________________
DONADADADADADADADADADADADADADADADADA
MADADADADD:DADADADADADAR
તમારો કલ્યાણ મિત્ર! IA કોઈ તદુરસ્ત, અલમસ્ત કાયા, અણધારી રીતે જ કેન્સર અથવા હૃદયરોગના હુમલાથી નિપ્રાણ બની જાય છે ને!
કઇ લાખે – કરેડાની મિલક્તને સ્વામી આંખના પલકારામાં જ દેવાળી – કંગાલ બની જાય છે ને! ૦ કઈ અતિ વિશ્વાસ વ્યક્તિ કલ્પનામાંય ન આવે તેવી રીતે દગો કરી બેસે છે ને!
જે વ્યકિત ઉપર તમારે અપાર સ્નેહ હો એજ વ્યક્તિ એકાએક તમારી અણુમાનિતી બની બેસે છે ને! - દિલ દઈ, તનતોડ મહેનત કરવા છતાં સૌ કોઈ તમને ઘણીવાર અપયશ જ આપે છે ને!
સંસારની વજશિલા ઉપર કેટકેટલીવાર પછડાટ ખાઈ હાડકાં નરમ કર્યા છે ને! જી આવી વિચિત્રતાઓનું શું કારણ હશે?
આ આશ્ચર્યજનક ઘટનાઓ- અજાયબીઓ પાછળનું રહસ્ય જાણવાની તમને જિજ્ઞાસા છે ને?
તે આપને અમારી સલાહ છે કે પૂજ્ય પં. મહારાજ સાહેબ શ્રી કલાપૂર્ણવિજ્યજી મ. સા. સંપાદિત “તત્વજ્ઞાન પ્રવેશિકા? પુસ્તક અવશ્ય વાંચવું જ પડશે.
એમાં આ સંસારની અનેક વિચિત્ર ઘટનાઓ પાછળનું રહસ્ય સમજાઈ જશે.
જીવન જીવવા માટેની કેઇ દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત થશે.
તમારા કલ્યાણ મિત્રની ગરજ સારે એવું આ પ્રાણવાન પ્રકાશન છે.
ફક્ત રૂપિઆ ચાર ને મનીઓર્ડર કરી ઘરબેઠે આ જલદી જલદી મેળવી !
ડૉ. યુ. પી. દેઢી આ
અંજાર (કચ્છ) OVVVVVVVVVVVVVVVVVVVVVVVIA
ADAURADADAANRANADDARRA:RNANNARDAANNNAAANNN