________________
અધ્યાત્મગીતા
૨. સંગ્રહ નય:
સત્તાગ્રાહી આ નય સર્વ આત્માઓને એકજ માને છે. ચેતનાની અપેક્ષાએ જીવ એકજ છે સર્વ જેમાં “જીવત્વ” જાતિ એક જ છે.”
૭. વ્યવહાર નય:
ભેદમાહી હવાથી આ નય આત્માના શુધ્ધ-અશુદ્ધાદિ ભેદ પાડે છે. સિદ્ધ અને સંસારી વિગેરે ભેદે આ નયની અપેક્ષાએ થાય છે. અશુદ્ધ વ્યવહાર ન–છવના ૫૬૩ ભેદ થાય છે. તેમજ ઔદયિકભાવને લઈ જવના અનંત ભેદ પણ થઈ શકે છે. શુદ્ધ વ્યવહાર નય-જીવમાં વિવિધ પ્રકારની પ્રગટ થતી વિશુદ્ધ અવસ્થાઓને જુદી જુદી માને છે. જેમ ક્ષાપથમિક ભાવના અંસખ્ય પ્રકારે અને ક્ષાયિક ભાવને એક જ
ભેદ થાય.....
૪, જુસુત્ર નય:
વર્તમાનમાં જેવા પરિણામવાળે જીવ હોય તેને તે જ માને-જેમ સાધુતાના પરિણામવાળાને જ સાધુ તરીકે માને પણ વેશ માત્રથી સાધુ ન માને. ૫. શબ્દ નય:
જે પિતાની શુદ્ધ સત્તાની ઓળખાણ કરી તેને પ્રગટાવવાની રૂચિ ધરાવતે હેય તથા તે અનુસાર પ્રબળ પુરૂષાર્થ પણ કરતા હોય તેને જીવ માને છે. જેમ કે-સમ્યગુ દૃષ્ટિ, દેશ વિરતિ અને સર્વ વિરતિને જ જીવ માને છે. ૬. સમભિરૂઢ નય :
આ નય શબ્દ નય કરતાં પણ વિશુદ્ધ હોવાથી કેવલજ્ઞાની – સર્વાને (સયોગી કેવલી) જ જીવ તરીકે સ્વીકારે છે. ૭. એવંભૂત નય -
અતિ વિશુદ્ધ હેવાથી સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામેલા સિદ્ધાત્માને જ જીવ તરીકે સ્વીકારે છે.
નયનું જ્ઞાન અધ્યાત્મયોગને પુષ્ટ બનાવે છે. (૫ થી ૧૧)