Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાસુપૂજ્ય સ્તવન, વાસુપૂજ્ય જિનવાસવ પૂજિત, ધ્યાએ મનને રગેરે; જયારાણીએ જિન જમે, ઉત ભયે સબ લેગેરે. વાસુ. ૧ છપનદિશી કુમરી મિલી ગાયે, ઈ મેરૂ સ્નાત્ર કરાયેરે, આનંદ ઉલટિ ઉચિત નમાયે, પાપ પડલ ફડાયરે. વાસુ. ૨ વરસ અઢાર લાખ ગૃહવાસે વસીયે, સંયમ લેવા ધસીયારે; ઘાતિ કરમકું દૂરિ કરીને, શુદ્ધ ના દર્શનને રસિયેરે. વાસુ. ૩ તીરથ થાપી ઉપદેશ દીધા, બહુત જીવ બુજાયા; લાખ બહુત વર્ષ પૂરણ થએ, ચંપાનયરી આયારે. વાસુ. ૪ શ્રી ચંપાઈ પંચકલ્યાણક, શિવરમણને વરીયારે; સેવક મણિચંદ્ર જિન ગુણ ગાતાં, કાજ સ તસ સરીયાંરે. વાસુપ પંચ પ્રકારનાં અનુષ્ઠાન. દુહા સિદ્વતણી સુખ આસિકા, અનંત અનંતી હેય; તે સ્તવના કિમકરી શકું, મુજ અપબુદ્ધિ છે જેય. ૧ બ્રહ્મસુતા તુજને સ્તવું, કર મુજ બુદ્ધિપ્રકાશ; જિમ અનુષ્ઠાન પાંચે કહું, પહુચે મનતણી આશ. ૨ 1 શ્રી મણિચંદજી મહારાજ પંચ પ્રકારના અનુકાનનું સ્વરૂપ વર્ણવે છે. તેને સામાન્યતઃ સાર નીચે મુજબ છે -વિષ-ર૦–અન્યોન્ય, તહેતુ અને અમૃત એ પંચ પ્રકારનાં અનુકાનમાં વિષ-૪ અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81