________________
વૃક્ષની પેઠે, અને કૃષ્ણ કમળની પેઠે શ્યામ; તથા કમઠ નાગા અસુરે કરેલા ઉપસર્ગોના સમૂહ વડે પણ નાચેલા શેર ઉપસર્ગોને જીતી લેવાવાળા, અને સ્તંભનકપુરમાં બિરાજમાન એવા પ્રત્યક્ષીભૂત હે પાર્શ્વનાથ જિનેશ્વર ! તમે યવત વર્તે. ૧૭ मम मनः तरलं प्रमाणं नैव वागपि विसंस्खला, मह मणु तरलु पमाणु नेव वाया वि विसंठुलु, મારૂં મન ચપળ | પ્રમાણ-| નથીજ | વાણી પણ અવ્યવસ્થિત न च तनुरपि अविनयस्वभावा आलस्यविश्यकला। न य तणुरवि अविणयसहावु आलसविहलंथलु। નથી વળી | શરીર | અવિનય સ્વભાવ–આલસ્ય વડે પરવશ [ પણ
વાળું | तव माहात्म्यं प्रमाण देव कारुण्यपवित्रम्, तुह माहप्पु पमाणु देव कारुण्णपवित्राउ, તમારૂં માહાસ્ય | પ્રમાણ- |
પવિત્ર इति मां मा अवधीरय पार्श्व ! पालय विलपन्तम् । इय मइ मा अवहोरि पास पालिहि विलवंतउ॥१८॥ એ કારણથી | મને ન અવગણે | હે પાર્થ! [પાળા | વિલાપ
| | કરતા અર્થ મારું મન ચપળ છે, તેથી પ્રમાણભૂત નથી, વાણી પણ અવ્યવસ્થિત-ચલ-વિચલ હેવાથી પ્રમાણભૂત નથી, અને શરીર પણ અવિનય સ્વભાવવાળું—ઉદ્ધત અને આલસ્યથી પરવશ બનેલું હોવાથી પ્રમાણભૂત નથી, પરંતુ કેવળ કરૂણા વડે પવિત્ર એવું તમારું માહાતમ્યજ પ્રમાણભૂત છે. તેથી હે દયાનિધાન પાર્શ્વદેવ ! મારી અવહેલન ન કરે, વિલાપ કરતા એવા મને પાળ-મારી રક્ષા કરે છે ૧૮ છે
હે
! ] રાવડ