________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થિરા કાંતા દે દષ્ટિ થાઈ, હેય આતમ અમૃત સમાન; આત્મગ દુને અમૃતા, નુષ્ઠાન પ્રભાપરા દષ્ટિ જાણ. ૧૨ ઉદયાગતિ વેઈ ખેપવે, પણ રાતા ન તાતા હોય;
ગ શુભાશુભ ઉપજે, ખેદ રાગ નહિ કેય. જેહને અંત કિયા હુઈ, તે આતમા અમૃત સમાન; અશુભ દઈ ગતિ તસ ટલી, તે નિશ્ચય લહે નિર્વાણ. ૧૪ ઝીલે છે. સંવલ કષાય જ્યારે બાકી રહે છે અને જ્યારે અનન્તાનુબંધિ આદિ શેષ કષા ટળે છે ત્યારે જિને સંયમ અંગીકાર કરે છે અને તેઓ અમૃતાનુડાન સેવે છે. આત્મદ્રવ્યના ગુણ પર્યાયોએ આત્મસ્વભાવ છે એમ નિશ્ચય કરીને તેને ધારણ કર અને પરપુદ્ગલાદિ દ્રવ્યના પર્યાયે પરસ્વભાવ છે એમ જાણીને તેમાંથી ચિત્તને દુર કર કે જેથી અમૃતાગાનુકાન કે જે જ્ઞાનીઓને પ્રામ થાય છે તેની તને પ્રાપ્તિ થાય. પિતાના આત્માના સ્વભાવમાં રમણતા કરવી એ ભાવદયા છે. આત્મદ્રવ્યના સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી જે જે અસ્તિ પર્યાયરૂપ ધર્મો છે તેનું સંરક્ષણ કરવું. તેના ઉપર આવેલું કર્માવરણ દૂર કરવું એ માત્ર અનુષા છે. અમૃતાનુEાન ચો.
ને માવ અજંપા કરે છે તેથી તે તનમાં રહેલા આત્મામાં સ્થિર થઈ રહે છે અને પરપુગલ ભાવમાં રાગદ્વેષ કરતો નથી. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ પણું અધ્યાત્મ ગીતામાં અધ્યાત્મ યોગીને અમૃ. તાલુકાને સંબોધતા છતાં કથે છે કે – સ્વગુણ રક્ષણ તેહ ધર્મ, સ્વગુણ વિધ્વંસના તે અધર્મ. ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ, તેહથી હોય સંસાર છિત્તિ ૧
પિતાના આત્માના ગુણેનું રક્ષણ કરવું તે ધર્મ છે અને આત્માના ગુણને ઘાત કરે તે અધર્મ છે. આવા ભાવાધ્યાત્મની અનુગત
For Private And Personal Use Only