રથમ સદ્દગુણને વિસરી જવાને નથી પણ મનમાં તે વખતે મુખ્યતા બીજા
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
સદ્ગુને આપવી. આ રીતે સદ્ગુણાનુ ધ્યાન કરવાથી સારા વિચારાની આકૃતિ ( thoughtforms) આપણી આસપાસ રમશે. આપણને સારાં કામે કરવાને ઉત્તેજન આપશે, અને આપણું મન નિર્મળ શુદ્ધ અને પવિત્ર થશે. આ હેતુથીજ જૈનધર્મમાં ચાર ભાવના અને બાર ભાવના ભાવવાનુ ક્માવેલું છે. આવી ભાવનાએ ભાવવાથી અથવા તેા પ્રેમ, વિવેક, સ`તેષ, ક્ષમા, સત્ય, સમભાવ, ઋજુતા, મનની સમાધાનતા વિગેરે ગુણાનું ક્રમસર ધ્યાન કરવાથી જ્યારે મન નિર્મળ થશે ત્યારે આત્મજ્યંતિને તે દ્વારા પ્રકાશતાં વાર પણ લાગશે નહિં અને આત્માની શક્તિએ ધીમે ધીમે પ્રકટ થવા માંડશે.
વ્હાલા બંધુઓ ! આ રીતે તમારી જે શક્તિ તમે સદુપયેાગ કરતા રહેશે તે! ધીમે ધીમે વિશેષ શક્તિ જશે, અને છેવટે જે પદ ઉપર તીર્થંકરો અને અદ્વૈતા ઉભેલા છે, તે પદ પામવાને તમે લાયક અધિકારી બનશે. તેવા ઉચ્ચપદને વાસ્તે સર્વે આત્માએ લાયક અનેા અને આત્મમળમાં વિશ્વાસ રાખી તે પદ પામવાને વાસ્તે ચેાગ્ય માર્ગ ગ્રહણ કરતા થાએ, એવી અંતઃકરણની શુભ ભાવના સાથે આ પ્રસ્તુત લેખ સમાપ્ત કરતાં એટલુંજ જણાવવાનું કેઃ——
ખીલે, તેના ખીલતી
* Work out your own salvation, for you are a lamp unto yourself.
19
તમારા મેાક્ષ તમે જાતેજ સાધવાને પ્રયત્ન કરો, કારણ કે તમારા આત્માને દીપક તમે પોતેજ છે. પુરૂષાર્થ કરી, અને આ ભવમાં નહિ તેા આવતા ભવમાં જરૂર તમે ઉચ્ચપદ પામશે; અને આ માર્ગે ચાલવાના જે પળે તમે નિશ્ચય કર્યો તે પળતે ધન્યવાદ આપ્યા વિના રહેશે નહિ.
સમાસ
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચે.
મજકુર ગ્રન્થમાળામાં નીચલા ગ્રન્થા પ્રગટ થયેલ છે, જે વાંચી મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણીએ ચઢાવે. ગુરૂશ્રીની લેખનશૈલીમાધ્યસ્થદષ્ટિવાળા હોવાથી, દરેક ધર્મોવલખીએ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થેામાં વિશેષે કરીને અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સંબંધી વિવેચન છે.
પત્રવ્યવહાર–મુંબાઇ—ચ’પાગલી. વ્યવસ્થાપક શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારકમડળ દ્વેગ કરવા.
પુસ્તકોની છપાઇ, અંધાઇ કાગળ વિગેરે સુંદર છતાં તેની કીંમત ઘણીજ ઓછી રાખવામાં આવી છે. કોઈ પણ ગ્રન્થ પ્રકાશક ભ’ડળ કરતાં ઓછામાં ઓછી કીંમત રાખવાની પહેલ આ મડળેજ કરી છે. પ્રભાવના, વિદ્યાર્થીએને ઈનામ અને ભેટ આપનાર માટે વધુ નકલા ભગાવનારને એથી કીંમતે આપવામાં આવે છે.
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રંથમાળામાં પ્રગટ થયેલા ગ્રંથા.
ગ્રન્થાક
૦. ભજન સંગ્રહ ભાગ ૧ લા.
૧. અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. ૨. ભજનસંગ્રહ ભાગ ૨ ૩. ભજનસંગ્રહ ભાગ ૩
૪. સમાધિ સતકમ્ . ૫. અનુભવ પચ્ચિથી. ૬. આત્મપ્રદીપ, ૭. ભજનસ ંગ્રહ ભાગ ૪ થા. ૮. પરમાત્મદર્શન.
...
૯. પરમાત્મયૅાતિ.
જો.
જે.
...
...
...
...
...
...
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
...
...
...
...
9.0
***
...
...
...
...
...
For Private And Personal Use Only
પૃષ્ઠ. ૨. આ પા
૨૦૮
01710
01×10 01710
૨૦૬
૩૩૬
૨૧૫
૩૪૦
૨૪૮
૩૧૫
૩૦૪
૪૩૨ ૦-૧૨૦-૧૨-૦
૫૦૦
7-0
91610
0---0
~~~~~
01710
-9
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦
૦
૦
o
૧૦. તબિંદુ.
૨૩૦ ૦ –૪ -૦ ૧૧. ગુણાનુરાગ (આવૃત્તિ બીજી) ... ... ૨૪ ૦–૧–૦ ૧૨-૧૩ ભજન સંગ્રહ ભાગ ૫ મે તથા જ્ઞાનદિપીકા ૧૮૦ ૦–૬–૦ ૧૪. તીર્થયાત્રાનું વિમાન (આવૃત્તિ બીજી)... ૬૪ ૦–૧–૦ ૧૫. અધ્યાત્મ ભજનસંગ્રહ. ... ... ૧૮૦ ૦–૬–૦ ૧૬. ગુરૂધ ... ... ... ... ૧૭૨ ૦–૮–૦ ૧૭. તત્ત્વજ્ઞાનદિપીકા.
•• ૧૨૪ ૧૮. ગડુંલીસંગ્રહ. ...
. ૧૧૨ ૦–૩–૦ ૧૦. શ્રાવક ધર્મસ્વરૂપ ભાગ ૧ લે (આવૃત્તિ ત્રીજી) ૪૦ ૦–૧-૦ ૨૦. , , ભાગ ૨ જે. (આવૃત્તિ ત્રીજી) ૪૦ ૦–૧–૦ ૨૧ ભજન પદસંગ્રહ ભાગ ૬ કે.
૨૦૮ ૦–૧૨–૦ ૨૨. વચનામૃત. ••••••
૩૮૮ ૦–૧૪-૦ ૨૩. યોગદીપક. ••• .. ૨૬૮ ૦–૧૪-૦ ૨૪. જૈન ઐતિહાસિક રાસમાળા.
૪૦૮ ૨૫. આનન્દઘન પદસંગ્રહ ભાવાર્થ સહિત. ... ૮૦૮ ૨–૦-૦ ૨૬. અધ્યાત્મ શાન્તિ (આવૃત્તિ બીજી) • ૧૩૨ ૦–૩–. ૨૭. કાવ્યસંગ્રહ ભાગ ૭ મે. ... ૧૫૬ ૦–૮–૦ ૨૮. જનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ. ૮૬ ૦–૨–૦ ૨૬. કુમારપાટ ચારિત્ર (વિ) . ૦–૬–૦ ૨ માષિક્ષ. ... .. ... ૬૪ ૦–૨–૦
ગ્રન્થ નીચલા સ્થળેથી વેચાણ મળશે, ૧. અમદાવાદ-જન બેડર–ઠે. નાગરીશ રાહ. ૨. મુંબઈ–મેસર્સ મેઘજી હીરજીની કું. ઠે. પાયધુની. ૩. શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ ઠે. ચંપાગલી, ૪. પુના-શા. વીરચંદ કૃષ્ણજી-ઠે. વૈતાલપેઠ. ૫. સુરત-મી. જી. એમ. ગેકટીવાલા ઠે. કલાપીઠ.
૦
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जिनाय नमः अथ परमानंद पच्चीशी प्रारभ्यते. परमानंदसंयुक्तं, निर्विकारं निरामयम् । ध्यानहीना न पश्यन्ति, निजदेहे व्यवस्थितम् ॥
ધ્યાન ન જાણનારા પુરૂષે પરમ આનંદયુક્ત, ઇંદ્રિના વિકાર વિનાના, મન તથા શરીરના રોગ રહિત અને વળી પિતાના શરીરને વિષે રહેલા પરમાત્માને દેખી શકતા નથી. ૧
अनंतसुख संपन्नं, ज्ञानामृतपयोधरम् । अनंतवीर्यसंपन्नं, दर्शनं परमात्मनः ॥२॥
પરમાત્માનું દર્શન અનંત સુખલાલું, જ્ઞાનરૂપ અમૃત (જલ) ને વૃદ્ધિ કરવામાં મેઘ સમાન અને અનંત વીર્ય વાળું છે. ૨ निर्विकारं निराहारं, सर्वसंगविवर्जितम् । परमानंदसंपन्न, शुद्धचैतन्यलक्षणम् ॥३॥
ઇંદ્રિના વિકાર રહિત, આહાર રહિત, સર્વ સંગ રહિત, ઉત્કૃષ્ટ આનંદ યુક્ત અને શુદ્ધ ચૈતન્યના લક્ષણ યુક્ત પરમાभानुशन छ. 3 उत्तमा आत्मचिंता स्यात् , मोहचिंता च मध्यमा। अधमा कामचिंता स्यात्, परचिंताधमाधमा॥४॥
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
આત્માને વિચાર તે ઉત્તમ, મેહ (જુદી જુદી વસ્તુઓ ઉપર રાગ કરવાને) વિચાર તે મધ્યમ, અનેક વસ્તુઓ મેલવવાની ઈચ્છા કરવાની ચિંતા તે અધમ અને આત્મા સિવાય અન્ય વસ્તુની ચિંતા તે અધમાધમ જાણવી. ૪ निर्विकल्पं समुत्पन्न, ज्ञानमेव सुधारसम् । विवेकमंजलिं कृत्वा, तद् पिबंति तपस्विनः॥५॥
જગતમાં જ્ઞાનરૂપ અમૃતરસ વિકલ્પ રહિત ઉત્પન્ન થયું છે. તેને તપવી પુરૂષે વિવેકરૂપ અંજલી કરીને પાન કરે છે. ૫ सदानंदमयं जीवं, यो जानाति स पंडितः। संसेवते निजात्मानं, परमानंदकारणम् ॥६॥
જે નિરંતર આનંદમય પિતાના આત્માને જાણે છે તેજ જ્ઞાની છે અને તે જ્ઞાની ઉત્કૃષ્ટ આનંદના કારણે એવા પિતાના આત્માની સારી રીતે સેવા કરે છે. ૬ नलिन्यां च यथा नीरं, भिन्नं तिष्ठति सर्वदा। अयमात्मा स्वभावेन, देहे तिष्ठति निर्मलः ॥७॥
જેમ કમલમાં જલ હમેશાં જુદું જ રહે છે તેમ નિર્મલ એ આત્મા સ્વભાવે કરીને દેહમાં રહ્યા છતાં જુદી છે. द्रव्यकर्मविनिर्मुक्तं, भावकर्मविवर्जितम् । नो कर्मरहितं विद्धि, निश्चयेन चिदात्मकम्॥८॥
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠ કર્મરૂપ દ્રવ્ય કર્મથી જુદ, રાગ દ્વેષરૂપ ભાવકર્મથી જુદે અને શરીરરૂપને કર્મથી જુદે ચૈતન્ય રૂ૫ આત્માને નિશ્ચયથી જાણ. ૮
आनंदं ब्रह्मणोरूप, निजदेहे व्यवस्थितम् । ध्यानहीना न पश्यंति, जात्यंधा इव भास्करम्॥९॥
જેમ જન્મથી આંધળા માણસે સૂર્યને જોઈ શકતા નથી તેમ ધ્યાન રહિત માણસે પિતાના શરીરની અંદર રહેલા આનંદમય બ્રહ્મરૂપને જોઈ શકતા નથી. ૯ तद् ध्यानं क्रियते भव्यं, मनो येन विलीयते। तत्क्षणं पश्यति शुद्धं, चिच्चमत्कारलक्षणम् ॥१०॥
તેજ પ્રકારે ધ્યાન કરવું જોઈએ કે જેથી મન લય પામી જાય અને તુરતજ જ્ઞાને કરી ચમત્કારી લક્ષણવાળા શુદ્ધ પરમાત્માનાં દર્શન થાય. ૧૦
ये धर्मलीना मुनयः प्रधानाः, ते दुःखहीना नियतं भवति । संप्राप्य शीघ्रं परमात्मतत्वं, व्रजति मोक्ष क्षणमेकमध्ये ॥११॥
જે ઉત્તમ મુનિઓ ધર્મમાં લીન છે તેઓ નિ દુઃખથી મુકાઈ જાય છે. અને તુરત પરમાત્માના તત્વને પામીને એક ક્ષણમાં મોક્ષને પામે છે. ૧૧
કરવું જોઇએ
માત્માના તુરતજ
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आनंदरूपं परमात्मतत्वं, समस्तसंकल्पविकल्पमुक्तम् । स्वभावलीना निवसन्ति नित्यं,
जानंति योगिस्वयमेवतत्वम् ॥ १२॥ પિતાના જ્ઞાનાનંદ સ્વભાવમાં લીન થયેલા પુરૂષે સર્વ પ્રકારના સંકલ્પ વિકલ્પથી મુક્ત થયેલા અને આનંદરૂપ પરમાત્માના તત્વને વિષેજ નિત્ય નિવાસ કરે છે અને તે તત્વને યેગી પુરૂષ જ જાણે છે. ૧૨ सदानंदमयं शुद्धं निराकारं निरामयम्। अनंतसुखसंपन्नं सर्वसंगविवर्जितम् ॥१३॥
તે પરમાત્માનું તત્વ નિરંતર આનંદમય, શુદ્ધ આકૃતિ રહિત, કર્મરૂપ રોગ રહિત, અનંત સુખ સહિત અને સર્વસંગ વર્જિત છે. ૧૩ लोकमात्र प्रमाणेऽहं, निश्चयेन न संशयः । व्यवहारे देहमात्रः, कथितः परमेश्वरः ॥ १४ ॥
પરમેશ્વર નિશ્ચય ન કરીને લેક માત્ર પ્રમાણ (સર્વ વ્યાપી) છે. અને વ્યવહાર નયે કરીને શરીર માત્ર પ્રમાણ છે. એ સંશય રહિત છે. ૧૪
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यत्क्षणं पश्यति शुद्धं, तत्क्षणं गतविभ्रमम् । सुस्थं चित्तस्थिरीभूतं, निर्विकल्पं समाधिना॥१५॥
જે ક્ષણે શુદ્ધ આત્માને જુએ છે તે જ ક્ષણે વિશ્વમ રહિત, શાંત, સ્થિર ચિત્તવાળે અને સમાધિથી વિકલ્પ રહિત થાય છે. ૧૫ स एव परमं ब्रह्म, स एव निजपुंगवः। स एव परमं चित्तं, स एव परमो गुरुः ॥१६॥
એ પ્રમાણે જે આત્મા એજ પરમ બ્રહ્મરૂપ, તેજ પિતાનામાં ઉત્તમ, તેજ ઉત્કૃષ્ટ ચૈતન્ય રૂપ અને તેજ ઉત્તમ ગુરૂ३५ छ. १६ स एव परमं ज्योतिः स एव परमं तपः। स एव परमं ध्यानं, स एव परमात्मकः ॥१७॥
તેજ પરમ તેજ રૂપ, તેજ ઉત્કૃષ્ટ પરૂપ, તેજ ધ્યાનરૂપ અને તેજ પરમાત્મા રૂપ છે. ૧૭ स एव सर्व कल्याणं, स एव सुखभाजनम् । स एव शुद्धचिद्रुपं, स एव परमः शिवः ॥१८॥
તેજ સર્વનું કલ્યાણ, તેજ સુખનું પાત્ર, તેજ શુદ્ધ ચિતન્ય રૂપ અને તેજ ઉત્તમ કલ્યાણકારી છે. ૧૮ स एव परमानंदं, स एव सुखदायकः। स एव परचेतन्यं, स एव गुणसागरः ॥१९॥
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેજ પરમઆનંદ રૂપ, તેજ સુખ આપનાર, તેજ ઉત્કૃષ્ટ ચૈતન્ય રૂપ અને તેજ ગુણ સમુદ્ર છે. ૧૯ परमाह्लादसंपन्नं, रागद्वेषविवर्जितम् । स अहं देहमध्येषु, यो जानाति स पंडितः ॥२०॥
ઉત્કૃષ્ટ પ્રદે કરીને સહિત અને રાગદ્વેષ રહિત એવું તે હું સર્વ શરીરને વિષે રહ્યો છું. તેને જે જાણે છે તેજ જ્ઞાની છે. ૨૦
आकाररहितं शुद्धं स्वस्वरूपे व्यवस्थितम् । सिद्धावष्टगुणोपेतं, निर्विकारं निरामयम् ॥२१॥ - આકૃતિ રહિત, શુદ્ધ પિત પિતાના સ્વરૂપમાં રહેલા, સિદ્ધિના આઠ ગુણ યુક્ત, ઇંદ્રિના વિકાર રહિત અને રોગ રહિત. ૨૧ तत्सहसं निजात्मानं, परमानंदकारणम् । संसेवंते निजात्मानं योजानाति स पंडितः॥२२॥
તે પૂર્વે કહેલા સમાન અને પરમ આનંદના કારણરૂપ પિતાના આત્માને જે સારી રીતે જાણે છે અને સેવે છે તે પંડિત છે. ૨૨ पाषाणेषु यथा हेम, दुग्धमध्ये तथा घृतम् । तिलमध्ये यथा तैलं, देह मध्ये तथा शिवः॥२३॥
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ પથ્થરમાં સેનું, દુધમાં ઘી અને તલમાં તેલ રહે છે તેમ શરીરની અંદર આત્મા રહેલ છે. ૨૩ काष्टमध्ये यथावन्हिः शक्तिरूपेण तिष्टति। अयमात्मस्वभावेन, देहे तिष्टति निर्मलः ॥२४॥
જેમ સ્વાભાવિક લાકડાંની અંદર શક્તિરૂપે અગ્નિ રહે છે તેમ શરીરની અંદર પિતાના સ્વભાવે કરીને નિર્મળ એ આભા રહે છે. ૨૪ अव्रतानि परित्यज्य, व्रतेषु परिनिष्टितः। त्यजेत्तानपि संप्राप्य, परमंपदमात्मनः ॥२५॥
અત્રને ત્યજી દઈ વ્રતને વિષે રહેલ પુરૂષ આત્માના પરમપદને પામીને તે વ્રતને પણ ત્યજી દે છે. ૨૫
इति परमानंद पञ्चीशी संपूर्णा.
चोवीश जिनेश्वरना छंद
આર્યા બ્રહ્મસુતા ગીરવાણ, સુમતી વિમલ આપે બ્રહ્માણી; કમલ કમંડલ પુસ્તક પાણી, હું પ્રણમું જોડી જુગ પાણી. ૧
વીસે જીનવર તણા, છંદ રચું ચોસાલ; ભણતાં શિવસુખ સંપજે, સુણતાં મંગલ માલ. ૨
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
छंद जाति सवैया.
આદિ જીણુંદ નમે નરઇંદ્ર સપુનમચંદ સમાન મુખ, સમા મૃત કોંઢ ટાલે ભવમ્ મરૂદેવીનદ કરત સુખ; લગે જસ પાય સુરિદ નિકાય ભલા ગુણ ગાય ભવિકજન, કંચન કાય નહિ જસ માય નમે સુખ થાય શ્રી આદિજિન ૧ અજિતજિષ્ણુ દ દયાલ મયાલ વિસાલ નયન ક્રપાલ જીગ, અનેાપમ ગાલ મહામૃગ ચાલ સુભાલ સુજાનગ બાહુ જુગ; મનુષ્ય મેલીહુ મુનિસરસીંહુ અબીહુ નરીહ ગયે મુગતી, કહે નય ચિત્ત ધરી બહુ ભક્તિ નમે જીનનાથ ભલી જીગતી. ૨ કહે સંભવનાથ અનાથંકા નાથ મુગતિકા સાથેમિક્લ્યા પ્રભુ મેરા, ભવાધિપાજ ગરિબનિવાજ સમે ચિરતાજ નિવારત ફેરો; જિતારીકા જાત સુસેના માત નમે નર જાત મિલી બહુ ધેરા; કહે નય સુધ ધિર બહુ યુદ્ધ જિનાવન નાયક સેવક તેરા. ૩ અભિનંદન સ્વામ લિધે જશ નામ સરે સવિ કામ ભવિક તણેા, વનિતા જસ ગામ નિવાસંકેા ઠામ કરે ગુણ ગ્રામ નિર’દ ઘણા; મુનીશ્વર રૂપ અનેાપમ ભૂપ અકલ સ્વરૂપ જીનઃ તણા, કહે નય પ્રેમ ધરી બહુ પ્રેમ નમે નરપાવત સુખ ઘણા. મેઘ નરિંદ્ર મલાર વિરાજીત સાવનવાંન સમાન તનુ, ચંદ્ર સુદ વદન સુહાવત રૂપવિગજિત કીમતનુ; કર્મષ્ઠી કાડ સવે દુ:ખ છેાડ નમે કરોડ કિર ભગતિ, વંશ ઇંફ્યાગ વિભુષણ સાહિબ સુમતિજીન’દેં ગએ મુગતી. ૫
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હંસપાદ તુલ્ય રંગ રતિ અર્ધ રાગરંગ અઢીસે ધનુષ ચંગ
દેહકે પ્રમાણ છે, ઉગતો દિસંદ રંગ લાલકેસુ ફુલ રંગ રૂપ છે અનંગ ભંગ અંગ કેરે વાન હે; ગંગ તરંગ રંગ દેવનાથહિ અભંગ જ્ઞાનકે વિસાલ રંગ સુધ જાકે ધ્યાન હે, નિવારીએ કલેશ સંગ પદ્મપ્રભુસ્વામિ ધીંગ દિજિએ સુમતિ સંગ પધકેરે જાણ હે. ૬ જીણુંદ સુપાસ તણા ગુણ રાસ ગાવે ભવિ ભાસ આણંદ ઘણે, ગમે ભવિપાસ મહિમા નિવાસ પૂરે સવિ આસ કુમતિ હણે; ચહુ દિસે વાસ સુગંધ સુવાસ ઉસાસ ની:સાસ ઓરેંદ્રતણે, કહે ય ખાસ મુનિંદ્ર સુપાસ તણે જ વાસ સદૈવ ભણે. ૭ ચંદ્ર ચંદ્રીકા સમાન રૂપ સેલસે સમાન દેટસે ધનુષમાને છેહકે પ્રમાણ હે, ચંદ્રપ્રભુ સ્વામી નામ લીયે પ્રભાત જામ પામીયે સુખ ઠામ ઠામ ગામજ સમાન હે; મહાસેન અંગજાત લક્ષ્મણાભિધાન માત જગમાં સુવાસવાત ચિહું દિસે થાત છે, કહે નય છેડી તાત ધ્યાયે જો દિનરાત પામીયે તે સુખ સાત દુઃખ મીજાત છે. ૮ ઢેલે દુધન પીંડ ઉજલે કપુરખંડ
અમૃત સરસ કુંડ સુધ જાકે તુંડ છે, સુધાવી આનંદ સંત કીજીયે કર્મ અંત શુભ ભક્તિ જાસદંત ત જાકે વાણ હે; કહે નય સુણે સંત પૂછયે જે પુષ્પદંત પામી તે સુખસંત સુદ્ધ જાકે ધ્યાન હે. ૯ સીતલ સીતલ વાણી ઘનાઘને ચાહત હે ભવિકેકકિ સોરા, કાક જીણુંદ પ્રજાસુ નરીંદ વલી જીમ ચા
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
હત ચંદ ચકરા; વિધ ગમંદ સુચિ સુપિંદ સતિ નિકંત સુમેઘ મયુરા, કહે નય નેહ ધરી ગુણગેહ તથા હુ ધાવત સાહેબ મેરા. ૧૦ વિષ્ણુ ભુપકે મલ્હાર જગ જંતુ સુખકાર વંશકે સંગારહાર રૂપકે અંગાર છે, છડી સવિ ચિત્તકાર માન મહકે વિકાર કામ ક્રોધકે સંચાર સર્વ વેરી વાર હે; આદર્યો સંજમભાર પંચ મહાવ્રત સાર ઉતારે સંસારપાર જ્ઞાનકે ભંડાર છે, ઇગ્યારમે છણંદ સાર ખડગી જીવ ચિત્તધાર કહે નય વારવાર મેક્ષકે દાતાર હે. ૧૧ લાલ કેસુ ફુલ લાલ રતિ અર્ધ રંગ લાલ ઉગતે દિણંદ લાલ લાલચેલ રંગ છે, કેસરીઝકી જીહ લાલ કેસર ઘોલ લાલ ચુનડી કે રંગ લાલ લાલ પાન રંગ હે લાલ કીરચંચે લાલ હીંગલે પ્રવાલ લાલ કિલાકી દ્રષ્ટી લાલ લાલ ધમ રંગ હે, કહે નય તેમ લાલ બારમે જીણુંદ લાલ જયદેવિ ભાત લાલ લાલ જાકે અંગહે. ૧૨ ક્રતવર્મનિરંદ તણે એહ નંદ નુમંત સુરેંદપ્રદ ધરી, ગમે દુઃખ દંદ દીયે સુખવંદ જાકે પદ સેહત ચિત્ત ધરી, વિમલ આનંદ પ્રસન્ન વદને જાકે સુભ મન્ના સુગંગ પરિ, ણમે એક મન કહે નવ ધન્ય નમે જનરાજ દિકુંદ સૂપ્રીત ધરી. ૧૩ અનંત આણંદ દેવ દેવમાં દેવાદિ દેવ પૂજે ભવી નીતમેવ ધરી બહુ ભાવના, સુરનર સાથે સેવ સુખકીઓ સ્વામી હેવ તુજ પીખે ઓર દેવ ન કરૂં હું સેવના સીહસેન અંગે જાત સુજસભિધાન માત જગમાં સુજસ ક્યાત ચીહું દિશે વ્યાપતે, કહે નય
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાસ વાત કીજીએ જે સુપ્રભાત નિજ હોઈ સુખ સાત કીર્તિ કેડ આપતે. ૧૪ જાકે પ્રતાપ પરાજીત નિરબલ ભુતલ થઈ ભમે ભાનુ આકાસે, સેમ્ય વંદન વિનિજિત અંતર સ્યામ વાસીન હેત પ્રકાસે, ભાનું મહિપતિ વંસે કુસય બેધ ન દીપત ભાનુપ્રકાસે, નમે નય નેહનિત્સાહિબ એહ ધર્મ આણંદ ત્રિજગ પ્રકાસે. ૧૫ સોલમા જીણુંદ નામે સાંતિ હેય ઠામે ઠામે સિદ્ધિ હોઈ સર્વ કામે નામ કે પ્રભાવ, કંચન સમાન વાન ચાલીસ ધનુષ માન ચક્ર પ્રતિકે ભિધાન દીપતે તે સૂર; ચૈદ યણ સમાન દીપતા નવયે નિધાન કરત સુરેંદ્ર ગાન પુણ્ય કે પ્રભાવશે, કહે નય જોડી હાથે અબહુ થયે સનાથ પાઇઓ સૂમતી સાથે સાંતિનાથદિદાર. ૧૬ કહે કુંથુ જિરંદ દયાલ મયાલ નિધિ સેવકની અરદાસ સૂણે, ભવ ભીમ મહાર્ણવ પૂર અગાહ અથાહ ઉપાધિ સુનીર ઘણું; બહુ જન્મ જરા મરણાદિ વિભાવ નિમિસ ઘણાદિ કલેસ ઘણે, અવતાર કતાર ક્રિપા પરસાહિબ સેવક જાણીએ છે અપણે. ૧૭ અરદેવ સુદેવ કરે નર સેવ સવિ દુઃખ દેહગ દુર કરે, ઉપદેશ ઘનાઘનનીરભારે ભવિ માન સમાનસ ભૂરીતરે; સુદર્શન નામ નરેસર અંગજ ભવ્યમને પ્રભૂ જાસ વસે, તસ સંકત સોગ વિગ વેગ દરિદ્ર કુસંગતિ ન આવત પાસે. ૧૮ નીલ કરી વરવી નીલ માંગલિપત્ર નીલ તરૂવર રાજી નીલ નીલ નીલકાખ હે, કાચકે સુગોલ નીલ ઈંદ્રનીલ રત્નનીલ પત્રનીલ
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાસ હે; જમુના પ્રવાહનીલ શ્રૃંગરાજ પંખી નીલ જેહ અસેક ફુખ નીલ નીલ રંગ છે, કહે નય તેમ નીલ રાગથે અતિવ નીલ મલ્લીનાથ દેવનીલ જાકે અંગ નીલહે. ૧૯ સુમિત્ર નરાંદ તણે વરનંદ સુચંદ્ર વદંન સેહાવત છે, મંદર ધીર સવેન રહીર સુસામ સરીર બિરાજીત હે; કજજલવાન સુક છપમાન કરે ગુણગાન નરિંદ ઘણે, મુનિ સુવ્રત સ્વામી તેણે અભિધાન લહે નય માંન આનંદ ઘણે. ૨૦ અરીહંત સરૂપ અને પમ રૂપકે સેવક દુઃખને દુર કરે, નિજ વાણું સુધારસ મેઘ જલે ભવમાન સમાન સભૂરી, નમી નાથકે દર્શન સાર લહી કુણ વિષ્ણુ મહેસ ઘરે જે પરે, અબ માનવ મુઢ લહિ કુંણ સક્કર છોડકે કંકર હાથ ધરે. ૨૧ જાદવ વંશ વિભુપણ સાહિબ નેમિ જીણુંદ મહાનંદકારી, સમુદ્ર વિજય નરિંદ તણે સુતઉજજલ સંખ સુલક્ષણ ધારી; રાજૂલ નાર મુકી નિરધાર ગયે ગિરનાર કલેસ નિવારી, કજલ કાય સિવા દેવી માય નમે નય પાથ મહાવ્રતધારી. ૨૨ પ્રાર્શ્વનાથ અનાથકે નાથ સનાથ ભયે પ્રભુ દેખત થે, સવિ રોગ વિજોગ જોગ મહા દુ:ખ દુર ગએ પ્રભુ ધાવતથે; અશ્વસેન નરેસ સપુતવિરાજીત ઘનાઘનવાન સમાનતનું, નય સેવક વંછીત પૂરણ સાહિબ અભિનવકાંમ કરિ રમનુ. ૨૩ કુકમઠ કુલંઠ ઉકંઠહઠી હઠ ભજન જાસ પ્રતાપ વિરાજે, ચંદન વાણી સૂવામા નંદન પુરૂષાદાણું બિરૂદ જસ છાજે; જસ નામ કે ધ્યાન થકે સવિ દેહગ દારિદ્ર
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
દુઃખ મહા સવિ ભજે, નય સેવકવંછિત પૂરણ સાહિબ અષ્ટમહા સિદ્ધિ નિત્ય નીવજે. ૨૪ સિધાર ભુપ તણું પ્રતિરૂપ નમે નર ભૂપ આનંદ ધરી, અચિંત્ય સરૂપ અનોપમ રૂપ કે લંછન સેહત જાસ હરી, તિસલા નંદન સમદ્ર મ કંદન લધુપણે કંપિત મેરૂ ગિરિ, નમે નય ચંદ વદન વિરાછત વીર જીણુંદ સુપ્રીત ધરી. ૨૫ ચોવીસ ઇનંદ તનાં ઈહ છંદ ભણે ભવિદ જે ભાવ ધરી, તસ રેગ વિગકુ જેગ ભેગ સવિ દુઃખ દોહગ દુર ટરે, તસ અંગણ બાર ન લાભે પાર સુમતિ તે ખાર હેપાર કરે કહેન સાર સુમંગલ ચાર ઘતે તસ સંપદ ભૂરીભરે. ૨૬ સંવેગી સાધુ વિભૂષન વંસ વિરાજીત શ્રી નય વિમલ જનાનંદકારી, તસ સેવકસંજમધાર સુધારકે ધીર વિમલ ગણી જયકારી,તાસદો બુજ વ્યંગસમાન શ્રી વિમલ મહાવ્રત ધારી કહે એ છંદ સુણે ભવિગંદકે ભાવ ધરીને ભણે નરનારી.
॥ अथ श्री ज्ञानपंचमीनी ढालो लीख्यते ॥
| ઢાઢ છે. જાલમ જોગીડારે, એ દેશી; શ્રી વાસૂyજ જનેસર વયથી, રૂપકુંભ કંચન કુંભ મુનિદાય; રોહિણી મંદીર સુંદર આવીયારે, નમીભવપુછે દંપત્તિ સેય. ૧ ચઉનાણિ વયણેરે દંપતિ મહીયાંરે, એ આંકણિક રાજા રાણિ નીજ સુત આઠને રે, તપ ફલની જ ભવધારી સબંધ;
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
વિનય કરી પુછે માહારાજનેર, ચારસૂતાના ભવ પરબંધ. ચ૦ ૨ રૂપવંતિ શીયળવંતિને ગુણવંતિરે, સરખતી જ્ઞાનકલા ભંડાર જન્મથી રગ સોગદિઠે નથી,કુણ લીધે એહ અવતાર.૩
ઢાઢ ? શ્રી. છે વાલાજી વાઈ છે વાંદલીરે એ દેશી. ગુરૂ કહે વઈતાઢય ગીરીવરૂ, પુત્રી વિદ્યાધરી ચાર; નિજ આયુ જ્ઞાનીને પુછીયેરે, કરવા સફલ અવતાર. ૧ અવધારે અમ વનતિરે, એ આંકણું. ગુરૂ કહે જ્ઞાન ઉપગથીરે, એક દિવસનું આયુ; એહવાં વચન શ્રવણે સૂર્યારે, મનમાં વિમાસણ થાઓ. અ૦ ૨
ડામાં કારજ ધર્મનારે, કીમ કરીએ મુનિરાજ; ગુરૂ કહે જોગ અસંખ્ય છે?, જ્ઞાનપંચમી તુમકાજ, અવ યુ ખેણુ આરાધ્ય સવી અઘ ટલેરે, સૂત્ર પરિણમે સાધ્ય; કલ્યાણક નવ જન તણરે, પંચમી દિવસે આરાધ, અ. ૪
ને ઢાઢ ૨ ગી. | જઈને કેજો એ દેશી. ચઈતર વદી પંચમી દીને, સૂણે પ્રાણિરે; ચવીયા ચંદ્ર પ્રભુ સ્વામી; લહે સૂખ ઠામ, સૂણ પ્રાણિજી રે. 1
એ આંકણિ.
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીત સંભવ અનંતજી, સૂગ પંચમી સુદી શિવ ધામ; સૂભ પરીણામ. સૂ૦ ૧ વઈશાક શુદિ પંચમીદીને, સૂર સંજમ લિઉં કુંથુનાથ; બહુ નર સાથ, સૂઇ જેણ શુદિ પંચમી વાસરે. સૂત્ર સૂગતિ પામ્યા ધર્મનાથ, શીવપૂરિ સાથે. સૂત્ર શ્રાવણ શુદિ પંચમી દીને, સૂઇ જનમ્યા નેમ સૂરંગ; અતિ ઉછરંગ સૂત્ર માગશર વદ પંચમી દીને સૂત્ર સુવિધિ જન્મ શુભ સંગ, પુન્ય અભંગ. સૂત્ર કાતિક વદ પંચમી તિથી, સૂઇ સંભવ કેવલ જ્ઞાન, કરે બહુ માન, સૂત્ર દશ ક્ષેત્રે નૈઉ જીના સૂર પંચમી દિનનાં કલ્યાણ, સૂખનાં નીધાન. સૂત્ર
| ઢાઢ રૂ ની. | હારે મારે જોબનિયા, એ દેશી; હારે મારે જ્ઞાની ગુરૂનાં, વયણ સુણિ હીતકાર; ચાર વીદ્યા ધરી પંચમી વિધી શું આદરે રે લોલ. ૧
એ આંકણી. હારે મારે શાસન દેવતા પંચમ જ્ઞાન મહારજે, ટાળીરે આશાતના દેવ વંદન સદારે લેલ. હારેમરે તપ પૂરણથી, ઉજમણાનો ભાવજો; એહવે વધૂત ગે, સુરપદવી વરે લેલ.
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હારમારે ધર્મ મને રથ આલશ તજતાં હોય છે, ધન્ય તે આજત અવીલંબી કારજ કરે લેલ, હમારે દેવ થકિ તુમ કુખે લિયે અવતાર છે, સાંભળ રેહણિ જ્ઞાન આરાધન ફલ ઘણુંરે લેલ. હારે મારે ચારે ચતુરા વિનય વિવેક વિચારજે, ગુણ કહેતાં એલખાઈ તુમ પુત્રી તણુંરે લોલ. _o ઢાઢ 4 થી. આસણનારે ભેગી, એ દેશિ. જ્ઞાની વયણથી ચારે બેહનિ, જાતિસમરણ પામ્યા જ્ઞાની ગુણવંતા, ત્રીજા ભવમાં ધારણ કીધી; સિધ્યાં મનનાં કરે, જ્ઞાની ગુણવંતા. એ આંકણું. શ્રી જીનમંદિર પંચ મનોહાર, પંચવરણ ન પડીઆરે. જ્ઞાત્ર નવર આગમને અનુસારે, કરીએ ઉજમણાં મહીમા. શા. 2 પંચમી આરાધન તિથી પંચમી, કેવલનાણુ તે થાઓ, શાત્ર શ્રી વીજયલમસૂરી અનુભવનાણું સંઘ શયલસૂખદાયારે જ્ઞાત્ર 3 ઇતી પંચમી તપ સ્તવન ઢાલે સંપૂર્ણ For Private And Personal Use Only