Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ છેડે કરી બહુત પ્રકાશે, આપ ઈમ જાણે મેરો જસ ભાસે; ધર્મ દેખાડી ઠગે બહુ લેક, અનંતાનુબંધી માયા કરે ફેક. ૪ પરવસ્તુ અપની કરીને માને, તન રંગાઈ રહ્યો નીચ ઠાણે; લેભસાગર પૂરે નવી થાવ, તૃષ્ણએ કરી દુર્ગતિ જાવે. ૫ એ અનંતાનુબંધી કહા ચાર, એકની મુખ્યતા ગુણતા ત્રણ ધાર; નરક નિગદ પહોંચાડે ભાઈ, હારી જઈ આપણી ઠકુરાઈ. ૬ યથાસ્થિત ભાવ ઉપરે મનરંજે, ગુણ જાણ્યા પછી તેહને નહિ ગજે; ધર્મમાં માયા ન કરે પુણ્યવંત, ભણે મણિચંદ્ર પરવસ્તુ મ સંચ. ૭ રાગ કેદારે, ચેતન ચેતનકું સમજાવે, અનાદિ સ્વરૂપ જણાવે; સુમતિ કુમતિ દે નારી તાહરે, કુમતિ કહે તિમ ચાલેરે. ચેતના. ૧ કુમતિ તણો પરિવાર છે બહુલે, રાત દિવસ કરે ડેહલોરે; વિષય કષાયમાં ભીને રહેવે, નવિ જાણે તે ભૂલેશે. ચેતના. ૨ આગળ કરે છે અને તેઓના સગુણેને આ છેદે છે. મિઆવી અલ્પ ધર્મ કરીને ઘણે કર્યો એમ અન્યોની આગળ પ્રકાશે છે. મિથ્યાત્વી કપટ ઉપર ઉપરથી ક્રિયાડંબરે ધર્મ દેખાડીને પરને વંચવા પ્રયત્ન કરે છે. સમકિતી ધર્મનુષ્ઠાનમાં કપટ કરતું નથી. સમકિતી અન્ય જીના સગુણોને ગ્રહણ કરે છે અને વસ્તુને વરતપણે દેખે છે. ઈત્યાદિ. આ પદમાં શ્રી મણિચંદ્રજી મહારાજે સુમતિ અને કુમતિના પાત્રપૂર્વક આત્માને ઉપદેશ કરીને સુમતિના ઘેર રહેવા આત્માને વિવેક કરાવે છે અને કુમતિની અસારતા અવબોધાવી તેના વશમાં ન રહેવું એમ આત્માને પ્રબોધે છે. શ્રી મણિચંદ્રજી પિતાના આત્માને સંબોધે છે કે હે આત્મન ! કુમતિને બહુ પરિવાર છે અને તે તેને રાત્રી દિવસ વિકલ્પ સંકલ્પ કરાવીને દુઃખી કરે છે, કુમતિને પરિવાર તને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81