SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ સાલ વિહુણા ખેતમે, વૃથા અનાઇ વાડ. આત્મ અનુભવ વાસિક, કોઇક નવલી રીત; નાક ન પસરે વાસના, કાન ગ્રહે પરતીત. જિનવાણી નિત્યે નમી, કીજે આતમ શુદ્ધ; ચિદાનન્દ સુખ પામીઇ, મીટે અનાદિ અશુદ્ધ. શુદ્ધાતમ દરસ વિના, કર્મ ન છૂટે કોઈ; તે કારણુ સુદ્ધાતમા, દર્શન કરા થિર હાઈ. આત્મ અનુભવ તિરથે, મિટે મેહ અંધાર; આપ રૂપમે ઝલહલે, નહિ તસ અંત અપાર. તે આત્મા ત્રિવિધા કહ્યો, ખાહિર અંતર નામ; પરમાત્મ તિહાં તીસરા, સેા અનંતગુણ ધામ, યુલસે રાતા રહે, જાને એહ નિધાન; તસ લાભે લાભ્યા રહે, અહિરાતમ અભિધાન, અથ અંતર આત્મલચ્છન. પુદ્ગલ ખલસ`ગી પરે, સેવે અવસર દેખ; તનું આસક્ત યુલકડી, જ્ઞાનભેદ પદ લેખ. અહિરાતમ તજ આતમા, અંતર આતમ, રૂપ; પરમાતમને ધ્યાવતાં, પ્રગટે સિદ્ધ સ્વરૂપ. પુદ્ગલભાવ રૂચિ નહીં તાપે રહે ઉદાસ; સેા અતર આતમ સહે, પરમાતમ પરકાસ. સિદ્ધ સ્વરૂપી જે કહે, પણ કશુ ન દેખું રૂપ અતર દૃષ્ટિ વિચારતાં, એતે સિદ્ધ અનુપ. For Private And Personal Use Only ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૦ ૧૯૧
SR No.008531
Book TitleAtmashiksha
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy