Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ ૨૨૮ ૨૨૯ ખાનારા સહુ ખાયસે, માથે પડચ્ચે તુજ. આપ સવાર્થ સહું મિલ્યુ, ન કરે તુજ કોઇ સાર; પરમારથ જાણ્યા નહીં, ભુલ્યા તુંહિ ગમાર. પરમારથ જખ જાણીયા, ચિ ુ ગતિ ખઇ પાસ; પજવ વિ દૂર લેખવે, આપહી રહે ઉદાસ, નિરાસપણે ચિત્ત ઠરે યદા, આપહિ મગ્નતા હોય; મુહૂર્ત એક રહે મમ્રતા, સાંતરસ પાવે સેાય. કાયા વચન મન ત્યાગ કરી, આપદ્ધિ જ્યંતિ જગાવ; ધાતિ કર્મ ખય કરી, કેવલ લચ્છી પાવ. અનંત અતિશય તસ ડુવા, લોકાલેાક પ્રકાશ; ભવ્ય જીવ પ્રતિ ખૂજક, પૂરે શિવપુર વાસ, કર જાણે સા જગત હૈ, ઉપશમાવે સત; જસ ઘટ રીસ ન ઉપજે, તે સદા ભગવ’ત. ઉદાસીનતા સરલતા, સમતા રસ લ સાખ; પર કથનીમાં મત પડી. નિજ ગુણ નિજમાં રાખ. ૨૩૨ જાણુ તા તેહનુ ખરૂ, માહે નવિ લિપાય; સુખ દુઃખ આવે જીવને, હર્ષ શાક નવી થાય. આ ભવ જો સમો નહી, પડસે વાત ઉધાર; ફરી તે મલવું દોહિલ, ભમતાં ભવ અપાર. મુરખ નર જાણે નહી, ખિણ લાખીણા જાય; કાલ અચિંત્યા આવયે, સરણે કે નવી થાય. અવસર આવે અવસ્ય કરે, અવસર આવે મત ભૂલ; અવસર ચૂક્યા જે નર, તે માણસ કોડી ભૂલ. ૨૩૫ ૨૩૬ For Private And Personal Use Only ૨૨૫ ૨૨૬ ૨૨૭ ૨૩૦ ૨૩ ૨૩૩ ૨૩૪

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81