Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका. सूर्याभस्यामलकल्पास्थितभगवद्वन्दनादिकम्
२१ देससाहस्रीभिः-आत्मानं रक्षन्तीत्यात्मरक्षाः, ते चते देवाश्चेत्यात्मरक्षकदेवाः, तेषां साहस्रीभिः-सहनैः-चतुः सहस्रसंख्यकाऽऽत्मरक्षकदेवैः, तथा अन्यैःच-पुनःबहुभिःसूर्याभविमानवासिभिः वैमानिकः देवश्च, तथा सूर्याभविमानवासिनीभिर्वैमानिकीभिर्देवीभिश्च साध-सह संपरिवृतः-संपरिवेष्टितः महतादीर्येण आहत नाट्यगीतवादिततन्त्रीतलतालवाटतधनमृदङ्गपटुप्रवादितरवेण तत्रआहतानि-अनुरूप वादितानि यानि नाटयगीतानां वादित्राणि, तथा-पटुप्रवादिता: पटुभिः-निपुणदेवैः प्रवादिता ये तन्त्रीतलतालत्रुटितधनमृदङ्गाः, तेषां रवेण शब्देन दिव्यान्-स्वर्गलोकभवान् भोगभोगान् - शब्दादिभोगान् भुज्जानः-उपसेवमानः विहरति-तिष्ठति । ततः किम् ! इत्याह-' इमं च णं' इत्यादि-इमं= प्रत्यक्षतया दृश्यमानं च खलु केवलकल्पं सम्पूर्ण जम्बूद्वीपं द्वीप-मध्यजम्बूद्वीपं विपुलेन-विस्तीर्णन अवधिना-अवधिज्ञानेन आभोगयमानः वु-उपयोगं ददानः पश्यति ॥ सू० २ ॥
मी १६ हजार की संख्या में इसके साथ थे तथा और भी दूसरे अनेक वैमानिक देव देवियां जो उसी सूर्याभविमान की रहनेवाले थे साथ में थे-उस समय अनुरूप नाटय गीतों के बाजे बजाये जा रहे थे. एवं बजाने में चतुर ऐसे देवों द्वारा तंत्री, तल, ताल, त्रुटित, धन और मृदङ्ग ये मी बजाये जा रहे थे. सो इन सब की तुमुल ध्वनि पूर्वक वह सूर्याभदेव दिव्य-स्वर्ग लोक संबंधी भोगभोगों को शब्दादि भोगों को सूखपूर्वक भोगता हुआ अपना समय अपना आनन्दोल्लास के साथ व्यतीत कर रहा था तथा प्रत्यक्ष दृश्यमान इन सम्पूर्ण जम्बूद्वीप-मध्यजबूद्वीप का वह विस्तीर्ण अवधिज्ञान से उपयोगपूर्वकनिरीक्षण
આત્મરક્ષક દેવ હતા. તેઓ પણ ૧૬ હજારની સંખ્યામાં તેની સાથે હતા. તેમજ બીજા પણ ઘણા વૈમાનિક દેવદેવીઓ કે જે તે જ સૂર્યાભવિમાનના રહેનારા હતા તેની સાથે હતા. તે સમયે વાતાવરણને યોગ્ય નાટય, ગીત અને વાજાંએ વગેરે વગાડવામાં આવી રહ્યાં હતાં. તેમજ ચતુર વગાડનારા દેવડે તંત્રી, તલ, તાલ. ત્રુટિત, ઘન ઝાલર. અને મૃદ આ બધાં વાદ્યો વગાડવામાં આવી રહ્યાં હતાં. તે આ બધાના તુમુલધ્વનિની સાથે તે સૂર્યાભદેવ દિવ્ય-સ્વગય ભેગોને શબ્દાદિ ભોગને ભગવતે પિતાનો વખત આનંદ તેમજ ઉલ્લાસની સાથે પસાર કરતે તે પ્રત્યક્ષ રૂપે સંપૂર્ણ જમ્બુદ્વીપ-મધ્ય જ બુદ્વીપનું વિસ્તીર્ણ અવધિજ્ઞાનના ઉપયોગની સાથે અવલોકન કરી રહ્યો હતે. ૨
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧