________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હારમારે ધર્મ મને રથ આલશ તજતાં હોય છે, ધન્ય તે આજત અવીલંબી કારજ કરે લેલ, હમારે દેવ થકિ તુમ કુખે લિયે અવતાર છે, સાંભળ રેહણિ જ્ઞાન આરાધન ફલ ઘણુંરે લેલ. હારે મારે ચારે ચતુરા વિનય વિવેક વિચારજે, ગુણ કહેતાં એલખાઈ તુમ પુત્રી તણુંરે લોલ. _o ઢાઢ 4 થી. આસણનારે ભેગી, એ દેશિ. જ્ઞાની વયણથી ચારે બેહનિ, જાતિસમરણ પામ્યા જ્ઞાની ગુણવંતા, ત્રીજા ભવમાં ધારણ કીધી; સિધ્યાં મનનાં કરે, જ્ઞાની ગુણવંતા. એ આંકણું. શ્રી જીનમંદિર પંચ મનોહાર, પંચવરણ ન પડીઆરે. જ્ઞાત્ર નવર આગમને અનુસારે, કરીએ ઉજમણાં મહીમા. શા. 2 પંચમી આરાધન તિથી પંચમી, કેવલનાણુ તે થાઓ, શાત્ર શ્રી વીજયલમસૂરી અનુભવનાણું સંઘ શયલસૂખદાયારે જ્ઞાત્ર 3 ઇતી પંચમી તપ સ્તવન ઢાલે સંપૂર્ણ For Private And Personal Use Only