Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે સ્થૂલભદ્ર મુનિ વંદી, ભદ્રબાહુ ગુરૂ સીસ. ૧૧૨ કપિલાસંગ નવી ચલે, શેઠ સુદર્શન ચંગ; લીથી સિંઘાસણું થયું, સુર કરે મન રંગ. ૧૧૩ શિવ રમણીને કારણે, જેણે સુખ છડયાં દેહ; તસ નામ દેય ચાર લીજીએ, ભવિજન સુણજે તેહ.૧૧૪ વરસ દિવસ કાઉસગ કિયે, બાહુબલી અણગાર; માન ગજથી ઉતર્યો, તવ લ કેવલ સાર. ૧૧૫ ગજ સુકુમાલ શિર સોમિલે, દેખી ધર્યા અંગાર; સમતા પસાઈ તે વલી, પામ્યા ભવને પાર. ૧૧૯ મેતારજ શિર સેનિયે, વાદ્ધ વિટયું ધરી દ; નિજ મન ઠામે રાખીયે, કયે સંસારને છે. ૧૧૭ સુકેશલ સુકુમાલ મુનિ, વલુરયું વાઘણી અંગ; બાપ નિજામી મા ભખી, શિવપુરી વરી મનરંગ. ૧૧૮ પૂર્વભવ પ્રિયા શિયાણી, તન ભૂખે અવતી સુકુમાલ; નલિની ગુલમ વિમાનનાં, પામ્યા ભુવનાંત કાલ. ૧૧૯ પંચશત શિષ્ય અંધક તણા, ઘાંણી પીલ્યા સાય; શિવનગરી શિવ પામીયા, એ સમતા ફલ જેય. ૧૨૦ ચિલાતી પુત્ર નારી શિર, છેદીને કર લીધ; ઉપશમ સંવર વિવેક, કરત કર્મ દૂર કીધ. ૧૨૧ દિન પ્રતે સાત હત્યા કરી, અર્જુનમાલી નામ; પરિસહ સહી ખીમા ધરી, પામ્યા શિવપુર ઠામ. ૧૨૨ મુનિપતિ મુનિ કાઉસગ્ગ રહી, અગની દાધી દેહ પરિસહ સહી પદવી વરી, અમર વધુ ધરી નેહ. ૧૨૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81