Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal
Catalog link: https://jainqq.org/explore/022097/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ || શ્રી નીત-દીર-વનવ-વેન્દ્રસૂરીશ્વર સામ્યો નમ: || અધ્યાત્મ ગીતા શ્રી મહાવીર તત્ત્વજ્ઞાન પ્રચારક મંડળ શ્રી વાસુ પૂજયસ્વામી જિંનાલય અંજાર – કચ્છ. Page #2 -------------------------------------------------------------------------- ________________ | શ્રી નીત-હીર-વનવ-રેવેન્દ્રસૂરીશ્વર સફારુખ્યો નમ: | અધ્યાત્મ ગીતા શ્રી મહાવીર તત્ત્વજ્ઞાન પ્રચારક મંડળ શ્રી વાસુ પૂજયસ્વામી જંનાલય - અંજા૨ – કચ્છ, Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક – પ્રાપ્તિસ્થાનઃ ડૉ. ઉમરશી પુનશી દેટીઆ એમ. બી. બી. એસ. C/o શ્રી મહાવીર તત્ત્વજ્ઞાન પ્રચારક મંડળ, થી વાસુપૂજ્ય રવિામી જિનાલય, અંજાર- કચ્છ. પ્રથમ આવૃત્તિ ઃ ૧૦૦૦ નકલ સંવત ૨૦૨૮ ના મહા સુદ ૧૪, શનિવાર, તા. ૨૯ મી જાન્યુઆરી ૧૯૭૨, વીર સંવત ૨૪૯૮. આ પુસ્તકની આશાતના ન થાય તેની કાળજી રાખવી. મેશચંદ્ર પી. મહેતા મહેતા આ પ્રિન્ટરી ૧–એ, ખન્ના મારકેટ, ગાંધીધામ. (કચ્છ) ખાસ નોંધ:- અજ્ઞાનતા કે પ્રેસના કારણે કોઈ અશુદ્ધિ રહી જવા પામી હેય તે સુજ્ઞ વાચકે ક્ષમા કરવા સાથે અમારું ધ્યાન દેરે એવી નમ્ર વિનંતી છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ 如 सत्कार “સાગરના પાણીને ગાગરમાં સમાવી શકાય ખરૂં?” આ પ્રશ્નના જવાબ આપવેા ખૂબ જ મુશ્કેલ છે. “ અશકય લાગતા આ સવાલના જવામ પરમ પૂજ્ય પાઠકપ્રવર શ્રીમદ્ ધ્રુવચન્દ્રજી મહારાજ સાહેબે સહેલ કરી આપણા ઉપર મહાન ઉપકાર કર્યા છે. અનત ઉપકારી શ્રી વીતરાગ પરમાત્માની પુણ્ય પ્રસાદીરૂપ અધ્યાત્મ જ્ઞાન એ તેા સાગરના નીર જેટલું ઊંડું છે. આપણા જેવા અલ્પ બુદ્ધિવાળા જીવાનુ ગજું નથી કે એમાં ડૂબકી મારી અણુમેાલ રત્ના હાથ કરી લઇએ. ૪૭ શ્લોકમાં અધ્યાત્મજ્ઞાનને ગૂંથી લઇ પૂજ્ય દેવચન્દ્રજી મહારાજ સાહેબ અધ્યાત્મ ગીતા આપણા માટે વાસામાં આપતા ગયા છે એ આપણું પદ્મ સદ્ભાગ્ય છે. અધ્યાત્મ ગીતા ના એક એક શ્લાકમાં અદ્દભૂત રહસ્ય ભર્યું` પડયું છે. ઉપલક નજરે વાંચન કરવા માત્રથી એના રસાસ્વાદ માણી નહિ શકાય! પરન્તુ જેમ કુશળ પાકશાસ્રી દૂધમાંથી બાસુદી તૈયાર કરી આપે અને આપણે એના આસ્વાદ માણીએ છીએ, તેવી જ રીતે આવા ગંભીર અને આત્માને ઉપકારક જ્ઞાનના રસાસ્વાદ પૂજ્ય પંન્યાસજી શ્રી કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબે આ પુસ્તિકામાં કરાવી દીધા છે! સૌ પ્રથમ અધ્યાત્મ રહસ્ય, ત્યાર પછી અધ્યાત્મ ગીતા સાર એક ધ્યાનથી વાંચી લઇએ અને પછી જ્યારે અધ્યાત્મ ગીતા ના વાંચનમાં Page #5 -------------------------------------------------------------------------- ________________ ઓતપ્રોત બનીએ છીએ ત્યારે અધ્યાત્મ જ્ઞાનનો દિવ્ય રસાસવાદ અને આનંદ માણી શકાય છે. ભાષા જુની છે પણ અતિ મધુર-મીઠી છે; વારંવાર વાંચન-મનન કરીએ છતાં કંટાળે નથી આવતો - પરંતુ દર વાંચન તથા મનન પછી નવાં ને નવાં અદ્દભૂત રહસ્ય સમજવા મળે છે! સ્વાનુભવે સમજાય તેવી આ પુસ્તિકાની વિશિષ્ટતા છે. સૌ કોઈ જિજ્ઞાસુ વાંચક આ વાતને સાક્ષાત્કાર કરે એવી અમારી નમ્ર પ્રાર્થના છે. જ્ઞાની મહાપુરુષેએ અધ્યાત્મ જ્ઞાનની મહત્તા બતાવતાં કહ્યું છે - બહુ ક્રોડ્યો વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ, જ્ઞાની શ્વાસોચ્છવાસમાં, કર્મ ખપાવે તેહ. જેમ જેમ અધ્યાત્મ જ્ઞાનને વિકાસ થતો જાય છે તેમ તેમ કર્મોને વિનાશ જલદી ને જલદી થતો જાય છે અને પરમ આનંદ તથા દિવ્ય સુખને પ્રત્યક્ષ અનુભવ પણ થતો જાય છે. શ્રી વીતરાગ પ્રભુની આ અણમેલ જ્ઞાન પ્રસાદીરૂપ વિમાનમાં પ્રવેશ મેળવી લઈએ એટલે સોહામણું મેક્ષમાં જલદી પહોંચી, અનંતા સિદ્ધ ભગવંતને મેળાપ થઈ જાય એ શું મહાનમાં મહાન લાભ નથી....? ' વૈદ્યરાજ કહે છે કે બદામપાક આપણું મગજને પુષ્ટિ આપે છે. એજ રીતે આ અધ્યાત્મ જ્ઞાનરૂપ બદામપાક આપણું આત્માને અખૂટ પુષ્ટિ આપે તે છે! મોક્ષપુરીના રાજમાર્ગ પર દોડતું કરી મુકે તેવું અદૂભુત બળપ્રદ છે! અનંત સિદ્ધ ભગવતો સાથે મેળાપ કરાવી શાશ્વત સુખના ભેક્તા બનાવી દે તેવું છે! એકાદ લેટરી ખરીદી, પંદર-વીસ લાખનું પ્રથમ ઈનામ મેળવી લક્ષધિપતિ થવાના આપણા કેડ પરિપૂર્ણ થઈ શકે કે કેમ એ પ્રશ્નાથ છે પણ આ અધ્યાત્મ જ્ઞાનરૂપ લેટરીને આપણે હૃદયસ્થ કરી લઇએ તે .................. એના ઉત્કૃષ્ટ ઈનામરૂપ મેક્ષ મેળવવાના કેડ તે અવશ્ય ને અવશ્ય પરિપૂર્ણ થવાના જ છે-એમાં જરાય શંકાને સ્થાન નથી. રત્ન કદમાં નાનું હોય છે પણ કિંમતમાં એ ખૂબ જ મૂલ્યવાન હોય છે; Page #6 -------------------------------------------------------------------------- ________________ આ નાનકડી પુસ્તિકા પણ તત્ત્વજિજ્ઞાસુઓ માટે તા મહામૂલ્યવાન જ બની રહેવાની છે. પૂ. પંન્યાસજી મહારાજ સાહેબ પાતે આ વિષયના ઊંડા અભ્યાસી અને અનુભવી છે. એમની કલમે સંસ્કાર પામેલી આ પુસ્તિકા ભવ્ય આત્માઓના અંતરને અજવાળી, આત્મશ્રેયના પરમપથે ચડાવી દેવામાં અપૂર્વ પ્રેરણા અને બળપ્રદાન કરી શકશે. પૂ. ૫. મહારાજ સાહેબના આ મહામૂલા ગ્રંથને પ્રગટ કરવાનું મહાન સદ્ભાગ્ય અમને પ્રાપ્ત થયુ છે એ અમારા માટે પમ આનંદના વિષય છે, એમનું સૌ પ્રથમ પુસ્તક “તત્ત્વજ્ઞાન પ્રવેશિકા'ને ખૂબજ સુંદર સફળતા પ્રાપ્ત થઈ એજ રીતે આ કલ્યાણમિત્ર સમા પુસ્તકને પણ ભવ્ય આત્માએ સત્કારશે એમાં જરાય શ કા નથી. ભવિષ્યમાં હજી પણ ઉત્તમેાત્તમ ગ્રન્થનાની પ્રસાદી આપણને પ્રાપ્ત થતી રહે એવા અંતરમાં લાભ જાગ્યા છે! આપણને પૂજ્યશ્રી નિરાશ નહિ જ કરે એવી દૃઢ શ્રદ્ધા આપણે સૌ રાખીશું. વિશેષમાં પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબે [ પૂજ્ય શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના સુશિષ્ય ] તથા પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબે [ પૂજ્ય શ્રાપથ મહારાજના સુશિષ્ય ] સમગ્ર ગ્રંથને તપાસી યાગ્ય સૂચના કરી, જે ઉમદા સહકાર આપ્યા છે તે બદલ કૃતજ્ઞભાવે તેમના આભાર માનુ છું. Se નાનકડા માળ જે રીતે વડીલની આંગળી પકડી ઇચ્છિત સ્થાને પગલાં માંડતા જાય છે તે રીતે અધ્યાત્મ શાશ્વના જ્ઞા તા ગુરૂ મહારાજની આંગળી પકડી આપણે સૌએ એમની સાથે જ અદૃષ્ટ પણ શાશ્વતા સુખના ધામરૂપ માક્ષપુરી તરફ પગલાં માંડી વહેલી તકે પહોંચી જઇએ એવી ઉત્કૃષ્ટ ભિલાષા રાખીએ લી. ડૉ. ઉમરશી પુનશી દેઢીઆ શ્રી મહાવીર તત્ત્વજ્ઞાન પ્રચારક મડળ, અજાર. (૭) Page #7 -------------------------------------------------------------------------- ________________ ના નાના નાહ્યા હતા? ---ઈઝ -9 દાતાઓની નામાવલી પૂ. સાધ્વીજી સુભદ્રાશ્રીજી મ. ના શિષ્યા તપસ્વી સાધ્વીજી વિબુદ્ધશ્રીજી મ. ની વર્ધમાન તપની ૧૦૦ મી ઓળીની પૂર્ણાહુતિની સ્મૃતિમાં તેમની પ્રેરણાથી આ પુસ્તકના પ્રકાશન કાર્યમાં સહાયભૂત થનારા ભાગ્યશાળી દાતાઓની નામાવલીની નીચે મુજબ છે. રૂ. ૨૦૧ લલીતાબેન જયંતિલાલ, શાંતિનગર, અમદાવાદ રૂા. ૧૦૧ રજનીકાન્ત અમૃતલાલ, શાંતિનગર, અમદાવાદ રૂા. ૧૦૧ લીલીબેન રતીલાલ, જૈન સોસાયટી, અમદાવાદ રૂા. ૧૦૧ લીલીબેન ચીમનલાલ, લવારની પિળ, અમદાવાદ – જ્ઞાન ખાતાઓમાંથી મળેલ સહકાર – રૂા. ૫૦૧ શ્રી આધેઈ જૈન સંઘ, આઈ (કચ્છ) રૂા. ૨૦૧ શ્રી હળવદ સંઘ તરફથી રૂા. ૧૦૧ શ્રાવિકાના ઉપાશ્રય તરફથી, લક્ષ્મીનારાયણની પળ, અમદાવાદ રૂ. ૧૧ સાગરના બહેનેના ઉપાશ્રય તરફથી, રાધનપુર રૂ. ૧૦૧ શ્રાવિકા સંઘ તરફથી, સુરત રૂા. ૧૦૧ હેકબાઈ ઉપાશ્રય તરફથી, લીંબડી -~ જન્સ માણી 3 - - - - - - - - Page #8 -------------------------------------------------------------------------- ________________ 当路到塔尖到塔哈哈哈进长出当当然會是 છે . ગુરુગુણ પુપ સુવાસ ૦ 业界必界长解必屏些照公示必坛公居此后长解释必春派 અમારા આસન ઉપકારી સ્વ. ગુરુજી ગુણશ્રીજી મહારાજ ! જેઓના અસીમ ઉપકારેનું ઋણ અનેક ભવની ભાવભીની સેવાભકિતથી પણ વાળી શકાય તેમ નથી-એવા ગુણનિધિ ગુરુજીના અમિત ગુણાની યત્કિંચિત સ્તુતિ-સ્તવના કરવા દ્વારા અમે આત્મસાતેષ અનુભવીએ છીએ. તેઓશ્રીને જન્મ સં. ૧૫ર, ચૈત્ર વદ ૫ના શુભદિને અમદાવાદમાં થયે હતો. પિતાશ્રીનું નામ મોતીલાલભાઈ અને માતાનું નામ નાનીબેન હતું. તેમનું પોતાનું સંસારીપણાનું નામ સમજુબેન હતું. નામ તેવાજ ગુણક તેઓશ્રી બાલવયથી જ શાણા અને સમજુ હતા. સરલ અને માયાળુ હતા. પરિવાર અને પરિચિત વર્ગમાં સહુના પ્રિય પાત્ર હતા. કુટુંબ ઘર્મસંસ્કારોથી સમૃદ્ધ હતું એટલે નાની વયમાં જ તેઓશ્રીને પિતાના જીવનને ધર્મમય બનાવવાની લગની લાગી. માતાપિતાની પ્રેરણા અને પિતાની ખેવના...બે રીતે સુભગયેગ મળતાં તેઓશ્રીની ધર્મભાવના અને શ્રદ્ધા ખુબજ મજબુત બનતી ગઇ. વ્યવહારિક જ્ઞાન અને ધાર્મિક જ્ઞાન બનેમાં સારી પ્રવીણતા મેળવી. વય વધતાં યૌવનના આંગણે ડગ માંડ્યા. મોહવશ માતાપિતાના અત્યન્ત આગ્રહે સાંસારિક સંબંધથી જોડાયા. પણ અનિવાર્ય કમસ્થિતિના ઉદયે સાંસારિક જીવન એક જ વર્ષમાં પૂરું થયું. પતિદેવ પરલોકના પંથે ઉપડી ગયા. નાની વયમાં એકાએક સંસારના આવા વિષમ વિપાકને અનુભવ થતાં ધમશ્રદ્ધાસભર આતમા જાગી ઉઠયે સર્વ ત્યાગના પથે જવાની ભાવના એમના અંતરમાં જાગૃત થઈ! ત્યાગી વીરાગી આત્માને પળ પણ વ્યથ ગુમાવવી કેમ પાલવે? અલ્પ સમયમાંજ સંયમની ભાવનાએ તીવ્ર વેગ પકાઓ. જાણ્યા અને Page #9 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા અનુભવ્યા પછી આ સંસાર કારાગૃહમાં મારાથી કેમ જીવી શકાય? ક્ષણ એમને મન વષ સમાન લાગી! - વડીલેની અનુમતિ વિના આ કાર્ય ન કરી શકાય એમ માની માતુશ્રી આગળ પિતાની સુંદર ભાવના વ્યક્ત કરી. પિતાશ્રી તે ચેડા - સમય પહેલાં જ દેવગત થયેલા અને બન્ધવર્ગમાં પણ પોતે વડીલ તરીકે હતા. એટલે માતા તરફથી તરત અનુમતિ મળવી અશક્ય લાગતી હતી: છતાં અનેક પ્રયત્નો કરી સંબંધી વર્ગને વાસ્તવિક હકિકત સમજાવી અને અનુ મેળવવામાં સફળ થયા! હૈયું નાચી ઉડ્યું! સ. ૧૯૭૦માં માગસર સુદ ૬ના મંગલ દિને સુવિશુદ્ધ ચારિત્રપાત્ર વાગડ સમુદાયમાં દીક્ષા અંગીકાર કરી - પરમ તપસ્વી સંયમન સ્વ. દાદાગુરુ શ્રી જીતવિજયજી મહારાજ સાહેબના શિષ્યરત્ન શાંતમૂર્તિ શ્રી હરવિજયજી મહારાજના પટ્ટપ્રભાવક કચ્છ વાગડ દેશદ્ધારક સુવિહિત શિરોમણી સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મ.ના આાવર્તિ પરમ વિદુષી સાથ્વીરત્ન શ્રી આણંદશ્રીજી મ. ના સુશીલા સુવિનિતા સા. ચંદન શ્રીજી, તેમના શિષ્યા સરલ સ્વભાવી ગુરુભકિતપરાયણ સાવી ચંપાશ્રીજીના શિષ્યા તરીકે પ્રસિદ્ધ થયા. તેઓશ્રીનું નામ સાધ્વીજી ગુણશ્રીજી રાખવામાં આવ્યું.. સંયમજીવનની અપૂર્વ આરાધના કરવા સાથે તેમને ગુરુ પ્રત્યેનો અખંડ વિનય, ભક્તિ અને સમર્પણભાવ. આ ત્રિવેણી સંગમ એ અદ્દભુત સાથે-જેના લીધે તેઓશ્રી ગુરુદેવના મનમંદિરમાં અજોડ સ્થાન પ્રાપ્ત કરી લીધું. ગુરુ મહારાજની પાવન નિશ્રામાં રહી, સુંદર આરાધના કરવા સાથે સંસ્કૃત, પ્રાકૃત ભાષાને તથા જૈન સિદ્ધાતના અનુપમ તવજ્ઞાનને સારે અભ્યાસ કર્યો. આશ્રિતવર્ગને પણ સુંદર રીતે અધ્યયનાદિ કરાવી અને સંયમ જીવનને મર્મ સમજાવતા. પરેપકારભાવ, વાત્સલ્યભાવ, સહનશીલતા, ધીરતા, સ્થિરતા, વીરતા આદિ ગુણેને વિકસાવી અપૂર્વ ગુણ શોભા પ્રાપ્ત કરી પોતાના નામને ચરિતાર્થ કરી બતાવ્યું. Page #10 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા તેમના મુખારવિંદ પર સંયમનાં દિવ્ય તેજ જળહળતાં હતાં, તેઓશ્રી જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં અપૂર્વ શાસન પ્રભાવના થતી અને લેક ધર્મમાર્ગે જવા ઉત્સુક બનતા. તેમના કંઠમાં આકર્ષક મધુરતા હતી. પ્રતિકમણાદિ ક્રિયાઓમાં મહાપુરુષના ગુણગીત લલકારતા ત્યારે લોકે સાંભળવામાં તલ્લીન બની જતા-પ્રભુભક્તિમાં એકચિત્ત બની જતા! નિશ્રાવતી શ્રમણીવને સંયમમાર્ગ સુસ્થિર અને પ્રગતિશીલ બનાવવા અદ્દભુત પ્રેરણા આપતા. તેમના પરિચયમાં આવેલા મહાપુરુષ આજે પણ તેમના ઉજ્જવલ-ઉદાત્ત જીવનની સ્વમુખે પ્રસંશા કરે છે. તેઓશ્રીનું સં. ૨૦૦૧ નું ચાતુર્માસ સુરેન્દ્રનગરમાં થયું, સુંદર ધર્મ આરાધના થઈ. આ મહિનામાં અચાનક તબીયત અસ્વસ્થ બની ટાઇફોઇડની અસર જણાતાં ઉપચાર ચાલુ હોવા છતાં રેગે ગંભીર સ્વરુપ પકડયું. દ્રવ્યોપચારની ઉપેક્ષા કરી ભાવોપચારમાં વિશેષ સાવધ બન્યા. આત્મસમાધિની આરાધનામાં એકચિત્ત બન્યા. જીવનની અંતિમ પળોમાં તેઓશ્રીની આત્મજાગૃતિ અપૂર્વ હતી. છેલ્લી ઘડીએ મને પૂ. આચાર્ય ભગવંતશ્રીનાં દર્શન વંદન થાય તે મારે પરમ અહોભાગ્ય! મારું જીવન કૃતાર્થ! તેઓશ્રીની આ અંતિમ અભિલાષા પૂ. આચાર્ય ભગવંતને વિદીત કરી અને પરોપકાર પરાયણ કરૂણાભંડાર પૂ. સૂરિદેવ અમદાવાદથી વિહાર કરી કાતિક અમાવાસ્યાના દિવસે સુરેન્દ્રનગર પધાર્યા, પૂ. સૂરિ ભગવંતનાં દર્શન-વંદન થતાં તેઓશ્રીએ ચન્દ્ર ચકોરવત અવર્ણનીય આનંદ અનુભવ્યો! પૂ. સરિ ભગવંતના દર્શનની જ જાણે પ્રતીક્ષા કરતા ન હોય! તેમ તેઓશ્રીએ નમસ્કાર મહામંત્રનું સતત સ્મરણ શ્રવણ કરતાં કરતાં સક્લ સઘને ખમાવી અસહ્ય વેદનામાંયે અદ્દભુત શાતિ સમાધિ પ્રાપ્ત કરી માગશર સુદ ૧ ને દિવસે વિનશ્વર દેહને ત્યાગ કરી પરલોકના પુનિત પંથે પ્રયાણ કરી ગયા ! Page #11 -------------------------------------------------------------------------- ________________ ૪ કોટી કોટી વંદન હો એ પરમાપકારી ગુરુદેવને ! તેઓશ્રીના અમિતજીણાની યથામતિ યત્કિંચિત સ્તુતિ કરી અમા અમારા જીવનને કૃતાથ બનાવીએ છીએ. અધ્યાત્મગીતા પરમપૂજ્ય દીધ તપસ્વી આચાર્ય ભગવત શ્રીમદ્ વિજય દેવેન્દ્રસૂરિધરજી મહારાજ સાહેબના આજ્ઞાવર્તી સ્વ. પૂજ્ય ચંપાશ્રી મ, ના દ્વિતીયા શિષ્યા વાવૃદ્ધ સુસયમી સાધ્વીરત્ન ઉત્તમશ્રીજી મ. હાલમાં વિદ્યમાન છે. સંયમજીવનની અનુપમ સાધના કરતાં અમ સહુને મંગળ પ્રેરણા અર્પી રહ્યા છે. > એજ લી. ચરણાપાસીકાનાં કાટી વંદન ************ મહાન આપત્તિઓમાંથી બચાવનાર એકમાત્ર મહામંત્ર નવકારજ છે. દેહની ગુલામી એટલે આત્માનું અધઃપતન વિષય અને કષાયના ઝંઝાવાતમાં સપડાયા તે આત્માને ડૂબવા સિવાય છૂટકો જ નથી. જીવનમાં શાંતિ એટલે સુખમાં અલીનતા, દુ:ખમાં અદીનતા. **************** ****** Page #12 -------------------------------------------------------------------------- ________________ SSS SPPSP PORS અધ્યાત્મનું રહસ્ય.......... 79999AAAAA h અનંત જ્ઞાની જિનેશ્વર પરમાત્માએ ભવ્યાત્માઓના હિત માટે અધ્યાત્મનું સ્વરૂપ બતાવ્યું છે........ એ અધ્યાત્મનું શુદ્ધ સ્વરૂપ અધ્યાત્મશાસ્ત્રો (જિનાગમા) ના પઢનપાઠન દ્વારા આજે પણ જાણી શકાય છે. અધ્યાત્મજ્ઞાનની સહાયતાથી આત્મતત્ત્વની સાચી ઓળખાણુ થતાં પરપૌદગલિક પદાર્થોની પ્રીતિ- મમતા મંદ થઇ જાય છે અને આત્મસ્વભાવમાં તન્મય બનવાની રુચિ જાગૃત થાય છે અને તે રુચિની તીવ્રતા અનુસારે આત્મા, આત્મવીય' (ક્રિત) વડે આત્મસ્વભાવમાં તન્મય ખનવા પ્રબળ પુરુષાર્થ કરવાના પ્રારંભ કરે છે અને સતત્ પુરુષાર્થના યોગે તત્ત્વમણુતા રૂપ ભાવચારિત્રને પ્રાપ્ત કરી અનુક્રમે પૂર્ણ સુખના (શાશ્વત સહજ આનંદના) ભોક્તા બને છે. તેથી સવાઁ કાઈ મુમુક્ષુ ( મેક્ષ સુખની અભિલાષાવાળા ) આત્માઓને અધ્યાત્મના શુદ્ધ સ્વરૂપને બતાવનારા અધ્યાત્મ શાસ્ત્રોનું શ્રવણુ, મનન અને પરિશીલન કરવુ અત્યંત આવશ્યક છે. અધ્યાત્મનું શુદ્ધ લક્ષણ : આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવા માટે જે વિશુદ્ધ ધ-ક્રિયા કરવામાં આવે તે જ અધ્યાત્મ” છે અને તે અધ્યાત્મ સર્વ પ્રકારના યોગામાં વ્યાપક છે, અર્થાત્ સર્વ પ્રકારના યોગેના સમાવેશ ''અધ્યાત્મ” માં થઈ જાય છે એ હકીકત યોગશાસ્ત્રમાં દર્શાવેલા યાગનાં લક્ષણ દ્વારા સમજી શકાય છે. યાગનું લક્ષણ : મોળ યોગનાત્ યોઃ (આત્માને) મેાક્ષની સાથે જોનાર (સંબંધ કરાવનાર) હાવાથી તે ચેાગ” કહેવાય છે. સર્વ પ્રકારના મેાક્ષસાધક આચાર એજ યાગ છે અર્થાત જ્ઞાનાચારાદિ પંચાચારાનુ પાલન એજ યામ છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ગીતા આ પ્રમાણે આત્માના સપૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે જે ધર્મક્રિયા સહાયક બને છે તે જ અધ્યાત્મ’” અથવા “યાગ” કહેવામાં આવે છે. નામભેદ હાવા છતાં બન્નેનું કાયં એક જ છે. આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરાવવાનાં સાધન હાવાથી અન્તે અભિન્ન (એક) સ્વરૂપવાળાં છે. ચેાગબિન્દુમાં પૂ. હરિભદ્રસૂરીશ્વરજીએ યોગના પાંચ ભેદમાં અધ્યાત્મ” તે પ્રથમ ભેદ તરીકે વર્ણવ્યો છે. તેઓશ્રીએ અધ્યાત્મ (યાગ) ના સ્વરૂપને વિશેષ સ્પષ્ટ કયુ છે. વિવિધ પ્રકારની પ્રક્રિયાને પણ ગીતા-આચાર્યો અધ્યાત્મ” કહે છે; તે વિવિધ પ્રક્રિયા આ પ્રમાણે છેઃ , ( ૧} ઉચિત પ્રવૃત્તિવાળા વ્રતધારી આત્માની મૈત્ર્યાદિ ભાવનાઓથી યુક્ત શાસ્ત્રાનુસારી વિચારણા એ અધ્યાત્મ” છે. (૨) ધાર્મિક પુરુષનું પ્રધાન લક્ષણ હાવાથી “જપ” એ અધ્યાત્મ છે. (૩ – ૪) પેાતાની યાગ્યતાને વિચાર કરી ધર્મોનુષ્ઠાનામાં પ્રવૃત્તિ કરવી તથા આત્મનિરીક્ષણ કરવું એ ઔચિત્યાલેચનરૂપ તથા આત્મસ ંપ્રેક્ષણરૂપ અધ્યાત્મ છે. (૫-૬-૭) દેવવંદન (ચૈત્યવ ંદન), પ્રતિક્રમણ અને મૈત્રી પ્રમેાદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાનું ચિંતન એ પણ અધ્યાત્મ છે. ઉપરોક્ત અધ્યાત્મયેાગની વ્યાખ્યાઓનુ રહસ્ય આ પ્રમાણે સમજાય છે :પહેલી વ્યાખ્યા : વ્રત નિયમેાનું દૃઢતાપૂર્વક પાલન કરનાર શ્રાવક અને પ ંચ મહાવ્રતધારક સાધુ મહાત્માએ મૈત્રી આદિ ભાવનાઓથી ચિત્તને નિળ બનાવી જે આત્મતત્ત્વનું ચિંતન કરે છે તેને અધ્યાત્મયાગ કહેવાય છે એમ બતાવીને વ્યવહારથી વ્રત નિયમેના પાલનદ્વારા જ આત્મચિંતનરૂપ નિશ્ચલ અધ્યાત્મની ભૂમિકા પ્રાપ્ત થાય છે એમ જણાવ્યું છે અને અધ્યાત્મના સતત્ અભ્યાસથી ભાવના યોગ પ્રગટે છે. આ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતાએ બતાવેલા દેશવરતિ-સવિરતિરૂપ અથવા દાન શીલ-તપ-ભાવરૂપ ધર્મના સમાવેશ અધ્યાત્મ યાગમાં થયેલ છે. અર્થાત્ માક્ષ સાધક સ અનુષ્ઠાનાના સંગ્રહ અધ્યાત્મમાં થયેલા છે. અધ્યાત્મની અન્ય વ્યાખ્યાઓમાં એ બાબતને સ્પષ્ટ કરવામાં આવી છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ગીતા બીજી વ્યાખ્યા : | નવકાર મહામંત્ર આદિ સર્વ પ્રકારના જપ ને અધ્યાત્મ કહે છે. જો કે પ્રથમ વ્યાખ્યામાં સવ અનુદાને સાથે “જપ”ને પણ સમાવેશ થઈ જાય છે. છતાં તેની પ્રધાનતા બતાવવા માટે (આધ્યાત્મિક જીવનમાં જપની અત્યંત અગત્ય બતાવવા માટે) જ અહિં તેને સ્વતંત્ર નિર્દોષ થયેલે છે. ધર્મની પ્રાથમિક ભૂમિકાથી માંડીને સર્વોચ્ચ કૌટિની ભૂમિકા સુધી પણ “જપને સ્થાન આપવામાં આવ્યું છે. અર્થાત નાના બાળકને પણ પ્રથમ નવકાર મંત્રનો જાપ કરાવવાનું શિખવવામાં આવે છે અને ચૌદ પૂર્વધર જેવા મહાન ગીતાર્થ યોગીઓ પણ અંત સમય સુધી મહામંત્રના જાપ જપતા રહે છે...કારણ કે જ૫ એ પાપરૂપી વિષ ઝેરને પ્રત્યક્ષ અપહાર કરે છે. વિશિષ્ટ મંત્રોચ્ચારથી જેમ તરત જ સર્પાદિનાં ઝેર ઉતરી જાય છે તેવી રીતે જપથી પણ મિથ્યાત્વ મોહનીય આદિ પાપે પળવારમાં પલાયન થઈ જાય છે. એટલું નહિ પરંતુ તે મંત્ર અરિહંતાદિની તુતિરૂપ હેવાથી તેમના અનુગ્રહ-કૃપાને પણ પ્રાપ્ત કરાવે છે. જૈન દર્શનમાં જપ સાધનાનું મહત્ત્વ: જપની આરાધના પ્રતિજ્ઞા (અભિગ્રહ) ગ્રહણ કરવાપૂર્વક નિત્ય-નિયમિત સ્થાને અને નિયમિત સમયમાં મનને મંત્રાક્ષ ઉપર કે તેના અર્થચિંતનમાં અથવા પ્રભુમૂર્તિ ઉપર કેન્દ્રિત કરીને નિર્જન–એકાંત-પવિત્ર સ્થળમાં (જપની સાધના) કરવાથી તે શીઘ્ર ફળદાયી બને છે. જેમ જેમ મનની એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ આત્મશક્તિઓને ઝડપી વિકાસ થતો જાય છે. તેમજ વિવિધ પ્રકારના દિવ્ય અનુભવો પણ થાય છે. જપ” એ યાનનું સાધન છે. અર્થાત જપ એ અભ્યાસ દ્વારા ધ્યાનરૂપે પરિણમે છે. - શ્રી યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં પદસ્થ ધ્યાનરૂપે અનેક મંત્રોનું ધ્યાન કરવાની વિવિધ પ્રક્રિયાઓ બતાવવામાં આવી છે. અનેક પ્રકારના અનુકામાં નવકાર મંત્રવિગેરેને જાપ સર્વવ્યાપક બને છે. જેમ કે” Page #15 -------------------------------------------------------------------------- ________________ * અધ્યાત્મ ગીતા (૧) વીશ સ્થાનક, નવપદ, વર્ધમાન આયંબિલ અને ઉપધાન તપ આદિ સર્વ પ્રકારના તપમાં પ્રતિદિને ૨૦૦૦ વાર મંત્રના જાપ જપવાનુ વિધાન છે. (૨) કોઇપણ શુભ કાર્યના પ્રારંભમાં નવકાર મહામંત્રનું સ્મરણ અવશ્ય કરવામાં આવે છે. (૩) ઉપધાન તપમાં એક લાખ નવકાર મહામત્રા જાપ કરવાનું વિધાન છે અને પ્રતિદિન સે। (૧૦૦) લેગસનુ કાર્યોત્સર્ગ મુદ્રાએ ધ્યાન (માનસિક જાપ) કરવાનું હાય છે. શત્રુંજય તીથ'ની નવ્વાણુ યાત્રા અને ગિરિરાજમાં ચાતુર્માસ કરનારને પણ લાખ નવકારમંત્રનેા જાપ યાત્રા સાથે વિહિત કરેલા છે (૪) નામસ્તરૂપ લાગસ સુત્ર પણ દેવતા-સ્તવ સ્વરૂપ હોવાથી શ્રેષ્ટ મંત્ર છે, અને તેને પ્રયોગ પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયાએમાં અને વિવિધ તપેામાં વારવાર થાય છે. (૫) યોગાહન” ( સૂત્ર – સિધ્ધાંતના રહસ્યને પ્રાપ્ત કરાવવા માટેની ) વિશિષ્ટ પ્રક્રિયામાં પણ વારંવાર શ્રી નમસ્કાર મહામંત્ર અને લેગસ સૂત્રના ભાષ્યજાપ અને માનસિક જાપ (કાયાત્સગ) કરવાનું વિધાન છે. (૬) શ્રી તીર્થંકર પરમાત્માએ અથથી પ્રકાશિત કરેલા અને શ્રી ગણુવર ભગવતાએ સૂત્ર રૂપે ગૂંથેલા આગમ ગ્રન્થ એ મંત્ર સ્વરૂપ જ છે. તે સૂત્રોને સ્વાધ્યાય સાધુ ભગવંતેને દિન રાત્રિમાં ચાર-પાંચ પ્રહર સુધી કરવાનું વિધાન છે. તે પણ સૂત્ર રૂપી મંત્રાના એક પ્રકારના જાપ છે. (૭) ચૈત્યવંદન, દેવવંદન, સ્તુતિ, સ્તવન સ્તોત્ર અને નવ સ્મરણાદિ પણ દેવતા સ્તવરૂપ હાવાર્થ ભાષ્ય જપ જ છે, અને તે સર્વેના ઉપયોગ સ આરાધક નિરંતર કરે છે. આ ઉપરથી જાણી શકાય છે કે પ્રત્યેક ધમ ક્રિયામાં “જપ” ખૂબજ વ્યાપક બનેલે છે. *વ: સમંત્ર વિષય:, સોદ્દો લેવતાસ્તવ: I દૃષ્ટ: પાપાપઢારોડમાર્, વિષાય દૂરળ તથા ।। (યાબિન્દુ) Page #16 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા જપ એ સર્વોપગી, સહેજ અને સરળ સાધના હેવાથી સર્વ પ્રકારના સાધકને સુસાધ્ય, રુચિકર અને હિતકર છે. આત્મા આ રીતે જાપના સતત અભ્યાસથી પણ ભાવનાગ અને ધ્યાનમને પ્રાપ્ત કરે છે અને નિરંતર નિયમિત જપ કરનાર સાધક અધ્યાત્મના સૂક્ષ્મ રહસ્યોને અનુક્રમે જાણી શકે છે. અધ્યાત્મની ત્રીજી અને ચોથી વ્યાખ્યામાં સ્વચિત્યાચનપૂર્વક ધર્મ પ્રવર્તન અને આત્મસંપ્રેક્ષણ એ પણ અધ્યાત્મ છે એમ બતાવવામાં આવ્યું છે. ત્રીજી વ્યાખ્યા : ઔચિત્યાલચત એટલે પિતાની ગ્યતાને વિચાર નીચે મુજબના ત્રણ પ્રકારથી કરો : (૧) યોગશુદ્ધિ :- મન, વચન અને કાયાના પ્રશસ્ત વ્યાપારથી ગ્યતાને વિચાર કરે એટલે કે શુભ ચિંતન, શુભ ભાષણ, હિતમિત સત્યવચન અને જયણુંપૂર્વક ગમન, આ રીતે ત્રણ યોગોની શુદ્ધિ વડે પિતાની યોગ્યતા વિચારવી. (૨) જનવાદ :- મારા વિષયમાં જનસમૂહ શું કહે છે તે ઉપરથી પિતાની યોગ્યતાનું માપ કાઢવું. (૩) લિંગ-શકુન ઉપમૃતિ દ્વારા કાર્યસિદ્ધિની યોગ્યતાને વિચાર કરવો. જેમકે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં શુભ શકુન વિગેરે જોવામાં આવે છે અથવા તે “ કાર્ય અવશ્ય સિદ્ધ થશે” એવું અન્ય સજજન પુરુષોના મુખેથી સાંભળવામાં આવે તે સમજવું કે કાર્યસિદ્ધિ અવશ્ય થવાની છે. તે પૂર્વક ધર્મપ્રવર્તન ઉપરોકત રીતે યોગ્યતાને વિચાર કરવાપૂર્વક ચૈત્યવંદન, વ્રત, નિયમ આદિ ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી, જેથી તે પ્રવૃતિ અવશ્ય અભીષ્ટ ફળને આપનારી બને છે. સાધકની જેમ જેમ ધર્મમાં પ્રીતિ વધે છે તેમ તેમ ભાવની વિશુદ્ધિ વૃદ્ધિ પામે છે. ધર્મમાં ગાઢપ્રીતિ થયા વિના સ્વયોગ્યતાને વિચાર કરવાનું સૂઝતું જ નથી. તેથી વ્રત ભંગાદિના ભયથી ભયભીત બનેલે શ્રદ્ધાળુ શ્રાવક સર્વવિરતિ કે દેશવિરતિ આદિ સ્વીકારતાં પહેલાં પોતાની ગ્યતાને યુકિતપૂર્વક સંપૂર્ણ (પૂરત) વિચાર કરે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા થી વ્યાખ્યા -આત્મસંક્ષિણ એટલે આત્મનિરીક્ષણ: અણવત કે મહાવ્રતને સ્વીકાર કર્યો પછી તેના પાલનમાં તત્પર બનેલા સાધકને ક્યારેક તીવ્ર અશુભ કર્મના ઉદયથી વ્રતમાં અતિચાર કે ભંગ થવાને ભય ઉત્પન્ન થાય તે તે ભયની નિવૃત્તિ માટે આત્મસ પ્રેક્ષ-આત્મનિરીક્ષણ કરે છે કે, “ગ્રહણ કરેલા વ્રત નિયમનું કેટલું પાલન થયું છે? કેટલું બાકી છે? મારી ચાલુ પ્રવૃત્તિ, મારા વ્રત નિયમને બાધ કરનારી તે નથી ને આવી રીતે આત્મનિરીક્ષણ કરીને વ્રત-નિયમમાં દઢતા લાવવા માટે દેવાધિદેવ પરમાત્મા અથવા સદગુરૂ કે સાધર્મિક બધુને આશ્રય ગ્રહણ કરે છે તેમના અચિંત્ય પ્રભાવથી અશુભ કર્મોને શીધ્ર નાશ થઈ જાય છે. તેથી અશુભ વિચાર આવતા સર્વથા અટકી જાય છે. ૫-૬-૭ વ્યાખ્યામાં . (૫) દેવવંદન [ પ્રભુ ભક્તિ ] (૬) સામાયિક, પ્રતિક્રમણ [ પ આવશ્યક સ્વરૂ અથવા પાપના પ્રાયશ્ચિત રૂ૫ ] અને (૭) ત્રિી આદિ ભાવનાઓ એ પણ “અધ્યાત્મ” છે. આ ત્રણેય વ્યાખ્યાઓમાં પણ સમગ્ર ધર્મ અનુષ્ઠાનોને સંગ્રહ કરવામાં આવ્યું છે. તેનું રહસ્ય સૂક્ષ્મ અનુ પ્રેક્ષા દ્વારા સમજી શકાય છે તથા ભવ્યત્વ (જીવની મુકિતગમન યોગ્યતા)નો વિકાસ, ચતુઃ શરણ ગ્રહણ, દુકૃતનિંદા અને સુકૃત અનુમોહના દ્વારા થાય છે અને એ ત્રણેને સમાવેય નિકત અનુષ્કામાં થયેલું છે. | (૫) દેવવંદન ચઉલીસથે ચતુસ્તવ, ગુરુવંદન આદિ દ્વારા અરિહંતાદ ચારનું શરણ સ્વીકારવાનું વિધાન છે. (૬) પ્રતિક્રમણ - (પાપનું પ્રાયશ્ચિત પશ્ચાત્તાપ) વડે દુષ્કતની ગહ (નિંદા) કરવામાં આવે છે. (૭) ભાવના:- ત્રિી, પ્રમેદ આદિ ભાવનાથી સુકૃતની અનુમોદનાદિ થાય છે. સુદેવ, સુગુરુ અને સુધરૂપ ત્રણે તત્તની આરાધના, તેમજ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રરૂપ રત્નત્રયીની આરાધનાને સમાવેશ પણ ટુ આવશ્યકમાં થયેલો છે તે આ પ્રમાણે – Page #18 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા (૧) સામાયિક :- (સમતાભાવરૂપ) માં ધર્મ તત્ત્વ અને સમ્યફ ચારિત્ર નો સમાવેશ થયેલ છે. (૨) ચતુવિ શતિસ્તવ - (પરમાત્મ સ્તુતિરૂ૫ ભકિતયોગ) માં દેવતત્વ અને સમ્યગદર્શન અને સમ્યજ્ઞાનને સમાવેશ થયેલ છે. (૩) વદના - ( ગુરૂ વંદનરૂપ ગુરૂભક્તિ) માં ગુરૂતત્વ અને સમ્ય દર્શન-જ્ઞાનને સમાવેશ થયેલ છે. (૪) પ્રતિક્રમણ - (પાપ પ્રાયશ્ચિતરૂ૫)માં પરૂપ ધર્મતત્ત્વ અને સમ્ય ચારિત્રને સમાવેશ થયેલ છે (૫) કાગ :- (વિશિષ્ટ સ્થાન સ્વરૂ૫)માં ત૫૩૫ ધર્મતત્વ અને સમ્યગૂ ચારિત્રનો સમાવેશ થયેલ છે. (૬) પ્રત્યાખ્યાન :- ( રૂપરિજ્ઞા, પ્રત્યાખ્યાન પરિક્ષારૂપ) માં ધર્મતત્વ અને સમ્યક્યારિત્રને સમાવેશ થયેલ છે. આ પ્રમાણે પાંચે પરમેષ્ઠિ ભગવંતને તથા નવે પદોની આરાધનાને પણ સમાવેશ પટું આવશ્યકમાં થયેલું જ છે. શ્રી ગણધર ભગવંતે વિગેરે મહાપુરુષો પણ જેનું આરાધન નિત્ય કરે છે તે પટું આવશ્યકમાં રહેલા મહાન ભક્તિયોગ, સમતાયોગ આદિ ગોના રહસ્યને પ્રગટ કરવામાં તે અનુભવ જ્ઞાનીઓ જ સમર્થ છે! ષટ આવશ્યકનું સંક્ષિપ્ત રહસ્ય: જાંગુલીમંત્રના પ્રભાવથી જેમ વિષધરોના વિષ પળવારમાં ઉતરી જાય છે તેમ સામાયિક આદિ આવશ્યકના આરાધનથી અતિચાર-દોષની આલોચના કરી તેને ઊડે પશ્ચાત્તાપ કરવાથી આત્મા કમવિષથી મુક્ત બને છે, અશુભ કર્મ રહિત બને છે. - (૧) સામાયિક:- સર્વ સાવધોગ વ્યાપારને ત્યાગ કરી સમભાવમાં રહેવું એ જ સામાયિક છે. તે સામાયિકથી રાગ દ્વેષરૂપી મલિનતા દૂર થતાં આત્મા નિર્મળ બને છે. તેથી સામાયિક એ જ આત્માનો સ્વભાવ છે. અથવા નિશ્ચયથી આત્મા એ જ સામાયિક છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા સામાયિક એ સકળ દ્વાદશાંગીને સાર-સંક્ષેપ છે. શ્રી તીર્થંકર દે પણ સંયમગ્રહણ કરતી વેળાએ “સામાયિક સૂત્ર”નું ઉચ્ચારણ કરે છે. તેમજ તેઓ “સર્વ સામાયિક” દ્વારા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને ધર્મતીર્થની સ્થાપના કરે છે અને ભવ્ય જના સર્વ પ્રકારના શારીરિક-માનસિક દુઃખને નાશ કરવાના અનન્ય ઉપાય તરીકે સામાયિક”ને ઉપદેશ આપે છે. સમતાને લાભ એજ સામાયિક. સમતા એ આભાને ગુણ છે. ગુણ ગુણને કથંચિત્ અભેદ હેવાથી, આત્માને જ સામાયિક કહેવામાં આવે છે. સમતા એ તે અમૃતના અભિનવ-નવીન મેઘની વૃષ્ટિ સમાન છે, જે તૃષ્ણારૂપી તીવ્ર તુષાને શાંત કરી દે છે. સ્વભાવ રમણતા એ સમતા છે પરભાવ રમણતા એ મમતા છે. સમતાથી મમતાને વિષમ વિષવર વિનષ્ટ થઈ જાય છે. સમતારૂપી સૂર્યને ઉદય થતાં રાગ-દેપ રૂપી ગાઢ અંધકારને વિલય થઈ જાય છે. તેથી જ યોગીપુરુષોને પોતાના આત્મામાંજ પરમાત્મવરૂપનાં દર્શન થાય છે. શત્રુ મિત્ર ઉપર સમભાવ ધારણ કરી રાગ દેવરૂપી શત્રુઓ ઉપર વિજય મેળવી પરમાનંદદાયક સામાયિક જલમાં ઝીલવાથી સમગ્ર કમ મલીનતા દૂર થઈ જાય છે. કરોડ જન્મ સુધી કરેલા તીવ્ર તપથી પણ જે કમી નાશ નથી પામતા તે ક પળમાત્રના સમભાવથી વિનષ્ટ થાય છે. સામાયિક-આવશ્યકના સતત સેવનથી આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપને ઓળખીને તેમાં રમણતા કરે છે. તેથી જ આગમાં સામાયિકને અપૂર્વ મહિમા બતાવેલ છે. સામાયિકના પરિણામથી અનંત આત્માઓ સિદ્ધિગતિને પામી, અનંત અક્ષયઅવ્યાબાધ અને શાશ્વત સુખના સ્વામી બન્યા છે અને ભવિષ્યમાં પણ બનશે. (૨) ચકવીસઃ (ચતુર્વિશતિ સ્તવ): આ આવશ્યકમાં સામાયિક ધર્મના આદ્ય પ્રકાશક દેવાધિદેવ અરિહંત પરમાત્માએ અને તેમના સગુણની સ્તુતિ કરવામાં આવે છે. તે સ્તુતિ દ્વારા અધ્યવસાયની વિશુદ્ધિ થાય છે. અને અધ્યવસાયની વિશુદ્ધિથી Page #20 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા કર્મક્ષયરૂપ મોક્ષફળની પ્રાપ્તિ થાય છે. પરમાત્મભક્તિથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અને સમ્યગદર્શન દ્વારા ભાવસમાધિ મળે છે તેથી મેક્ષ થાય છે. માટે પરમાત્મભક્તિ એજ મેક્ષનું મૂળ કારણ છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, "શ્રી જિનેશ્વરદેવની પરમભક્તિ વડે પૂર્વ સંચિત સમગ્ર કર્મોને ક્ષય થઈ જાય છે. કારણ કે શ્રી જિનેશ્વર પરમાત્મા જ સર્વોત્કૃષ્ટ ગુણી અને સર્વોત્કૃષ્ટ ઉપકારી છે. તેઓની ભક્તિ એ ઉત્કૃષ્ટ ગુણ બહુમાન છે અને ઉત્કૃષ્ટ ગુણ બહુમાન એ કવનને બાળવામાં દાવાનળ સમાન છે."* (૩) વંદના : આ આવશ્યકમાં સામાયિક ધર્મનું પાલન કરનારા સલ્લુરૂઓને વિધિપૂર્વક વંદન કરવાનું વિધાન છે. વિનય એજ ધર્મનું મૂળ છે અને તે બહુમાનપૂર્વક ગુણીપુરુષોના વંદન-પૂજન કરવાથી થાય છે. ગીતાર્થ ગુરુવર્યોને બત્રીસ દોષ રહિત અને તેત્રીસ આશાતના વજીને ભાવપૂર્વક વંદન કરવાથી અશુભ કર્મોને ક્ષય અને ઉચ્ચ ગોત્ર આદિ શુભ કર્મોને બંધ થાય છે તેમજ ક્ષાયિક સમ્યગ્દર્શન અને તીર્થકરપદ આદિની પ્રાપ્તિ પણ સુલભ બને છે. આ પ્રમાણે બીજા આવશ્યકમાં દેવતત્ત્વની ભક્તિ અને ત્રીજા આવશ્યકમાં ગુરુતત્વની ભક્તિ નિરંતર અવશ્ય કરવાનું બતાવી ભક્તિયોગની પ્રધાનતા દર્શાવવામાં આવી છે. (૪) પ્રતિક્રમણ: (જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારના પાલનમાં કોઈ ખલના થઈ હેય અર્થત કોઈપણ દૂષણ-અતિચાર લાગ્યા હેય તેની આલોચનાપૂર્વક નિંદા કરવી અથત સગુરૂ સમક્ષ પ્રગટ કરી તે પાપનું પ્રાયશ્ચિત કરવું. પિતાથી થઈ ગયેલી ભૂલોને સ્વીકાર કરી તે પાપથી પાછા હઠવું. “ફરીને તેવી ભૂલ નહિ કરું” એવા નિર્ણયપૂર્વક મિચ્છામિ દુક્કડં આપવું (આ મારૂં પાપ મિથ્યા થાઓ). સદગુરૂની આગળ પાપશલ્યને પ્રકાશિત કરી નિઃશલ્ય બનાવવાથી ભાવની વિશુદ્ધિ થાય છે. * भत्तीए जिणवरिंदाणं खिज्जन्ति पुत्र संचिया कम्मा। TO Gરસ વમળો મમ વાવાળો જ . -લલિત વિસ્તરા Page #21 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા પ્રતિક્રમણ કોનું થાય? -નિષિદ્ધ કાર્યો કરવાથી, કરણીય કાર્યો નહિ કરવાથી તથા જિનેકત તત્વની અશ્રદ્ધા કરવાથી તેમજ જિનવચનની વિપરીત પ્રરૂપણ કરવાથી લાગેલા દેનું પ્રતિક્રમણ કરવું જોઈએ અથવા ઉપરોકત દે માંથી કોઈ દેપ ન પણ લાગે હેય છતાં પ્રતિક્રમણ કરવું એ ત્રીજા ઔષધની જેમ મહાન ગુણકારી છે. પ્રતિક્રમણને શબ્દાર્થ: પાછા ફરવું-પાછા હાવું અથત પિતાની ભૂમિકા (સમ્ય દષ્ટિ બાવક યા સાધુધમ) થી પ્રમાદવશ નીચેની ભૂમિકામાં આવ્યા પછી ફરીને પિતાની મૂળ ભૂમિકામાં આવવું તેને પ્રતિક્રમણ કહેવાય છે. (૫) કાગ: શરીરને ત્યાગ અર્થાત્ આકાર સહિત શરીરને ત્યાગ કરે સાકારના બે અર્થ થાય છે: (૧) સાકાર-કાર્યોત્સર્ગ 5 શરીરને આકાર બનાવવો અર્થાત્ લાંબા હાથ કરી જિનમુદ્રાએ ઉભા રહી હલન ચલન આદિ ક્રિયાઓને ત્યાગ કરે. (૨) સાકાર-ઉચ્છવાસ નિશ્વાસ આદિ બાર આગાર-અપવાદ છેડીને કાયાને ત્યાગ કરે અર્થાત એક સ્થાનમાં મન અને ધ્યાન સિવાય અન્ય સર્વ ક્રિયાઓને અમુક સમય સુધી ત્યાગ કરે. આઠ નિમિત્તે હેતુ થી કાયોત્સર્ગ કરવાનું વિધાન : (1) પાપ પણ (૨) વંદન (૩) પૂજન ( કેશર, સુગંધી ચૂર્ણ, પુષ્પમાળા વડે અર્ચન કરવું), (૪) સાકાર - શ્રેષ્ઠ વસ્ત્ર આભૂષણ આદિ વડે અર્ચન કરવું ? (૫) સભાન-વાચિક સ્તુતિ અથવા ગુણ પ્રશંસા કરવી, (૬) બોધિલાભ-જિનધર્મની પ્રાપ્તિ, (૭) મેક્ષ અને (૮) શાસનદેવના સ્મરણ-એ માટે કાયાત્સગ કરાય છે. ઉપરોકત નિમિત્તાથી કરે તે કાસમાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણ અને અપેક્ષાપૂર્વક કરવાથી ઈષ્ટફળની સિદ્ધિ થાય. પ્રથમ ઔષધ : રોમ હેય તે મટાડે પણ જે રોગ ન હોય તે નવો ઉત્પન્ન કરે. બીજું ઔષધઃ રામ હેય તે મટાડે પણ જે રોગ ન હોય તે નુકશાન કે ફાયદે ન કરે. ત્રીજું ઔષધ : રોગ હેય તે મટાડે રોગ ન હોય તે આરોગ્યની વૃદ્ધિ-પુષ્ટિ કરે. Page #22 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા શ્રદ્ધાઃ- સ્વ અભિલાષારૂપ છે, અર્થાત મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષપશમથી જન્ય ચિત્તપ્રસાદ-પ્રસન્નતા થાય છે તે. મેધા:-પ્રન્થગ્રહણ પટું પરિણામરૂપ છે અથત જ્ઞાનાવરણય કર્મના ક્ષ પશમથી જન્ય ચિત્ત પરિણામરૂપ હેવાથી ગ્રન્ય – શાસ્ત્રના રહસ્યને ગ્રહણ કરવામાં કુશળતા પ્રાપ્ત થાય છે. ધૃતિ: મન:પ્રણિધાન સ્વરૂપા–મેહનીયમના પશમથી ઉત્પન્ન થયેલી તથા દીનતા અને ઉત્સુક્તા રહિત ધીર અને ગંભીર આશયયુકત હેય છે. ધારણા: પ્રસ્તુત વસ્તુની અવિસ્મૃતિ અર્થાત્ સ્મૃતિ સ્વરૂપ છે. અનુપ્રેક્ષા-તસ્વાર્થ અનુચિનનરૂપ અનુપ્રેક્ષા છે. તે પણ જ્ઞાનાવરણીયકર્મના પશમથી જન્ય અનુભૂત પદાર્થના વિશિષ્ટ અભ્યાસ (પુનઃ પુનઃ આવૃત્તિ) રૂપ છે. શ્રદ્ધાથી મેધા ઉત્પન્ન થાય અને મેધાથી ધૃતિ, વૃતિથી ધારણા અને ધારણાથી અનુપ્રેક્ષ. એમ અનુક્રમે એ ગુણની ઉત્પત્તિ થાય છે. તેમજ અનુક્રમે વૃદ્ધિ પામે છે. સદા હરહમેશ વધતી જતી શ્રદ્ધા આદિ પૂર્વક કાયોત્સર્ગ કરવામાં આવે તે જ બોધિલાભ અને મોક્ષની અનુક્રમે પ્રાપ્તિ થાય છે! "શ્રદ્ધા મેધા ધૃતિ, ધારણ અને અનુપ્રેક્ષા એ પાંચે અપૂર્વકરણરૂપ મહાસમાધિનાં બીજે છે” તે શ્રદ્ધાદિ બીજે તે અતિશય અને પરિપાકથી જ સમાધિદશા પ્રાપ્ત થતાં અનુક્રમે અપૂર્વકણરૂપ મહાસમાધિ પણ સિદ્ધ થાય છે. શ્રદ્ધાદિ ચારના પરિપાકથી અનુપ્રેક્ષાની શક્તિ વધે છે અને અનુપ્રેક્ષા દ્વારા પાનમાં તન્મયતા-એકાગ્રતા વધે છે અને તે અપૂર્વ કરણ – અપૂર્વ અધ્યવસાયરૂ૫ મહાસમાધિપ પરિણમે છે. આ ઉપથી સિદ્ધ થાય છે કે “કાસમ” એ વિશિષ્ટ પ્રકારનું ધ્યાન જ છે અને તે વિશિષ્ટ સ્થાનચકિતનો પ્રાદુર્ભાવ શ્રદ્ધાદિ ભાવોની અભિવૃદ્ધિથી જ થઈ શકે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા ૧૧ દ્રષ્ટાંત દ્વારા વિશેષ સ્પષ્ટતા: શ્રદ્ધા એ જળરોધક જેવી છે. જેમ જળશેાધકમણિને તળાવ વિગેરેમાં નાખવામાં આવે તો તે કાદવ વિગેરેની મલીનતા દૂર કરી પાણીને અત્યંત નિર્માંળ સ્વચ્છ બનાવે છે તેમ આ શ્રદ્ધારૂપ મણિ પશુ ચિત્તરૂપ સરોવરમાં ઉત્પન્ન થયેલા તત્ત્વ સંબધી સંશય, શ્રમ, ચપળતા અને અશ્રદ્દા આદિ સર્વ મલીનતા દૂર કરી જિનપ્રીત તત્ત્વમા તે ચિત્તમાં વાસિત બનાવે છે અથવા જિનપ્રણીત તત્ત્વમાગ માં ચિત્તને વાસિત બનાવે છે. મેધાઃ રાગીને ઔષધ પ્રત્યે જેમ પરમ ઉપાદેયભાવ હોય છે તેમ શ્રદ્દાવાન સાધકને (નિપુણ બુદ્ધિ વડે) તત્ત્વપ્રતિપાદક સત્શાસ્ત્રપ્રતિ પરમ ઉપાદેયભાવ ઉત્પન્ન થાય છે. તેમજ તે શાસ્ત્રઅધ્યયનમાં પ્રયત્નશીલ બને છે, અન્ય પ્રવૃત્તિને છેડીને શાસ્ત્રઅધ્યયનમાં જ આદરપૂર્વક પ્રવૃત્તિ કરે છે. ધૃતિ ચિંતામણી રત્નની પ્રાપ્તિ સમાન છે. જેમ કાઇ દરિદ્રીને ચિંતામણી રત્નની પ્રાપ્તિ થઈ હોય અને તેને અપૂર્વ મહિમા જાણી તેને દરિદ્રતાની ચિંતા મટી જાય છે, તેમ જિનધ રૂપી ચિંતામણી રત્નતે અચિંત્ય પ્રભાવ જાણીતે સાધક સ ંસારના સમસ્ત દુ:ખાની ચિંતાથી મુકત થઈ જાય છે અને વિશિષ્ટ વૃત્તિ ઉત્પન્ન થાય છે. ધારા : મોતીની માળા પરાવનાર ઝવેરી જેમ તે માળાને વ્યસ્થિત રીતે ચિત્તની એકાગ્રતાપૂર્વક ઉપયાગ રાખીને પરાવે તો જ માળા અતિસુંદર બને છે, તેમ ધારણાના બળથી સ્થાનાદિ યાગમાં પ્રયત્નશીલ સાધક અન્ય વિક્ષેપાને છેડી વિધિપૂર્વક અનુક્રમે વસ્તુનુ દૃઢતાથી ત્રણ કરે છે. અનુપ્રેક્ષા : રત્નશેાધક અગ્નિ જેવી છે. જેમ રત્નને શુદ્ધ બનાવનાર મ રત્નની ચારે બાજુ વ્યાપ્ત થઇને તેમાં રહેલી સમગ્ર મલીનતાને ભાળી નાખીને રત્નને નિર્મળ અતે તેજસ્વી બનાવે છે તેમ તત્ત્વચિંતનરૂપ અનુપ્રેક્ષા (અગ્નિ) આત્મરત્નમાં એટલે કે આત્મપ્રદેશમાં વ્યાપીને તેમાં રહેલા સમગ્ર કમળને બાળીને કેવલજ્ઞાન પ્રગટાવે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા ૧૭ આ પ્રમાણે શ્રદ્ધા, મેવા, ધૃતિ અને ધારણુ એ અનુપ્રેક્ષા (તત્વચિંતનરૂપ ધ્યાન)ના સાધને છે અને અનુપ્રેક્ષાને શ્રદ્ધાદિપૂર્વક થતે અતિશય અને પરિપાક (વિકાસ) એ અપૂર્વકરણરૂપ મહાસમાધિમાં અર્થાત આત્મતત્વની રમણુતામાં પરિણત થાય છે. કાસગમાં ઉઘાસ-નિશ્વાસ આદિ આગા રાખી આઠ શ્વાસોશ્વાસાદિ . કાળપ્રમાણુ કાયોત્સગ કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે - જ્યાં સુધી “નામ રહંતા” અર્થાત અરિહંત પરમાત્માને નમસ્કાર કરી કાયેત્સર્ગ ન પારું ત્યાં સુધી હું એકજ સ્થાનમાં (એક આસને સ્થિર રહી મૌનપણે ધ્યાન કરીશ અને તે સિવાયની સર્વ પ્રવૃત્તિને સર્વથા ત્યાગ કરૂં છું. ! કાયોત્સર્ગમાં જધન્ય આઠ શ્વાસોશ્વાસને પ્રમાણ (ભાવસ્યકાદિમાં) નિયત છે પરંતુ તેવી રીતે ધ્યાનનું ધ્યેય નિયત નથી. એય તે આત્માના પરિણામ અનુસાર હૈય છે. અને તે ધ્યાનના અનેક બેય (વિષય) આ પ્રમાણે હેઈ શકે છે. - (1) શ્રી અરિહંત પરમાત્માના જ્ઞાનાદિ ગુણોનું ધ્યાન. (૨) જિનેક જીવ અજીવ આદિ તત્વોનું ચિંતન. (૩) સ્થાન, વર્ણ, અર્થ, આલંબનેગ. (૪) ક્રોધાદિ દેષની પ્રતિપક્ષી ભાવનાઓ–ત્રિી આદિનું ચિંતન. આ પ્રમાણે અનેક પ્રશસ્ત એય વિષયક ધ્યાન હોય છે. તેમાંથી કોઈપણ નિયત એનું ધ્યાન એ વિવેકને ઉત્પન્ન કરે છે એમ શ્રી અરિહંત પરમાત્માએ કહ્યું છે અને તે પ્રમાણે જ તેમના કહેલા શાસ્ત્રમાં પ્રતિપાદિત થયેલું છે. : एतानि श्रद्धादिनि अपूर्व करणारव्य महासमाधि बीजानि तत्परिपाकाति વાયતત્ત : | (લલિત વિસ્તરા). : विशिष्ट ध्येय ध्यानं - विधाजन्मबीजं (विवेकात्पत्तिकारणं ) इहाच्छवास मानमित्थं, न पुनध्येयनियमः। यथा परिणामे नैतत् तत्स्थानेशगुणतत्त्वानि वा स्थान वर्णीर्थालम्बनानिवा, आत्मीय दोष પ્રતિપટ વા | (લલિત વિસ્તરા) Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અધ્યાત્મગીતા * નિયત ધ્યેયના ધ્યાનથી વિવેકની ઉત્પત્તિ થાય છે અને તેથી ઉપયોગની શુદ્ધિ અર્થાત આત્માની નિર્મળતા થાય છે. જે આત્માનું ધ્યાન બળ જેટલા પ્રમાણમાં વધુ હોય છે તેટલા પ્રમાણમાં તેની વિવેકશકિત વધે છે અને જેટલી વિવેકશક્તિ વધેલી હેય છે તેટલી તે અનુસાર આત્મપરિણતિ શુદ્ધ બને છે. અને તે શુદ્ધ ભાવથી ઉપાર્જિત શાતા વેદનીયાદિ કર્મ અવન્દય ફળવાળું હોય છે. અર્થાત - તે કર્મના વિપાક કાળમાં પુનઃ શુદ્ધ ભાવરૂપે ફળની ઉત્પત્તિ થાય છે. જેમ સુવર્ણને ઘટ ભાંગી જાય તે પણ સુવર્ણ જ પ્રાપ્ત થાય છે તેમ શુદ્ધભાવથી બંધાયેલું પુણ્યાનુબંધી પુણ્ય પણ શુદ્ધ પરિણામને ઉત્પન્ન કરે છે, કારણ કે તે શુભકામના ઉદયકાળે પણ વિવેકની ઉત્પત્તિ થાય છે. અને વિવેક દ્વારા શુદ્ધ ભાવની ઉત્પત્તિ અવશ્ય થાય છે. સર્વત્ર કાર્ય એ પિતાના કારણને અનુરૂપ હોય છેઅર્થાત્ કાર્યને સ્વભાવ કારણના સ્વભાવને અનુસરે છે. કાયોત્સર્ગ અને અષ્ટાંગ યોગ : યમ નિયમનું પાલન કરનાર વ્યક્તિજ કાયોત્સર્ગ માટે યોગ્ય બને છે. આસન જિનમુદ્રાએ (ઉમા) કાત્સર્ય કરવાનું વિધાન એ એક વિશિષ્ટ પ્રકારનું આસન છે. પ્રાણાયામ – કાયોત્સર્ગમાં આઠ શ્વાસોશ્વાસ આદિનું નિયત પ્રમાણે બતાવવામાં આવ્યું છે. પ્રત્યાહાર – કાવ્યસંગમાં ઈન્દ્રિોને સર્વ વિષયોથી રોકવી પડે છે, તે પ્રત્યાહાર છે. ધારણા-વૃતિ ધારણા પૂર્વક કાગ કરવામાં આવે છે. ધ્યાન - અનુપ્રેક્ષા પૂર્વક કાયોત્સર્ગ કરવામાં આવે છે. તે ચિંતનરૂપ ધ્યાન જ છે. સમાધિ- કાયોત્સર્ગમાં ધ્યાનના સતત અભ્યાસથી અપૂર્વકરણ૩૫ મહાસમાધિ પ્રગટે છે * एतद् विधाजन्मबीजं तत् पारमेश्वरम्, अतः इत्थमेवोपयोगशुध्धेः । (લલિત વિસ્તરા) A शुद्धभावापात्तं कर्म अवंध्यम् - सुवर्णघटाधुदाहरणात् । ઉત્તર તે વિઘાગરમ : જાનહત્વેના (લલિત વિસ્તરા) Page #26 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા T કાયોત્સર્ગનું ફળ ચતુર્દશ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ આવશ્યક નિયુકિતમાં કાયોત્સર્ગનાં ફળ આ પ્રમાણે બતાવ્યાં છે - (૧) દેહ જાય શુદ્ધિ – શ્લેષ્માદિથી થતી જડતાને નાશ થાય છે. (૨) મતિ જાય શુદ્ધિ – મનની ગતિ કેન્દ્રિત થવાથી મતિ-બુદ્ધિની શુદ્ધિ થાય છે. (૩) સુખ દુઃખ તિતિક્ષા – સુખ-દુઃખને સમભાવથી સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. (૪) અનુપ્રેક્ષા – અનિત્યસ્વાદિ ભાવનાઓને અભ્યાસ વૃદ્ધિ પામે છે. (૫) ધ્યાન – ધ્યાનને અભ્યાસ સહજ બની જાય છે. પચ્ચક્ખાણું – પ્રત્યાખ્યાન આવશ્યકમાં ચાર આહાર વિગેરેના ત્યાગની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. ઈચ્છાઓ આકાશ જેવી અનંત છે. ઇચછાઓ કદી તૃપ્ત થતી નથી. માટે તે ઈચ્છાઓને પ્રત્યાખ્યાન દ્વારા રોકવામાં આવે છે. ઈચ્છાધન તપ નમઃ” ઇચ્છાઓને નિરોધ એજ તપ છે અને તે પણ ક્ષમા-સમતાપૂર્વક કરવામાં આવે તે નિકાચિત કર્મોને પણ ક્ષય થઈ જાય છે. તેના પ્રભાવે અનેક લબ્ધિઓ પ્રગટે છે અને અષ્ટસિદ્ધિ, નવનિધિ, સ્વર્ગ, દેવન્દ્ર, નરેન્દ્ર, આદિ પદની પ્રાપ્તિ થાય છે...અને અનુક્રમે શાશ્વત સુખરૂપ મેક્ષની પ્રાપ્તિ પણ થાય છે. પચ્ચકખાણ પ્રતિજ્ઞા) નહિ કરવાથી મિથ્યાત્વ, અવિરતિ આદિ (કમબંધના હેતુઓ ) ટળતા નથી અને અવિરતિ ટળ્યા વિના વિરતિ (ચારિત્ર) પ્રગટતી નથી અને વિરતિ વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. તેથી મોક્ષમાર્ગનું મૂળ પચ્ચક્ખાણ છે એમ સિદ્ધ થાય છે. હિંસાદિ પાપ નહિ કરનારને પણ એકેન્દ્રિયની જેમ પાપની પ્રતિજ્ઞા નહિ કરવાથી પાપને બંધ થાય છે. માટે એક ક્ષણમાત્ર પણ પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા ) વિના ન રહેવું. - देहम इजड्ड शुद्धी-सुहदुह तितिक्खयाअणुपेहा । झायइ य सुहझाणं, एयम्मो काउस्सगम्मि ।। (आ. नि) Page #27 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા કેદને પાપ કરવાને વિચાર પણ ન ફૂર્યો હોય, પાપકારી વચને પણ ન ઉચ્ચાર્યો હોય અને કાયાથી પાપપ્રવૃત્તિ પણ ન કરતે હેય છતાં તે પાપના પચ્ચક્ખાણ મ વિના (પાપ) અશુભકર્મબંધની પરંપરા બાંધે છે. દા. ત. કોઈ ચોર ચોરી કરવા નીકળે પણ રસ્તામાં વૃક્ષ નીચે સુઈ ગયો તે વખતે તેને ચોરી કરવાનો વિચાર પણ નથી, વચનો ઉચ્ચાર પણ નથી અને કાયાની પ્રવૃત્તિ પણ નથી છતાં તે ચાર જ કહેવાય છે, પણ શાહુકાર ગણતા નથી. તેવી રીતે સંસારી જીવ પણ જ્યાં સુધી પાપની પ્રતિજ્ઞા પ્રહણ ન કરે ત્યાં સુધી પાપ ન કરતે હોય તે પણ તે સાધુ (વિરતિ ન કહેવાય. પચ્ચખાણ એ આત્માના મૂળ સ્વભાવ છે. પાપથી વિરમવું-અટકવું એ પચ્ચખાણ છે અને તે જીવ માત્રને મૌલિક સ્વભાવ છે, કેમકે આત્માના મૂળ ગુણો જે કેવલજ્ઞાન, કેવલદર્શન અને વિતરાગતા આદિ છે તે પાપવિરમણરૂપ પચ્ચક્ખાણથી જ પ્રગટે છે. અપચ્ચક્ખાણ-અવિરતિ એ વિકારરૂપ છે અને પચ્ચક્ખાણ-વિરતિ આત્મસ્વભાવ રૂપ છે. તે સ્વભાવ (વિરતિ) ને અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંજજવલન કષાયો રેકે છે. પચ્ચખાણ અર્થાત પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા કરવાથી તે તે આવરણ દૂર થતાં વિરતિ આદિ ગુણોને પ્રાદુર્ભાવ થાય છે. તત્વાર્થ ભાષ્યમાં વિરતિનું સ્વરૂપ આ પ્રમાણે બતાવવામાં આવ્યું છે - विरतिनाम ज्ञात्वा अभ्युपेत्याऽकरणम्પાપને પાપરૂપે જાણી તથા પાપને પાપરૂપે માનીને પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા તે “વિરતિ” છે. જેનદર્શનમાં સમ્યકૃત્વ, દેશવિરતિ કે પાંચ મહાવ્રત (સર્વ વિરતિ) આદિનું પાલન પચ્ચખાણપૂર્વક જ કરવામાં આવે છે. શ્રી તીર્થકર ભગવંતે તથા ગણધર જગવંતે પણ ચારિત્ર ગ્રહણ કરવા વખતે સર્વ સાવધ વ્યાપારના પચ્ચખાણ કરે છે. પચ્ચખાણ એજ મોક્ષમાર્ગ છે. મેક્ષના સાધક તો સંવર અને નિર્જરા છે, ,, બાધક આશ્રવ , બંધ , Page #28 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા પચ્ચકખાણ કરવાથી નવાં આવતાં કર્મો અટકે છે અને પૂર્વ સંચિત કર્મોને ક્ષય થાય છે તેથી (પચ્ચક્ખાણ એ સંવર-નિર્જરા રૂપ હોવાથી) મેક્ષની સિદ્ધિ થાય છે. આ રીતે પચ્ચક્ખાણ એ મેક્ષસાધક સર્વે અનુષ્ઠાનેમાં વ્યાપક છે. સર્વ સાધકને તે અવશ્ય કરવા યોગ્ય હોવાથી ષટુ આવશ્યકમાં તેનું મહત્ત્વભર્યું સ્થાન ઉચિત છે. પચ્ચખાણને અધિકારી કેશુ? જે પાંચે આચાના પાલનમાં વ્યવસ્થિત (તત્પર) હેય તેજ પચ્ચખાણને ખરે અધિકારી છે. પચ્ચખાણમાં પાંચે આચારેનું પાલન-(૧) પચ્ચખાણનું સામાન્યજ્ઞાન પણ અવશ્ય હેય છે. (૨) પાપ વ્યાપાર-અવિરતિ હેય છે, એવી શ્રદ્ધા હેય છે. (૩) યથાશક્તિ તે પાપને સર્વત કે દેશતઃ ત્યાગ અવશ્ય કરવામાં આવે છે. (૪) પચ્ચક્ખાણ દ્વારા દુઃખને સહર્ષ સહન કરવાની શક્તિ પ્રગટે છે. પચ્ચકખાણ લેનાર ઈચ્છાપૂર્વક ભૂખ તરસ વિગેર દુઃખેને સહન કરવામાં તત્પર હોય છે અને (૫) પચ્ચક્ખાણ ગ્રહણ કરવામાં આત્મવીય (શક્તિ) રિવાય છે. તે વિના અલ્પ પણું પચ્ચખાણું થઈ શકતું નથી. આ રીતે જ્ઞાનાદિ પાંચે આચારોનું પાલન થાય છે. આ પ્રમાણે “પ આવશ્યક” એ સર્વ સદાચારનું મૂળ છે. શ્રી તીર્થપતિ અને ગણધર ભગવંતે તેમજ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ચતુર્વિધ સંઘની પ્રત્યેક વ્યક્તિને સામાન્યતયા ઉપયોગમાં આવતા ષટ્ આવશ્યકે પ્રત્યેક ધર્મપ્રવૃત્તિની સાથે સંકળાયેલા હોય છે. તેમજ અન્યતર–કોઈપણ એક સામાયિકાદિ આવશ્યકમાં-શેષ પાચે આવશ્યકે ગૌણભાવે રહેલા હોય છે. પરસ્પર એવો ગાઢ સંબંધ હોવાથી કોઈપણ એક આવશ્યક છેષ પાંચ વિના રહી શકતું નથી. જેમ-સામાયિક ભાવમાં સ્થિત વ્યકિત ચતુર્વિશતિસ્તવ, ગુરૂવંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચફખાણ પણ અવશ્ય કરતી હોય છે. સર્વ શાસ્ત્રોમાં પદ્ આવશ્યક સૂત્રોનું પ્રથમ સ્થાન છે એનું એજ કારણ સમજાય છે કે બાકીના સર્વ આગમે ષ આવશ્યકના જ વિસ્તાર સ્વરૂપ છે. તેથી જ સર્વશાસ્ત્રોના જ્ઞાતા ચૌદ પૂર્વધર મહર્ષિએ પણ પર્ આવશ્યકેનું સદા આરાધન કરે છે. આ રીતે પટે આવશ્યકરૂપ પ્રતિક્રમણ એ “અધ્યાત્મયોગ” છે એમ સ્પષ્ટ સમજી શકાય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અધ્યાહતા આવશ્યક સૂત્રમાં જ, આવશ્યકના “ અર્થાધિકાર” આ પ્રમાણે બતાવવામાં અાવ્યા છે: (1) સામાયિક અધ્યયનમાં-પ્રાણાતિપાતાદિ સાવઘાનની વિરતિને અધિકાર છે, અર્થાત હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહ આદિ પાપને ત્યાગ કરવાનું બતાવ્યું છે. - (૨) ચઉવીસë અધ્યયનમાં–શ્રી તીર્થકર ભગવંતેનું ગુણ-કીર્તન કરવામાં આવ્યું છે. શ્રી તીર્થંકર ભગવાન સમ્યગદર્શન પ્રાપ્ત કરાવે છે તેમજ સમ્યગ્દર્શન કર્મક્ષય કરવા માટેનું પ્રધાન સાધન પણ છે. શ્રી તીર્થંકર પરમાત્મા જ સામાયિક (સાવઘયોગ, વિરતિ) ના ઉપદેશક હોવાથી પર પકારી છે તેથી તેમની સ્તુતિ કરવી અત્યંત આવશ્યક છે. (૩) વંદના અધ્યયનમાં-ગુણવાનની પ્રતિત કરવાનું દર્શાવ્યું છે. (૪) પ્રતિક્રમણ અધ્યયનમાં-અકા (દુષ્કૃત) ની નિંદાને અધિકાર છે. પ્રતિક્રમણ કરવાથી પાપની વિશુદ્ધિ થાય છે. (૫) કાત્સર્ગ અધ્યયનમાં – ભાવત્રણની ચિકિત્સા કરવાનું ફરમાવ્યું છે. પ્રતિક્રમણ કરવા છતાં જે અશુદ્ધિ રહી જવા પામી હોય તેને કાર્યોત્સર્ગ દ્વારા દૂર કરવામાં આવે છે, (૬) પ્રત્યાખ્યાન અધ્યયનમાં- “ગુણધારણ” કરવાનો અધિકાર છે અર્થાત પ્રત્યાખ્યાન કરવાથી મૂળગુણ અને ઉત્તરગુણની પ્રાપ્તિ થાય છે તેમજ તેનું નિરતિચાર પાલન થાય છે. ષ આવશ્યક દ્વારા પાંચે આચારેનું પાલન થાય છે: (૧) સામાયિક અર્થાત સાવઘયોગના ત્યાગથી અને નિરવઘ અનુદાનના સેવનથી ચારિત્રાચારની વિશુદ્ધ થાય છે (૨) ચોવીશ તીર્થંકર દેવના અદ્ભુત ગુણકીર્તન દ્વારા દર્શનાચારની વિશુદ્ધિ થાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ અધ્યાગીતા (૩) વંદવા-સદ્ગુઓની પ્રતિપત્તિ જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે તેથી તેમને વંદન કરવાથી જ્ઞાનાચારાદિ આચારની વિશુદ્ધિ થાય છે. (૪) પ્રતિક્રમણ દ્વારા ચારિત્રાચારાદિ આચારોની વિશુદ્ધિ થાય છે, (૫) કાત્સગ દ્વારા પણ , " (૬) પ્રત્યાખ્યાન દ્વારા તપાચાર અને વીર્યાચારનું પાલન થાય છે. મિત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ ભાવનાઓનું ચિંતન એ પણ “અધ્યાત્મગ (૧) મૈત્રીભાવના - સર્વસ (પ્રાણીઓ) નું હિતચિંતન, હિતભાવના તે મૈત્રી છે. સામાન્ય પુરૂષ પણ પિતાના ઉપકારીનું, સ્વજન સંબંધીઓનું તેમજ પરિચિત જનનું હિત ચિંતવે છે. પરંતુ કોઈપણ પ્રત્યુપકારની આશા (અપેક્ષા ) રાખ્યા વિના સર્વ પ્રાણીઓનું હિત થાઓ, સર્વે જીવો પરમ સુખી બને, એવું ચિંતન કરવું તે ઉત્કૃષ્ટ મૈત્રી ભાવના છે અને તેના સતત અભ્યાસ દ્વારા સર્વ પ્રકારના વૈર વિરોધ શાંત થઈ જાય છે અને ક્ષમાગુણને ઉત્તરોત્તર વિકાસ થતા જાય છે તેમજ ચિત્ત અત્યંત પ્રફુલ્લ અને પ્રસન્ન બને છે. મૈત્રીભાવની સિદ્ધિ થતાં સાધકના સાન્નિધ્યથી હિંસક, ક્રૂર, પરસ્પર આજન્મ વરી પ્રાણીઓ પણ શાંત થઈ જાય છે. પિતાના વૈરભાવને વિસરી જાય છે. યોગશાસ્ત્રમાં મૈત્રીભાવનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે - કોઈપણ જીવ પાપ ન કરે; કઈપણ જીવ દુઃખી ન થાઓ. સર્વ છે કર્મબંધથી મુક્ત બને, આવી વિચારણાને મૈત્રીભાવના કહેવાય છે. આ વ્યાખ્યાથી સ્પષ્ટ સમજી શકાય છે કે પ્રાણીમાત્રનું સાચું હિત હિંસાદિપાપને પરિહાર કરવાથી જ થઈ શકે છે. દુઃખનું મૂળ કારણ પણ પાપ જ છે. પાપના 'T (1) Gરતિ ચિતા મૈત્રી ....... ... (૨) મિત્તિને સદવમgશું .... . " () મૈત્રી gવત્ર ત્રાસ .... .... ... ... (ષોડશક) . . (વંદિત્ત). . . (વીતરાગ સ્ત્રોત્ર) Page #31 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા આચરણથી અશુભ કર્મ બંધાય છે અને અશુભ કર્મના ઉદયથી દુઃખ આવે છે. સુખનું મૂળ કારણ અહિંસાપ્રધાન ધર્મ જ છે. તેના ધર્મ) આચરણથી જ જીવ સર્વથા કર્મમલરહિત બને છે. સર્વ જીવ હિંસાદિ પાપને છેડી અહિંસાદિ ધર્મ પાલનમાં તત્પર બને એવી ભાવના એજ પરમ પવિત્ર મૈત્રીભાવના છે. વ્રતનિયમના પાલનથી મૈત્રીભાવના તાત્વિક બને છે તેમજ મિત્રીભાવનાના વિકાસથી વ્રતપાલનમાં સ્થિરતા આવે છે. (૨) પ્રમોદભાવના:- ગુણાધિક – પિતાનાથી અધિક ગુણી પુરૂષ પ્રતિ આદર-બહુમાન થે તે પ્રમોદભાવ છે. અહિં પરિણામે હિતકારી એવી (આલેકપરલોકમાં પરમ આનંદ આપનાર) ધર્મ પ્રવૃત્તિ કરનારા પુરુષોના સદગુણો જોઈને પ્રમુકિત-આનંદિત થવું તેમજ અન્ય બાધ સુખ અને કેવળ જ્ઞાનાદિ ગુણોના સ્વામી અરિહંત પરમાત્મા તથા સિદ્ધ પરમાત્માની મૂર્તિ આદિ નિહાળી તેમનું સ્વરૂપ આલંબી હર્ષિત થવું તેજ “તાત્વિક પ્રમોદ ભાવના” છે. આ ભાવનાના બળે દેવગુરુ પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ થાય છે. શ્રી નવકાર મહામન્ત્રાદિને જાપ વીતરાગતુતિ, દેવપૂજા, ગુરુવંદન આદિ પ્રમોદભાવસ્વરૂપ અનુદાનના સેવનથી પ્રમોદભાવનાને વિકાસ થાય છે અને તે તે ગુણેને પ્રાદુર્ભાવ થાય છે. અને અનુક્રમે તે ગુણની પૂર્ણતા થતાં સાધકસિદ્ધ-બુદ્ધપરમાત્મા બને છે. પ્રમોદભાવના એ યોગનું મુખ્ય બીજ છે. કહ્યું પણ છે કે – * શ્રી જિનેશ્વર ભગવંતે ઉપર અત્યંત પ્રીતિયુક્ત ચિત અને તેમને ભાવપૂર્વક નમસ્કાર (વાણી તેમજ કાયા ધારા) કરવું એ રોગનું પ્રધાન બીજ છે. પ્રમોદભાવના એ વિનય સ્વરૂપ છે. વિનય એ ધર્મનું મૂળ છે. તેમજ પ્રદ ભાવના એ ભતિ સ્વરૂપ પણ છે. ભક્તિથી સમ્યગદર્શન પ્રગટે છે માટે પ્રદ ભાવના એ ધમનું તથા સમ્યગ્રદર્શનનું મૂળ છે. પ્રત્યેક ગુણ, ગુણી પુરુષોના બહુમાનથી પ્રગટે છે. પ્રમોદભાવના એ ગુણ બહુમાનરૂપ હેવાથી એ સર્વગુણનું મૂળ છે. * વિનેગુ કુરારું નિત્ત ..... .................(ાગ દષ્ટિ સમુચ્ચય) Page #32 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા (૩) કરુણભાવના :- પ્રાણી માત્ર ઉપર અનુગ્રહયુકત હિતબુદ્ધિ થતાં ભાવકરણ ઉત્પન્ન થાય છે. સર્વ જીવોને શાશ્વત સુખ પ્રાપ્ત થાઓ, તેમનાં સર્વ દુખે-દોષો નાશ પામી જાઓ, એ ભાવકરૂણા છે. દયા-કરુણા એ જીવનું લક્ષણ છે. દયાને પ્રાદુર્ભાવ થવાથી જ બીજનું ગ્રહણ થાય છે. ગદષ્ટિમાં કહ્યું છે કે દુઃખી છવો ઉપર અત્યંત દયા, ગુણીજને ઉપર અષ, દીન-અનાથાદિ પ્રતિ ઉચિત પ્રવૃત્તિ, એ ધર્મ છવમાત્રનું લક્ષણ છે. મૈત્રીભાવનામાં પરહિતચિંતન હોય છે, ત્યારે કરૂણાભાવનામાં પરદુઃખવિનાશ કરવાની યથાશકિત પ્રવૃત્તિ પણ હેય છે. તીર્થંકર નામકર્મની નિકાચના સર્વ જીવોને જિનશાસનના રસિક બનાવવાની ઉત્કૃષ્ટ કરૂણાભાવનાથી જ થાય છે. તેથી કરૂણભાવના એજ તીર્થંકરપદનું તેમજ જિનશાસનનું મૂળ છે. સર્વ ધર્મોનું મૂળ દયા છે. દયામય અહિંસાપ્રધાન ધર્મજ મેક્ષસાધક બને છે. માટે અહિંસા અને તેનું મૂળ કરૂણાભાવના એજ મેક્ષનું પ્રધાન સાધન છે. (૪) માધ્યસ્થભાવના:- પરના દેશોની ઉપેક્ષા કરવી એ માધ્યસ્થ ભાવના છે. અવિનીત, દેવયુકત, પાપરા, ધર્મદષી એવા દુર્ગણી છવના દે જઈ તેની ઉપેક્ષા કરવી પરંતુ તેમના પ્રતિ લેશમાત્ર પણ દ્વેષ ધારણ ન કરો. કારણ કે કિઈપણ જીવ પ્રત્યે કરેલે ષ એ મહાભયંકર દોષ છે. તેથી આત્મા સમભાવમાં રહી શકતું નથી અને સમભાવ (સમતા) વિના કરેલી સર્વ ક્રિયા નિષ્ફળ જાય છે. વળી ભારેકમી ને હિતોપદેશ પણ વિપરીત પરિણામ નિપજાવે છે. તેથી તેઓ પ્રતિ માધ્યસ્થ રહેવું એજ ગ્ય છે. સામાયિક સ્વરૂપ ચારિત્રગુણના વિકાસ માટે માધ્યસ્થ ભાવનાની અત્યંત આવશ્યકતા રહે છે. મૈિત્રીભાવનાથી વેર-ઝેરને નાશ થાય છે, પ્રમોદભાવનાથી ચિત્તની પ્રસન્નતા થાય છે, કરૂણાભાવનાથી હૈયું દયા બને છે અને સુવિતેગુ થાયd (ગદષ્ટિ સમુચ્ચય) Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અધ્યાત્મગીતા માધ્યસ્થભાવનાથી પર પ્રત્યેની દષદષ્ટિ દૂર થઈ જાય છે – તેથી આત્મા સ્વભાવમાં સ્થિર થાય છે. આ પ્રમાણે ચારે ભાવનાઓથી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રગુણની પ્રાપ્તિ તથા વિકાસ થતે હેવાથી તેની ગણના પણ અધ્યાત્મવેગમાં કરવામાં આવી છે. અધ્યાત્મયોગનું વારંવાર સેવન કરવાથી અર્થાત તેને નિરંતર અભ્યાસ કરવાથી મન સમાધિયુક્ત બને છે તે ભાવના યોગ છે. ભાવનગથી અનાદિકાલીન મલીનવૃત્તિઓની નિવૃત્તિ થાય છે અને જ્ઞાન-ધ્યાનાદિ ગુણોના અભ્યાસમાં અનુકૂળતા થાય છે તેમજ ચિત્તની વિશુદ્ધિ વધે છે. અધ્યાત્મવેગ એ ભાવનાગરૂપે પરિણમે છે ત્યારે ધ્યાનયોગની ગ્યતા પ્રાપ્ત થાય છે. ભાવના યોગના વિકાસથી ચિત્ત એકજ આલંબનમાં, વાયુરહિત સ્થાનમાં સ્થિર દીપકની જેમ સ્થિર બને છે, તે જ ધ્યાનયોગ છે. જ્ઞાનની સુમત્તા વિના ધ્યાન થઈ શકતું નથી, તેથી પ્રથમ અધ્યાત્મગ્રંથને અભ્યાસ કરી તેના જ્ઞાનથી આત્માને ભાવિત બનાવવો જોઈએ જેથી આત્મા કે પરમાત્માના સ્વરૂપમાં મન સુસ્થિર બની શકે. આ જ ધ્યાનયોગ છે. ધ્યાનયોગના સતત અભ્યાસથી મન સ્વાધીન (આત્માધીન) બને છે અને તેથી શુભ પરિણામોની સ્થિરતા ટકી રહે છે-અશુભકર્મને અનુબંધ અટકી જાય છે. થાનોગને નિરંતર અભ્યાસ કરવાથી જ્યારે ઈષ્ટ-અનિષ્ટ વસ્તુઓમાં સમભાવ પ્રગટે છે અર્થાત ઈષ્ટ-અનિષ્ટની કલપના ઉત્પન્ન થતી નથી ત્યારે “સમતાચોગ” કહેવાય છે. શુદ્ધ સંગ્રહાયની અપેક્ષાએ સર્વ જીવ સિદ્ધસમાન છે તથા ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કર્મજન્ય છે એમ જાણી તેની ઉપેક્ષા કરવાથી અનાહત સમતા પ્રગટે છે-તે જ સમતાગ છે. સમતા યોગી પ્રાપ્ત થયેલી આ મર્યાદિ લબ્ધિઓને પ્રયોગ કરતા નથી તેમજ કોઈપણ પરપદાર્થની અપેક્ષા સેવતા નથી તેથી કેવલજ્ઞાનાદિને આ વરણ કરનારા મકર્મોને પણ નાશ કરવામાં સમર્થ બને છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા કેવલજ્ઞાનની પ્રાપ્તિ વખતે મનદ્રવ્યના સંવેગથી ઉત્પન્ન થયેલી વિકલાવૃત્તિઓને નિરોધ અને અયોગી અવસ્થામાં શરીરની પરિસ્પંદનરૂ૫ વૃત્તિઓને પણ નિરોધ અપુનર્ભવથી થાય છે તે “ વૃતિસંય” યોગ કહેવાય છે. આ વેગથી કેવલજ્ઞાન, રિલેશી અવસ્થા અને સદાનંદમયી મુકિતની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે અધ્યાત્મયોગ એ ભાવનાયોગનું કારણ છે અને ભાવના, ધ્યાન તથા સમતાગ એ વૃત્તિ સંયોગના કારણે છે. વેગ એ પરમાર્થથી આત્મામાં રહેલી કમસંગની ગ્યતાને નાશ કરે છે. આત્માની વૃત્તિઓ બે પ્રકારની છે. (૧) સ્થૂલ ચેષ્ટા (ગમનાગમનરૂપ) અને (૨) સન્મ ચેષ્ટા (શ્વાસોશ્વાસરૂ૫) એ કર્મ સંગ જન્ય છે. તેથી કર્મસંગની યોગ્યતા એજ સંસારવૃક્ષનું મૂળ છે. વૃત્તિઓ તે પલ્લવ (પાંદડા) જેવી છે. મૂળના નાશથી તેને નાશ આપોઆપ થઈ જવ નો. અધ્યાત્માદિયોગ કર્મ યોગની યોગ્યતાને અનુક્રમે સમૂળ નાશ કરે છે. ચિત્તવૃત્તિઓને નિરોધ કરે એ ચોગ છે. તેના બે પ્રકાર છે:(1) અશુભયોગમાંથી નિવૃત્ત થઈને શુભયોગમાં પ્રવૃત્તિ કરવી. (૨) સર્વથા વૃત્તિઓને નિરોધ કરે. અધ્યાત્માદિ પ્રથમના ચાર યોગમાં પહેલા ભેદને અને વૃત્તિ સંક્ષયમાં બીજા ભેદને સમાવેશ થાય છે. આ પ્રમાણે અપેક્ષાથી પાચે વેગ વૃત્તિનિરોધરૂપ છે છતાં પ્રારંભમાં એકી સાથે સર્વ વૃત્તિઓને નિરોધ થઈ શકતું નથી પણ અનુક્રમે દરેક બેગમાં વધારે ને વધારે નિરોધ થાય છે અને અંતે સર્વ નિધિની ચોગ્યતા પ્રાપ્ત થઈ અયોગીપણું અને તેના ફળ સ્વરૂપ સિદ્ધપણું પ્રાપ્ત થાય છે. [ “અધ્યાત્મગીતા” પરના શ્રી અમીવરમુનિકૃત પ્રાચીન ટબાના આધારે સરળ ગુજરાતી ભાષામાં આ લખાણ કરવાને યત્કિંચિત પ્રયાસ કર્યો છે. અજ્ઞાનતાદિ દે કઈ ક્ષતિ થવા પામી હોય તે મિચ્છામિ દુક્કડમ્ . – પ. પૂ. તપસ્વી મુનિરાજ શ્રી કંચનવિજ્યજી મ ના શિષ્ય પં. કલાપૂર્ણવિજયજી Page #35 -------------------------------------------------------------------------- ________________ DONADADADADADADADADADADADADADADADADA MADADADADD:DADADADADADAR તમારો કલ્યાણ મિત્ર! IA કોઈ તદુરસ્ત, અલમસ્ત કાયા, અણધારી રીતે જ કેન્સર અથવા હૃદયરોગના હુમલાથી નિપ્રાણ બની જાય છે ને! કઇ લાખે – કરેડાની મિલક્તને સ્વામી આંખના પલકારામાં જ દેવાળી – કંગાલ બની જાય છે ને! ૦ કઈ અતિ વિશ્વાસ વ્યક્તિ કલ્પનામાંય ન આવે તેવી રીતે દગો કરી બેસે છે ને! જે વ્યકિત ઉપર તમારે અપાર સ્નેહ હો એજ વ્યક્તિ એકાએક તમારી અણુમાનિતી બની બેસે છે ને! - દિલ દઈ, તનતોડ મહેનત કરવા છતાં સૌ કોઈ તમને ઘણીવાર અપયશ જ આપે છે ને! સંસારની વજશિલા ઉપર કેટકેટલીવાર પછડાટ ખાઈ હાડકાં નરમ કર્યા છે ને! જી આવી વિચિત્રતાઓનું શું કારણ હશે? આ આશ્ચર્યજનક ઘટનાઓ- અજાયબીઓ પાછળનું રહસ્ય જાણવાની તમને જિજ્ઞાસા છે ને? તે આપને અમારી સલાહ છે કે પૂજ્ય પં. મહારાજ સાહેબ શ્રી કલાપૂર્ણવિજ્યજી મ. સા. સંપાદિત “તત્વજ્ઞાન પ્રવેશિકા? પુસ્તક અવશ્ય વાંચવું જ પડશે. એમાં આ સંસારની અનેક વિચિત્ર ઘટનાઓ પાછળનું રહસ્ય સમજાઈ જશે. જીવન જીવવા માટેની કેઇ દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત થશે. તમારા કલ્યાણ મિત્રની ગરજ સારે એવું આ પ્રાણવાન પ્રકાશન છે. ફક્ત રૂપિઆ ચાર ને મનીઓર્ડર કરી ઘરબેઠે આ જલદી જલદી મેળવી ! ડૉ. યુ. પી. દેઢી આ અંજાર (કચ્છ) OVVVVVVVVVVVVVVVVVVVVVVVIA ADAURADADAANRANADDARRA:RNANNARDAANNNAAANNN Page #36 -------------------------------------------------------------------------- ________________ થNNNNNNNANTNNNNNNNNN 8 અધ્યાત્મગીતા સાર ઉકેe AUVVVVVVVVVVVYVINUM જેના દર્શન સ્યાદવાદમય છે. નિત્ય-અનિત્યાદિ (પરસ્પર વિરેધી) અનેક ધર્મયુક્ત વસ્તુને માનવી....એ સ્યાદવાદનું લક્ષણ છે. “અધ્યાત્મ ગીતા ” માં સ્યાદ્વાદ લીએ અધ્યાત્મનું અદભુત સ્વરૂપ આલેખવામાં આવ્યું છે. નય, નિક્ષેપ અને પ્રમાણાદિ દ્વારા આત્માનું સ્વરૂપ વિચારવાથી “આત્મજ્ઞાન” પ્રગટે છે. આત્મજ્ઞાન વડે આત્મરૂચિતત્ત્વ શ્રદ્ધા દઢ થાય છે અને સમ્યમ્ શ્રદ્ધાયુકત જ્ઞાન વડે સ્વભાવ રમણતારૂપ સમ્યક ચારિત્ર પ્રાપ્ત થાય છે. ચારિત્ર દ્વારા મોક્ષ–શાશ્વત સુખની સંપ્રાપ્તિ થાય છે.” નિજાનંદની મસ્તી પ્રગટે છે ! ! અધ્યાત્માદિ પાંચ મેગ: આત્માના સ્વરૂપની નય-નિક્ષેપાદિ દ્વારા વારંવાર વિચારણા કરવાથી આત્મજ્ઞાન ભાવિત બને છે. ભાવિત બનેલું આત્મજ્ઞાન, આત્મધ્યાન પ્રગટાવે છે.. ધ્યાન વડે સમતા પ્રગટે છે અને સમતારસમાં નિમગ્ન બનેલે આત્મા વૃત્તિઓને સર્વથા ક્ષય કરી કેવલજ્ઞાન અને મોક્ષને પ્રાપ્ત કરે છે. આ રીતે “યોગ બિન્દુ” માં બતાવેલા “અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિ સંયોગ”નું સંક્ષિપ્ત સ્વરૂપ પણ તેના કાર્ય રૂપે બતાવવામાં આવ્યું છે... તે આ પ્રમાણે :(૧) અધ્યાત્મ વેગ : ઉચિત પ્રવૃત્તિયુકત વ્રતધારી આત્મા માદિ ભાવનાઓથી ભાવિત બની શાસ્ત્ર – આગમ દ્વારા જે આત્મતત્ત્વાદિનું ચિંતન કરે છે તે તત્વચિંતનને અધ્યાત્મ ” કહેવાય છે. દેવવંદન, સમ્યફ પ્રતિક્રમણ અને ત્રિી પ્રમોદ વિગેરે ભાવનાઓનું ચિંતન એ પણ અધ્યાત્મ છે. અધ્યાત્મ યોગ એ સર્વ ગનું મૂળ છે. તેની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. માટે તે અધ્યાત્મ વેગને પ્રાપ્ત કરાવનાર Page #37 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા તેમજ તેને પુષ્ટ બનાવનાર એવા વિવિધ વિષયોનું વિશદ વિવરણ અધ્યાત્મ ગીતા માં બ્લેક ૧ થી ૨૦ સુધી કરવામાં આવ્યું છે. જિનવાણીને અપૂર્વ મહિમા સર્વત્તવાણી એજ જિનાગમ છે. જિનાગમના અભ્યાસથી જ આત્મતત્ત્વાદિનું સ્પષ્ટ સ્વરૂપ જાણું થાય કે તેનું ચિંતન-મનન થઈ શકે. તેથી સર્વ વેગ સાધનાઓનું મૂળ જિનાગમ જ છે. ખરેખર, જિનાગમ એ ગહન ભવભ્રમણની જળને તેડવામાં સમર્થ છે. મહામહને નાશ કરી મહાનંદપદ પ્રાપ્ત કરાવે છે. કારણ જિનાગમ જીવાજીવાદિ અનંત દ્રવ્યોનું જ્ઞાન કરાવે છે. શુદ્ધ આત્મતત્વની ઓળખાણ કરાવે છે તેમજ તેમાં સર્વ પદાર્થોનું પ્રમાણ, નય અને નિક્ષેપ દ્વારા સ્યાદવાદ દષ્ટિએ વર્ણન હોય છે. માટે જિનાગમ એ વિધિના સર્વ શાસ્ત્રોમાં શ્રેષ્ઠ છે. તે જ સર્વને આદરણીય અને વંદનીય છે. (લેક નં. ૧ થેં ૨). જિનવાણીના ઉપદેશક સદ્દગુરૂ (આત્મરમણ મુનિ) ની ઓળખાણ કરાવે છે: જેમણે આત્માની શુદ્ધ સત્તાને ઓળખી છે, જાણી છે. તેમણે કાલેકના સર્વ ભાવોને પણ જાણ્યા જ છે, કારણ કે “જે એક આત્માને જાણે છે તે સર્વને જાણે છે. જે સર્વને જાણે છે તે એક આત્માને જાણે છે.” એવા સર્વ-સર્વદર્શી મુનિઓ આત્મસ્વભાવના જ કર્તા, ભક્તા, રમણી, ગ્રાહક, રક્ષક, વ્યાપક અને ધારક હેય છે. તથા જેઓમાં અનંત દાનાદિ લબ્ધિઓ પ્રગટ થયેલી છે. એવા મહામુનિઓ અધ્યાત્મના શુદ્ધ સ્વરૂપને બતાવે છે. (૩ થી ૪) નયનું સ્વરૂપ: અધ્યાત્મનું સ્વરૂપ નય સાપેક્ષ જ્ઞાન મેળવવાથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે. તેથી સાત નયની અપેક્ષાએ આત્માનું સ્વરૂપ સમજાવે છે. ૧. નૈગમ નય - વસ્તુના એક અંશ વડે પણ વસ્તુને પૂર્ણ માનનાર .. નિગમ નયના મતે સર્વ આત્માઓ સિધ્ધ સમાન છે, કારણ કે અસંખ્ય પ્રદેશી આત્માના આઠ બાચક પ્રદેશ સદા નિરાવણું હેય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા ૨. સંગ્રહ નય: સત્તાગ્રાહી આ નય સર્વ આત્માઓને એકજ માને છે. ચેતનાની અપેક્ષાએ જીવ એકજ છે સર્વ જેમાં “જીવત્વ” જાતિ એક જ છે.” ૭. વ્યવહાર નય: ભેદમાહી હવાથી આ નય આત્માના શુધ્ધ-અશુદ્ધાદિ ભેદ પાડે છે. સિદ્ધ અને સંસારી વિગેરે ભેદે આ નયની અપેક્ષાએ થાય છે. અશુદ્ધ વ્યવહાર ન–છવના ૫૬૩ ભેદ થાય છે. તેમજ ઔદયિકભાવને લઈ જવના અનંત ભેદ પણ થઈ શકે છે. શુદ્ધ વ્યવહાર નય-જીવમાં વિવિધ પ્રકારની પ્રગટ થતી વિશુદ્ધ અવસ્થાઓને જુદી જુદી માને છે. જેમ ક્ષાપથમિક ભાવના અંસખ્ય પ્રકારે અને ક્ષાયિક ભાવને એક જ ભેદ થાય..... ૪, જુસુત્ર નય: વર્તમાનમાં જેવા પરિણામવાળે જીવ હોય તેને તે જ માને-જેમ સાધુતાના પરિણામવાળાને જ સાધુ તરીકે માને પણ વેશ માત્રથી સાધુ ન માને. ૫. શબ્દ નય: જે પિતાની શુદ્ધ સત્તાની ઓળખાણ કરી તેને પ્રગટાવવાની રૂચિ ધરાવતે હેય તથા તે અનુસાર પ્રબળ પુરૂષાર્થ પણ કરતા હોય તેને જીવ માને છે. જેમ કે-સમ્યગુ દૃષ્ટિ, દેશ વિરતિ અને સર્વ વિરતિને જ જીવ માને છે. ૬. સમભિરૂઢ નય : આ નય શબ્દ નય કરતાં પણ વિશુદ્ધ હોવાથી કેવલજ્ઞાની – સર્વાને (સયોગી કેવલી) જ જીવ તરીકે સ્વીકારે છે. ૭. એવંભૂત નય - અતિ વિશુદ્ધ હેવાથી સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામેલા સિદ્ધાત્માને જ જીવ તરીકે સ્વીકારે છે. નયનું જ્ઞાન અધ્યાત્મયોગને પુષ્ટ બનાવે છે. (૫ થી ૧૧) Page #39 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા ૪ આત્મા અને કર્માંના સંબંધની વિચારણા: આત્મા અને કા સંબધ અનાદિ કાળના છે. કારણકે પર પદાની આસક્તિ જીવમાં અનાદિ કાળથી રહેલી છે. ભૌતિક પદાના સયાગમાં આનંદ માનવાથી અનંત કમ રજકણાને પૂજ જીવ સાથે ચોંટી જાય છે. તે કર્મોનું તીવ્ર કટુકળ ભાગ –વતી વખતે રાગ-દ્વેષ થવાથી ફરી નવાનવા કર્મ બંધાતા જાય છે. જીના કર્મો નાબુદ થાય તેજ વખતે નવાં કર્યાં આવીને પોતાના સજાતીય કનુ સ્થાન ગ્રહણ કરી લે છે. એમ અનેક ભવા સુધી કમ–ધની પરંપરા ચાલ્યા કરે છે. કર્મના ઉદય કાળમાં જીવના નાનાદિચુણા ઢંકાઇ જાય છે. ગુણ પ્રગટીકરણ વિના જીવતું ભવ ભત્રણ અટકતુ નથી તેનુ આ કારણ છે. કના પ્રબળ ઉદય આત્મગુણાને અવરોધે છે. આત્મગુણા આચ્છાદિત થવાથી જીવ આત્મધર્માંતે ગ્રહણ કરી શકતા નથી, પર ંતુ પરપુદ્ગલેનેજ ગ્રહણ કરે છે. પરપદાર્થીને જ પોતાના માની આનંદપૂર્વક ભાગવે છે.... પતા કર્તા, ભાકતા ખનેલા જીવ કની અત્યત વૃદ્ધિ કરે છે. આવી અવસ્થામાં કાઇને જીવદયા આદિતા શુભ પરિણામ ઉત્પન્ન થયા હોય તો શુભ કર્મ બંધાય પરંતુ આત્મગુણની પ્રાપ્તિ થઇ શકતી નથી. શુભ્ર કનુ બંધ એજ દ્રવ્યયાનું ફળ છે. (૧૨ થી ૧૫) દ્રવ્ય હિંસા અને ભાવહિંસાનુ સ્વરૂપ: દ્રવ્ય હિંસા – જ્યારે ચ ંચલ વૃત્તિવાળેા જીવ વિષયાસક્ત બની, પરજીવાની હિંસા કરે છે ત્યારે કટુકળ આપનાર એવા અશુભ કર્મો બાંધે છે. “આ જ દ્રવ્યહિસા છે”. ભાવહિં સા—દ્રવ્યહિ સા કરતી વેળાએ જે રાગ-દ્વેષાદિના સ ંકિલભાવ ઉત્પન્ન થાય છે, તેના વડે જીવના જ્ઞાનાદિ ગુણા હણાય છે. ‘“આત્મ ગુણાને ધાત એજ ભાવહિંસા છે”. નિશ્ચયથી ધમ અને અધર્મ : આત્મગુણાનુ રક્ષણ એજ નિશ્ચયથી ધર્મ છે. સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રાદિ ગુણાની પ્રાપ્તિ કરવી કે પ્રાપ્ત થયેલા ગુણેનું મિથ્યાત્વ, અવિરતિ, અજ્ઞાન વિગેરે દોષોથી રક્ષણ કરવું એજ ધમ છે.... અહિંસા, સત્ય આદિ આત્મગુણાને પ્રાપ્ત કરવામાં તથા તેના રક્ષણમાં સહાયક બને છે માટે તે પણ વ્યવહારથી ધમ કહેવાય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા અધર્મનું સ્વરૂપઃ સ્વગુણને ઘાત એજ અધમ છે. અજ્ઞાનાદિ દે દારા જ્ઞાનાદિ ગુણોને અવરોધ થાય છે. તેનાથી ભાવહિંસા થાય છે. તે ભાવહિંસાને જ નિશ્ચયથી અધમ કહેવાય છે. હિંસા, અસત્ય આદિ આત્મગુણોના અવરોધમાં સહાયક હોવાથી વ્યવહારની અપેક્ષાએ અધમ કહેવાય છે. આ પ્રમાણે નયનું સ્વરૂપ, કર્મનું સૂક્ષ્મ સ્વરૂપ તેમજ તેના વડે સજાતી સંસારની વિષમ યાત્રાનું સ્વરૂપ તથા હિંસાદિના દારૂણ પરિણામ વિચારવાથી અધ્યાત્મ જ્ઞાન (ગ) ની પ્રાપ્તિ થાય છે અને તેથી અનુક્રમે સંસારને ઉચ્છેદ થાય છે. (૧૬ થી ૧૭) ત્રણ અવંચક ગ : આત્મજ્ઞાન (ગ) ની પ્રાપ્તિ સદ્ગને સમાગમથી થાય છે. ગીતાર્થ, મૃત – સિદ્ધાંતના પારગામી, આત્માનંદી, સ્વભાવ રમણી ગુરુના ઉપદેશથી ઉપરોક્ત ન્યાદિ વિષયનું રહસ્ય સરળતાથી સમજાય છે. આત્માનું પૂર્ણાનંદમય શુદ્ર સ્વરૂપ એજ મારૂં ય છે, એમ નિશ્ચય થાય છે તેમજ તે ધ્યેયને સિદ્ધ કરવા માટે સદ્ગુની સેવા, પરમાત્મા ભક્તિ તથા અહિંસાદિ ધર્મમાં પ્રવૃત્તિ થાય છે અને તે શુભ પ્રવૃત્તિ દ્વારા આત્મવિશુદ્ધિ રૂ૫ ફળ પ્રાપ્ત થાય છે. આ રીતે સદ્ગમને સમાગમ, તેમને વંદનાદિની પ્રવૃત્તિ તથા તેના ફળની પ્રાપ્તિ અનુક્રમે ગાવ ચક ક્રિયાવંચક અને ફલાવંચક વડે થાય છે. સમ્યગ્દર્શન: આ પ્રમાણે સંખ્યત્વની પ્રાતિ ધણુ જીવોને સદગુરૂના વોગે થાય છે. કેટલાક જેને સહજભાવે ગુરુ ઉપદેશ વિના પણ થાય છે. આત્મશક્તિની પ્રબળતાથી તીવ્ર રોગ-પની નિબિડ પ્રસ્થીને ભેદી જ્યારે સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે ત્યારે અનુભવજ્ઞાન પ્રગટે છે. સ્વ–પરને સાચે વિવેક પ્રાપ્ત થાય છે. (૧૮-૧૯) Page #41 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા સમ્યગદરશનનું (ફળ) કાર્ય: ભેદજ્ઞાન પ્રગટ થવાથી સમ્યગ્દષ્ટિ જીવ પિતાના આત્મદ્રવ્યમાં અનંત જ્ઞાનાદિ ગુણ અને પર્યાયની સત્તાને સ્યાદવાદ દૃષ્ટિએ નિહાળે છે. તેથી પરંભાવના કર્તવ અને ભકતૃત્વની ભીતી ભાંગી જાય છે. પૂર્ણ શુદ્ધાત્મસ્વરૂપ (સાધ્ય)ને સિદ્ધ કરવા માટે તેની ચેતના શક્તિ સ્વભાવમાં રમણતા કરવા માટે ઉલ્લસિત બને છે. તેમજ સ્વભાવ રમણતની શક્તિ પ્રગટાવવા માટે પરમાત્મા અને સદગુરૂની સેવા આદિ સદનુષ્ઠાનમાં એકાગ્ર બને છે. આ અધ્યાત્મયોગી વિવિધ ભાવનાઓથી પિતાના આત્માને ભાવિત બનાવે છે. (૨૦) ભાવનાયામ: બહિરાત્મભાવ દુર થવાથી અધ્યાત્મયોગીને અંતરમાં જ સર્વ પ્રકારની સમૃદ્ધિઓ અનુભવાય છે. ઇન્ક, ચન્દ્ર, ચક્રવતિ કે વાસુદેવાદિની સમૃદ્ધિ અને મન રોગતુલ્ય અને ઉપાધિરુપ જ છે. બાય ધનાદિ તે આપવાથી ખૂટી જાય છે, ચૌરાદિથી લુંટાઈ જાય છે, પણ આત્મ વિશુદ્ધિ રૂપ અમૂલ્ય ધન સંપત્તિ બીજાને આપવાથી ખુટતી નથી તેમજ ચૌરાદિથી લૂંટી શકાતી નથી.... એમ જાણીને જ તે ગી નિર્ભય અને નિશ્ચિંત બને છે. પોતાની આત્મસત્તાની સાચી ઓળખાણ થવાથી તે ગી સર્વ જીવોને પણ છેવત્વ જાતિની અપેક્ષાએ સિદ્ધ સમાન–મહાન સુખના નિધાનરૂપ માને છે. સત્તાએ સર્વ જીવો અનંત ગુણના ભંડાર છે. તેથી એવા સ્વજાતીય આત્મબંધુઓને વધ કે બંધનાદિ કરવા ઉચિત નથી એમ તેઓના હૈયામાં ભાવ કરૂણ પ્રગટે છે, માટે તે ભેગી ભાવ અહિંસક કહેવાય છે. (૨૧-૨૨) થાનગ: ધ્યાન અને ચારિત્ર-સમ્માનની તીક્ષ્ણતા એજ ચારિત્ર છે અને જ્ઞાનમાં સ્થિરતા એજ ખાનગ છે. નવતત્વ, પદ્રવ્ય, નથનિક્ષેપાદિ– સ્પાદવાદ, અધ્યાત્મ કે વેગ સંબંધી શાસ્ત્રોનું અધ્યયન, ચિંતન, મનન અને પરિશીલન દ્વારા જ્ઞાનને ઉપગ જેમ જેમ Page #42 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા તીકણ બને છે તેમ તેમ ચારિત્રગુણની પ્રાપ્તિ તથા અનુક્રમે તેની વૃદ્ધિ થાય છે... એટલે જ્ઞાન વિના ચારિત્ર ગુણ પ્રગટતો નથી. વળી તે જ્ઞાનમાં એકાગ્રતા, સ્થિરતા જેમ જેમ વધે છે તેમ તેમ ધ્યાનમાં નિશ્ચલતા આવતી જાય છે અને જ્યારે આત્મધ્યાનમાં પૂર્ણ તન્મયતા થાય છે ત્યારે આત્મા પૂર્ણ – નિર્મળ આનંદને અનુભવે છે. આ જ બાબત આગળના લેકે દ્વારા સ્પષ્ટ સમજાવવામાં આવી છે. ચેતન દ્રવ્યના અતિ સ્વભાવમાં સ્વજ્ઞાનાદિ ગુણનું જ અસ્તિત્વ છે. અન્ય પદાર્થોનું (રાગ-દ્વેષાદિનું) અસ્તિત્વ નથી પણ નાસ્તિત્વ (અભાવ) છે. શુભાશુભ વિકલ્પ રાગ-દ્વેપ જન્ય હેવાથી આત્માને અરુચિકર – અહિતકર લાગે છે, તેમજ આત્માની અનંત શક્તિનું શ્રદ્ધાપૂર્વક જ્ઞાન થવાથી મોહને ભય પણ નડતા નથી સ્વગુણ પર્યાયના ચિંતનમાં તન્મય બનેલ યોગી પરભાવમાં રમત નથી એટલે રાગ દેવાદિ કરતા નથી! (૨૩ થી ૨૫) મમતાગ: ધ્યાનનું ફળ સમતા છે. ધ્યાનમાં તન્મય બનેલા યોગીને સમતાની પ્રાપ્તિ થાય છે. પુષ્ય એ શુભ કર્મ છે અને પાપ એ અશુભ કર્મ છે. એમ બન્ને પરભાવ કપે તેને ભાસે છે. શુભાશુભ કર્મના ઉદયથી જ જીવ અતિ દુઃખદ એવી વિભાવ દશાને પામે છે એમ જાણી વગુણના ભોગમાંજ આનંદનો આસ્વાદ લેતે તે મુનિ સ્વર્ગ-નરક, તૃણ મણિ, માન-અપમાન કે શત્રુ-મિત્ર ઉપર પણ સમાન ભાવ રાખી શુદ્ધ સમતા રસમાં ઝીલે છે. (એગ બિન્દુ ૩૬૪) વયંભુરમણ સમુદ્રની સ્પર્ધા કરનારી સમતા જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ આત્માનંદને અનુભવ થતો જાય અને અનુક્રમે ધાદિ કપાયે ને મૂળથી ક્ષય થત જાય , કહ્યું પણ છે કે આમ પધિ વિગેરે લબ્ધિઓને અપ્રોગ, મલ્મ કમને ક્ષય અને હા તખ્ત વિચ્છેદ થવો એજ સમતાગનું ફળ છે. (ચાગ બિન્દુ ૩૬૫) (૨૬ થી ૩૩) વૃત્તિ સંયોગ : અન્ય સંગના નિમિત્તથી ઉત્પન્ન થયેલી વૃત્તિઓને અપુનર્ભવપણે ક્ષય કરવા તે વૃત્તિસંક્ષયગ” જાણ. તે વૃતિઓ બે પ્રકારની હોય છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મનીના (૧) વિક૫ ૩૫ વૃત્તિ - મનોદિવ્યના સંગથી ઉત્પન્ન થાય છે. (તેને નાશ ૧રમ ગુણ હોય છે.) (૨) પરિસ્પન્દરૂપવૃત્તિ - શરીરને યોગથી ઉત્પન્ન થાય છે. (તેને નાશ ૧૪ ગુણ હોય છે.) . (૧) વિક૯પવૃત્તિ: મનનાં વિકલ્પને નાશ કિમે ક્રમે ઉપાયથી થઈ શકે છે. તેને કમ આ પ્રમાણે છે-પ્રથમ અશુભ વિકલ્પને દૂર કરી ધર્મધ્યાનમાં તન્મય બની શ્રી અરિહન્ત અને સિદ્ધપરમાત્માનું (સવિકલ્પ) ધ્યાન ધરવું જોઈએ. આ ધ્યાનના સતત અભ્યાસથી આત્માની સહજ અવસ્થાનું ભાન થાય છે. સ્વ (ગુણપર્યાય) સ્વરૂપમાં તન્મય બનેલે નિર્મોહી આત્મા પૂર્ણ નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત કરે છે. જ્યારે નિર્વિકલ્પદશાની પ્રાપ્તિ થાય છે ત્યારે શુદ્ધ બ્રહ્મ–આત્મા પરમાનંદમય સુખને અનુભવે છે, તથા ભેદરત્નત્રયી અભેદરત્નત્રયી રૂપે પરિણમે છે અને પૂર્ણ શુદ્ધ સમાધિદશા પ્રાપ્ત થતાં.....ચાર ઘાતી કર્મોને ક્ષય થાય છે. તેથી સત્તામાં રહેલ અનંતનાન, અનંતદર્શન, ચારિત્ર અને વીર્ય ગુણ ક્ષાયિકભાવે પ્રગટ થાય છે. (૨) પરિસ્પન્દવૃત્તિ :- સોરીવલી મન, વચન અને કાયાને સર્વ વ્યાપારને નિરોધ કરી જ્યારે અયોગી અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે સર્વ પ્રકારની પરિસ્પન્દરૂ૫ વૃત્તિઓને પણ નાશ થતાં મેરૂ પર્વત જેવી અચલતા–સ્થિરતા પ્રાપ્ત થાય છે માટે એને શેલેશી” અવસ્થા પણ કહે છે. ત્યારપછી અયોગી કેવલી પાંચ લધુ– અક્ષરના ઉચ્ચારણ જેટલા કાલમાં શેપ સર્વ અઘાતી કર્મોને પણ ક્ષય કરી સિદ્ધ અવસ્થાને પામે છે. આ પ્રમાણે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિ સંયોગનું સંક્ષિપ્ત સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. (૩૪ થી ૩૭) સિદ્ધાત્માનું સ્વરૂપ - સિદ્ધ (મુક્ત) આત્મા સમણીએ લેકના અને એક સમયમાત્રમાં જ પહોંચી જાય છે. ત્રિભાગ ન્યૂન ચરમ દેહના પ્રમાણ જેટલી અવગાહનામાં તેમના આત્મપ્રદેશે ગોઠવાય છે. આત્મા અરૂપી લેવાથી જ્યાં એક સિદ્ધાત્મા રહે છે ત્યાં અનંત સિદ્ધાત્માઓ પરસ્પર નિરાબાધપણે રહી શકે છે. તેમજ સિદ્ધાત્મા વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિથી રહિત, નાનાદિ ગુણોથી પરિપૂર્ણ અને અનંત-અવ્યાબાધ સુખના આસ્વાદમાં મગ્ન હોય છે. પૂર્ણતાનાદિ પ્રકાશમય-પૂર્ણાનંદમય સ્વરૂપને વરેલા સિદ્ધાત્માના સ્વરૂપને કેવલ જ્ઞાની જ સંપૂર્ણપણે જાણી શકે છે..! (૩૮ થી ૪ર) Page #44 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા સિદ્ધ બનવાના સાધનો અને હિતોપદેશ: આત્મસત્તાને પ્રગટાવવાની રૂચિ તે સમ્યગ્રદર્શન છે. આત્મ(ધ)ગુણનું નિર્મળ ભાસન તે સમ્યજ્ઞાન છે અને આત્મસ્વભાવમાં રમણતા તે સમ્યચ્ચારિત્ર છે.” આ રત્નત્રયીની સાધના જ સિદ્ધતા પ્રગટાવે છે. માટે હે ભવ્યજને ! તમે જૈનધર્મને સારી રીતે ઓળખે! જેથી સમ્યગ્રત્નત્રયીનું સ્વરૂપ સમજવા મળશે! અધ્યાત્મનું અદ્ભત રહસ્ય પ્રાપ્ત થશે, અને તેની આરાધના વડે અલ્પકાળમાં જ દુષ્ટ કર્મોને નાશ થતાં... પરમાનંદ-પરમસુખની પ્રાપ્તિ થશે. ધર્મની ઓળખાણ સશુરૂના સમાગમ દ્વારા થાય છે. તેથી સિદ્ધાન્તના પારગામી, સમ્યગ્રત્નત્યાના આરાધક, નિશ્રયદષ્ટિનું લક્ષ્ય બાંધી વ્યવહારધર્મનું પાલન કરનારા, નિર્ચન્થ મુનિ મહાત્માઓની સેવાભક્તિમાં સદા તત્પર બનવું જોઈએ....એજ સર્વ સિદ્ધાંતોનો સાર છે. વસ્તૃત રમ્યા તે નિર્ચન્ય, તત્ત્વ અભ્યાસ તિહાં સાધુપંથ, નિણે ગીતાર્થ ચરણે રહીજે, શુદ્ધ સિદ્ધાન્ત રસ તે લહીજે [૪૭] સરૂની કૃપાથી જિનામના પરમ રહસ્યને પામી સર્વ મુમુક્ષુ આત્માઓ આત્મકલ્યાણ સાધે એજ એક ગ્રંથ રચનાનો ઉદ્દેશ છે. [૪૩ થી ૪૭] આ ગ્રન્થને ગહનતત્વોને સમજવા જિજ્ઞાસા ધરાવતા સુસાધક સહેલાઈથી ગ્રન્થના ભાવોને સમજી શકે એ હેતુથી તેનો સંક્ષિપ્ત સાર અહિં આપવામાં આવ્યો છે. આશા છે કે જિજ્ઞાસુઓ અવશ્ય આ ગ્રન્થના અભ્યાસ માટે પ્રયત્નશીલ બની સ્વ–પરનું શ્રેય સાધશે ! પણ છે જે છે એ જ છે જે છે જે છે જે દિ બિજિ નિ 0 0 0 0 0 0 0 0 0 0 0. E C વહેલી તકે મોશે પહોંચવા માટે, રાગ અને દ્વેષનું ઓપરેશન, મહાપુણ્યોદયે મળેલ મનુષ્યભવમાંજ સુદેવ, સુગુરુ અને સુધમની સહાયતાથી કરાવવું આવશ્યક છે! UUUUUU @ @ @ છે $ $ U U ( આ છે 0 8 USU SU & USA UUUUUUU H Page #45 -------------------------------------------------------------------------- ________________ Iછis&&&&&& & &&&&&&& &&&&ઠઠઠઠઠઠg. ...? . प्रेरणामृत परब . છે. ૧. . # ભેમના ભિખારી નહિ, પણ ત્યાગના પૂજારી બને! ૧. ૦િ ૦ Types = વિષય અને કષાયના ઝંઝાવાતથી બચવા સાવધાન રહેજો! = = . ' છે. ૦ ૦. 0 રોગ, ઘડપણ અને મૃત્યુ આપણી પાછળ દોડી રહ્યા છે, એ વાત ભૂલી તો નથી ગયા ને? બહુ મોડું થાય તે પહેલાંજ એમાંથી બચવાની યોજના વિચારી લેજો! - A જે તૃષ્ણામુક્ત છે એજ જગતનો શ્રીમંત માનવી છે. જજff શ્રી વિનય વિશે ઘી.. એ ધર્મવૃક્ષનું મૂળ છે. એ ધર્મનગરને દરવાજો છે. એ કેવળજ્ઞાનનું બીજ છે. એ મનુષ્યજન્મરૂપી પુષ્પની સુવાસ છે! . ! કે તું કોણ? સહજાનંદી સિદ્ધસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ. છે 0 સંપત્તિ એ વિપત્તિ છે, વિપત્તિ એ સંપત્તિ છે! Page #46 -------------------------------------------------------------------------- ________________ 58******❀EX XBEXX❀❀X-X પ્રૢ અ ધ્યા મ ગીતા E 134 દ મગલાચરણ : 398 399 પ્રણામયે વિશ્વહિત જૈનવાણી, મહાન દતરુ સિ ંચવા અમૃત પાણી । મહામાહપુર ભેદવા વજ્ર પાણી, ગહન ભવક્દ છેદન-કૃપાણી... [ ૧ ] અ:-ત્રણે જગતના જીવાને હિતકારક, મહાન દરુપ વૃક્ષને સિંચવામાં અમૃત સમાન, મહામે હરુપનગરને નષ્ટ કરવામાં પુરુંદર–ઇન્દ્ર સમાન અને અત્યંત ગહન એવા ભવ–સંસાર રુપ જાળને તેાડવામાં તીક્ષ્ણ તલવારની ધાર સમાન શ્રી જિનેશ્વર ભગવાનની વાણી (આગમ) ને નમસ્કાર કરીએ છીએ.... ભાવા : - અધ્યાત્મ જેવા મહાન ગહન વિષયનું વન સાદી અને સરળ ભાષામાં કરવાની ઇચ્છાવાળા ગ્રન્થકાર....મગલરુપે જિનાગમની સ્તુતિ કરવા દ્વારા પ્રથમ જિનવાણીને મહિમા બતાવે છે. (૧) જિનવાણી એ સમગ્ર વિશ્વનું હિત કરનાર છે. અહિંસા, સંયમ અને તપરુપ ધર્મનું સ્વરૂપ પ્રગટ કરી સર્વ જીવાનુ રક્ષણ કરે છે. (૨) જિનવાણીએ અધ્યાત્મજ્ઞાનરુપ અમૃતજળના સિંચનથી આત્માના પરમાનંદની વૃદ્ધિ કરે છે. જેમ જેમ અધ્યાત્મજ્ઞાન વધે છે તેમ તેમ આત્મિક આનંદની વૃદ્ધિ થાય છે. (૩) જિનવાણી એ રાગ-દ્વેષ અને મેહાદ અંતરંગ શત્રુને જીતવાની કલા બતાવે છે. (૪) જિનવાણી એ ગહન ભવ (ક) બંધનને તેાડવા માટે ધ્યાનાદિ તીક્ષ્ણ શસ્ત્રોનું સર્જન અને સંચાલન કરવાના ઉપાયા બતાવે છે.... અધ્યાત્મનું સૂક્ષ્મ અને સ્પષ્ટ સ્વરુપ આગમા દ્વારા જાણી શકાય છે – તેથી પ્રથમ મંગલાચરણમાં જિનવાણી (રુપ આગમ) ની સ્તુતિ કરી છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા શ્રી જિનેશ્વર પ્રભુએ પ્રકાશેલા સ્વાવાદ સિદ્ધાન્તના શ્રવણથી મહામહને ક્ષય થાય છે અને મેહના સંપૂર્ણ ક્ષયથી સંસારને અર્થાત શેષ સર્વ કર્મોને ક્ષય થઈ જાય છે અને પૂર્ણાનંદમય મોક્ષની પ્રાપ્તિ થાય છે, મહાપુરુષે ગ્રન્થના પ્રારંભમાં ઈષ્ટદેવતાની સ્તુતિ૫ મંગલાચરણ અવશ્ય કરે છે. જેથી ગ્રન્થની સમાપ્તિ નિર્વિધ્રપણે થાય છે. જિનવાણીની સ્તુતિ-એ પરમાથથી શ્રી જિનેશ્વર પરમાત્માની જ સ્તુતિ છે. *શાસ્ત્રને આગળ કરવાથી તેના પ્રણેતા વીતરાગ પરમાત્મા જ આગળ થાય છે શ્રી વીતરાગ પરમાત્માને આગળ કરવાથી સર્વ પ્રકારની સિદ્ધિઓ અવશ્ય થાય છે.” અધ્યાત્મના શુદ્ધ સ્વરૂપને જાણવા અને અનુભવવાની ઈચ્છાવાળા ભવ્યજનોએ સર્વજ્ઞ કથિત શાસ્ત્રોનું અધ્યયન, મનન કરવું પરમ આવશ્યક છે. સગુને સમાગમ સાધી આધ્યાત્મિક ગ્રન્થનું શ્રાવણ, મનન કરી તેનું રહસ્ય સમજવા પ્રયત્નશીલ બનવું જોઈએ. દ્રવ્ય અનંત પ્રકાશક, ભાસક તવ સ્વરૂપ .. આતમ તત્ત્વ વિબેધક, શોધક સચ્ચિપ..! નય નિક્ષેપ પ્રમાણે, જાણે વસ્તુ સમસ્ત .. ત્રિકરણ વેગે પ્રણમું, નાગમ સુપ્રશસ્ત..[૨] અર્થ :- જીવ અવ આદિ અનંતાનંત દ્રવ્યને પ્રકાશિત કરનાર, આત્મ તત્વના શુદ્ધ સ્વરૂપને જણાવનાર અને અનુભવ કરાવનાર સચ્ચિદાનંદ સ્વરૂપના શોધક, નય નિક્ષેપ અને પ્રમાણે વડે સમસ્ત વસ્તુઓને જાણનાર એવા પ્રશસ્ત જિનાગમને હું ત્રિકરણગ (મન-વચન-કાયા) વડે પ્રણામ કરું છું .. વિવેચન - જગતના બધાય ધર્મશાસ્ત્રો એ કાંઈ સુપ્રશસ્ત નથી કારણ કે તે શાસ્ત્રોના જ્ઞાન માત્રથી આત્મતત્ત્વ કે જડતત્ત્વનું યથાર્થ સ્વરૂપ જાણી શકાતું નથી. * शास्त्रे पुरस्कृते तस्मात् वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्मिन् नियमात् સર્વ સિદ્ધા: [ જ્ઞાનસાર શાસ્ત્રાષ્ટકમ] Page #48 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા જ્યારે શ્રી જિનેશ્વર ભગવંતે બતાવેલા શાસ્ત્રોમાં સર્વ જગતમાં રહેલા અનંતા દ્રવ્યોનું સ્વરૂપ નય, નિક્ષેપ અને પ્રમાણેવડે જણાવવામાં આવ્યું છે. આત્મતત્વને યથાર્થ બેધ (જ્ઞાન) અને અનુભવ પણ જિનાગમ દ્વારાજ થઈ શકે છે. તેથી જિનાગમ સર્વ શ્રેષ્ઠ હોવાથી વંદનીય છે... અધ્યાત્મગીતાના ઉપદેશક કોણ ? જિણે આતમા શુદ્ધતાએ પીછાણ્યો, તિણે લેક-અલકને ભાવ જાણશે... આત્મરણ મુનિ જગવિદિતા, ઉપદિશી તિણે અધ્યાત્મગતા. [૩] અથ – જે મુનિએ આત્માની નિશ્ચય શુદ્ધ સ્વરૂપ અવસ્થાને જાણે છે, તે મુનિએ કાલેકના સર્વ ભાવોને પણ જાણી લીધા છે, આત્મસ્વભાવમાં રમણ કરનારા અને જગતમાં પ્રસિદ્ધ એવા મુનીશ્વરએ અધ્યાત્મગીતાને ઉપદેશ કર્યો છે. અર્થાત્ રચના કરી છે .. વિવેચન - સર્વ દ્રવ્યોમાં આત્મકલ્ય પ્રધાન છે, જેઓને વિશુદ્ધ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, તેઓને આત્માની શુદ્ધ સત્તાની ઓળખાણ પણ થાય છે અને જેઓને સત્તાએ શુદ્ધ એવા આત્મતત્વની ઓળખાણ થઈ હોય તેઓ જ લેકાલેકના ભાવોને વાસ્તવિક રૂપે જાણી શકે છે, તેમજ આત્મસ્વભાવમાં રમણતા કરી શકે છે, તેવા ત્રણે જગતમાં પ્રખ્યાત મહામુનિઓએ અન્યજનના હિત માટે અધ્યાત્મના સ્વરૂપને સ્પષ્ટ રીતે જણાવનાર એવા “અધ્યાત્મગીતા” નામના ગ્રંથની રચના કરી છે, પરંતુ હું કઈ આ ગ્રન્થને સ્વતંત્ર કર્તા નથી. આ પ્રમાણે આ દ્વારા પ્રત્યકાર મહાત્માએ પિતાની લધુતા દર્શાવી. આભરમણ મુનિની દશાઃ દ્રવ્ય સર્વની ભાવના જાણુગ પાસગ એહ, જ્ઞાતા, કર્તા, ભેતા, રમતા, પરિણતિ ગેહ ગ્રાહક રક્ષક, વ્યાપક, ધારક ધર્મ સમૂહ, દાન, લાભ, બલ, બેગ, ઉપભેગ તણે જે વ્હ... [૪] x जो एग जाणइ ते सव्वं जाणइ, जे सव्वं जाणइ ते एगं जाणइ ।। (આચારાંગસૂત્ર) Page #49 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા B અર્થ - આત્મરમણી મુનિ સ` દ્રવ્યના જાણનારા અને જોનારા હોય છે. તેમજ આત્મતત્ત્વના જ્ઞાતા હાય છે, તથા પોતાના અનંત ગુણ-પર્યાયના કર્તા—ભાક્તા હોય છે. (સ્વ) આત્મ પરિણતિરૂપ ધરમાં નિરંતર રમણતા કરે છે, સ્વધર્માંના જ ગ્રાહક, રક્ષક, વ્યાપક, ધારક હોય છે, અને જેમને [દાન, લાભ, ખળ (વી'), ભાગ ઉપભાગ રૂપ] પાંચ લબ્ધિએ પણ પ્રગટી છે.... એવા મહામુનિએ જ ખરેખર અધ્યાત્મના સ્વરૂપનું અનુભવાત્મક-સચેટ વર્ણન કરી શકે છે. r વિવેચન – અધ્યાત્મગીતાના કર્યાં કેવા હોય તેનું ત્રીજી ગાથામાં સામાન્યથી સ્વરૂપ બતાવી અહિં પુનઃ તેનું સવિસ્તર વર્ણન કરે છે. તે અધ્યાત્મયાગીએ ધર્માસ્તિકાય આદિ પદ્ધબ્યાના સ્વરૂપને સામાન્ય અને વિશેષ પ્રકારે જાણે છે. તથા જ્ઞાનદ્વારા જેમ અનેક નેય પદાર્થોને જાણે છે, તેમ આત્મસ્વરૂપને પણ જાણે છે, આવા મહામુનિએ પોતાના જ્ઞાનાદિ અનંતગુણુનાજ કર્તા-ભોક્તા હોય છે, પરન્તુ વિભાવદા ( રાગ-દ્વેષદે પરપુદ્ગલ પદાર્થો ) ના કર્તા ભોક્તા નથી બનતાં, તથા તે આત્મપરિણતિ રુપ ઘરમાંજ સદા રમણ કરતા હોવાથી પરપુદ્ગલ પરિણતિમાં કદી રમતા નથી. તે સ્વસત્તામાં રહેલા અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણ (ધર્મ) નાજ ગ્રહણ કરનારા હોય છે, તેમજ તે ધર્મનાજ રક્ષક છે, તેમાંજ વ્યાપીતે રહે છે. અને તે ધનાજ ધારણ કરનારા હોય છે, તેથી તેઓ પર પુદ્ગલના ગ્રાહક, રક્ષક કે ધારક નથી. વળી તેને દાનદિ બ્ધિઓ પણ ક્ષાયિક ભાવે પ્રગટેલી હોય છે.... (૧) દાનાન્તરાય કર્મના ક્ષયથી અનંત દાનધિ પ્રગટી છે, જેથી સ્વસત્તામાં રહેલા અન તગુણાને દાન આપે છે. (૨) લાભાન્તરાય કર્મના ક્ષયથી અનંત લાભલબ્ધિ પ્રગટી છે, જેથી સ્વસત્તામાં રહેલા અન તગુણાને લાભ થયા છે. (૩) ભેગાન્તરાય કર્મના ક્ષયથી અનંત ભોગલબ્ધિ પ્રગટી છે, જેથી સ્વસત્તામાં રહેલા અનંત પર્યાયને ભગવે છે. (૪) ઉપભોગાન્તરાય કર્મના ક્ષયધી અનંત ઉપભોગન્ધિ પ્રગટી છે, જેથી સ્વસત્તામાં રહેલા અન તગુણાને ઉપભોગ કરે છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા (૫) વીર્યાન્તરાય કર્મના ક્ષયથી અનંત વીયલબ્ધિ પ્રગટી છે, જેથી સ્વસત્તામાં રમણતાદિ કરવા અનંત વીર્યગુણને ફેરવે છે. આ પ્રમાણે જે મહામુનિઓએ આત્માના પૂર્ણાનંદ સ્વરુપને અનુભવ્યો છે, તેઓએ જ આત્મસ્વરુપનું યથાર્થ વર્ણન શાસ્ત્રોમાં કર્યું છે. અર્થાત શ્રી તીર્થંકર પરમાત્મા તથા ગણધર ભગવતેએ અધ્યાત્મનું યથાર્થ વરુપ બતાવ્યું છે. હું તે તેઓએ રચેલા શાસ્ત્ર અનુસાર બાળજીવોના બેધ માટે સરલ ભાષામાં લખવા અલ્પ પ્રયાસ માત્ર કરું છું. પ્રથમ વિભાગ:-[ સાત નયની અપેક્ષાએ આત્માનું સ્વરુપ ] સંગ્રહ એક આયા વખાણ્ય, નગમે અંશથી જે પ્રમા.... દુવિધ વ્યવહાર નય વસ્તુ વિહંચ, અશુદ્ધ વલિ શુદ્ધ ભાસન પ્રપંચે. [૫] અર્થ – સંગ્રહનયના મતે સર્વ જીવો સત્તાએ એક રુપ હેવાથી એકજ આત્મા જાણો, નૈગમનયના મતે સર્વ જીવ અંશથી એક સરખા જાણવા. વ્યવહારનયના મતે આત્માના બે ભેદ- (૧) શુદ્ધ અને (૨) અશુદ્ધ-સંસારી આત્માના પણ ભેદ-પ્રભેદને વિસ્તાર વ્યવહારનયના મતેજ થાય છે..., વિવેચન – અધ્યાત્મનું સ્વરુપ બતાવવા માટે પ્રથમ સાત નયથી આત્મતત્વની વિચારણા કરે છે, જેથી આત્માનું સ્વરુપ સહેલાઈથી સમજી શકાય. સાત નયનું સંક્ષિપ્ત સ્વરુપ: નય- અનંત ધર્માત્મક વસ્તુના કોઈ એક ધર્મને સ્વીકાર કરી શેષ ધર્મો તરફ ઉદાસીન રહેનાર વક્તાને “અભિપ્રાય” વિશેષ તે “નય” છે. નયના મુખ્ય બે ભેદ (1) દયાર્થિક-ય-જે મુખ્યતયા દ્રવ્ય (પદાર્થ) સંબધી વિચાર કરે..., (૨) પર્યાયાથિકનય-જે મુખ્યતયા પર્યાય [પદાર્થમાં થતા ફેરફારો-અવસ્થાઓ] ને વિચાર કરે. કયાકિનયના ચાર ભેદ – (1) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુત્ર, પર્યાયાર્થિકનયના ત્રગ ભેદ- (૧) શબ્દ, (૨) સપભિરુટ, (૩) એવભૂત... આ પ્રમાણે નયના કુલ સાત ભેદ થાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા (૧) (#) મૈગમનય – જે અનેક ગમા (સંકલ્પ, આપ, અંશ) ને ગ્રહણ કરે, તે (૪) સામાન્ય – વિશેષ, નામ, સ્થાપના, કવ્ય, ભાવાદિ અનેકરૂપ માને તથા સંકલ્પથી – આરોપથી અને અંશથી પણ વસ્તુને માને છે, તે “ગમનય” કહેવાય છે. (૨) (T) સંગ્રહનય – જે સર્વને સંગ્રહ-સર્વનું ગ્રહણ કરે, વસ્તુની સત્તા સામાન્યપણે રહે તે “ સંગ્રહ”, જેમ “ આ વનસ્પતિ છે” એ સામાન્ય વાક્યમાં આંબે, લીંબડો આદિ દરેક વનસ્પતિને સંગ્રહ થયેલ છે... (૩) (૬) વ્યવહારનય- સંગ્રહ માનેલા સામાન્ય પદાર્થને જે અંશ ભેદે વિભાગ કરી જુદા જુદા માને...તે વ્યવહારનય, અર્થાત જે વિશેષ ધર્મને મુખ્યપણે માને. તે... આ નય, વિશેષધર્મથી જે વસ્તુ જેવી દેખાય તેવી માને છે. જેમ જીવ, વિશેષધર્મથી ભિન્ન ભિન્ન રૂપે દેખાય છે, તેથી તે વિશેષ ધર્મ સચક જુદા જુદા નામથી ઓળખાય છે. જેમ જીવના બે ભેદ – સિદ્ધ અને સંસારી. સંસારીને બે ભેદ – ત્રસ અને સ્થાવર, સયોગી અને અયોગી ઈત્યાદિ. [ આ નયની એવી માન્યતા છે કે કોઈને “વૃક્ષ કે વનસ્પતિ લાવો” એમ સામાન્ય રીતે કહેવાથી તે વ્યક્તિ બમમાં પડી જાય કે કયું વૃક્ષ લાવું, કે કઈ વનસ્પતિ લાવું...? પણ અમુક વિશિષ્ટ નામ, વિશેષ વૃક્ષ કે વનસ્પતિ કહેવાથી તે (બે કે લીંમડે) લાવી શકે છે.] (क) अनेकगमा :- संकल्पारोपांशाश्रयाद्या यत्र स नैगमः । (a) સામાન્ય - જાતિ આદિ સામાન્ય ધર્મથી અનેક વ્યક્તિઓમાં પણ એક જાતિની અપેક્ષાથી એક્તાની બુદ્ધિ થાય છે. જેમ જીવવા મનુષ્યત્વ આદિ... વિશેષ - વિશેષ ધર્મથી જેવી વસ્તુ દેખાય તેવી માનવી .. : (જ) સંદરનાતિ વતુ સત્તારમાં સામાન્યું સ સંઘઃ () (૧) સંપ્રઢ રીત અર્થ વિશેષ વિમગતીતિ વાર: (૨) ,, ,, ,, અવરતીતિ ,, Page #52 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા (૪) (૪) ઋજુસૂત્રના જુ–સરલ, જે વર્તમાન અવસ્થાનેજ ગ્રહણ કરે, પણ ભૂત-ભવિષ્ય કાલીન વક્રતાને ન માને તે “ સૂત્રનય”. આ નય વર્તમાનમાં જેવી વસ્તુ હેય, અર્થાત્ વર્તમાનમાં જે પર્યાય વક્ત હૈય, તેને જ માને, પરંતુ ભૂતકાળ (જે વિનષ્ટ છે) તથા ભવિષ્યકાળ (જે અનુત્પન્ન છે) તેને ન માને. જેમ, જે વર્તમાનમાં રાજપુત્ર હોય તે તેને માને, પરંતુ થઈ ગયેલા કે ભવિષ્યમાં થનારા રાજપુત્રને ન માને , વર્તમાનમાં મુનિભાવમાં વર્તતાને જ “મુનિ” માને આ નય, પદાર્થ સંબંધી પરિણામ ગ્રાહી છે, અર્થાત ભાવપરિણામ પ્રાણી છે, “મવતીતિ માવ:” વર્તમાનમાં અસ્તિત્વરૂપે જે હોય તેને માને. તેથી તેને “ભાવય” પણ કહેવાય છે. જીવ જે સમયે જે ઉપયોગ પણે પરિણામે (વ) તેને તેવો જ કહી લાવે, એટલે તે ભાવનિક્ષેપને જ માને છે, બાકીના શબ્દાદિ ત્રણ ન પણ ભાવનિક્ષેપને જ માને છે. (૫) (૨) શબ્દનય - જેનાથી વસ્તુનું કથન થાય (બેલાવાય) તે શબ્દ પ્રકૃતિ, પ્રત્યયાદિક વ્યાકરણ વ્યુત્પત્તિ વડે સિદ્ધ થયેલે “શબ્દ” અહીં લેવાને છે. તેમાં પણ અનેક પર્યાયવાચી નામથી સૂચવાતા એક વાગ્યાથને એક જ પદાર્થ માને (જેમ કુંભ, કલશ, ઘટ વિગેરે એક જ વસ્તુ છે) તે “શબ્દનય”... આ નય, કાલભેદ, લિંગભેદ અને વચનના ભેદથી તે વસ્તુને ભિન્ન ભિન્ન પણ માને છે. જેમ – તદ, તો, તદમ, કાલાદિના ભેદથી શબ્દના વાચાર્થમાં ભેદ માને તે શબ્દવ્ય .. (ङ) ऋजूः वर्तमान क्षण स्थायि-पर्यायमात्र प्राधान्यतः सूत्रयन्नभिप्रायः - ગુરૂત્ર: ! પદાર્થની વર્તમાનક્ષણમાં રહેનારી અવસ્થાને પ્રધાનપણે માનવાવાળે અભિપ્રાય તેજ “ જુસૂત્રનય” છે. (પ્રમાણ નયતત્ત્વ ૭-૨૭) () સતે-ગpયતે વસ્તુ નેન.....તિ :, Page #53 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા તત્ત્વાર્થવૃત્તિમાં શબ્દનયની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. કે શબ્દવથથી જે પદાર્થનું જ્ઞાન થાય તે શબ્દનય, અર્થાત્ શબ્દનય શબ્દને અનુરૂપ અને માને છે. (૬) સમભિનય – જે જે પર્યાયવાચી શબ્દોની ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિ થતી હાય, તે શબ્દને ભિન્ન ભિન્ન અવાચક માને છે .. શબ્દનય – ઈન્દ્ર, પુરન્દર, શક્ર વિગેરે શબ્દોને એકા વાચી છે એમ માને છે. ત્યારે સમભિસ્તનય – ના-પુત્ર (એશ્વર્યાંવાળા હોવાથી ઈન્દ્ર), રાજનાત્રા: (શક્તિવાળા હોવાથી શક) વિગેરે . શબ્દભેદે અભેદ માને છે. આ નય ક ંઈક ન્યૂન ગુણવાળી વસ્તુને પણ પૂર્ણ માને છે. જેમ કેવલજ્ઞાનીને પણ સિદ્દ માને .. (૭) ૪) એવ ભુતનય – વં = આ પ્રમાણે, ભૂત = તુલ્ય, એટલે વાચકશબ્દ જે અર્થ થતા હોય અને તેની સમાન ક્રિયા દેખાતી હોય તેને જ વસ્તુ માટે .. આ નય જે વસ્તુ પોતાના સર્વ ગુણાથી પૂર્ણ હોય અને પેાતાની ક્રિયા કરતી હાય તો તેને તે વસ્તુ રૂપે માને. પરંતુ ન્યૂન ગુણ યુક્ત કે પોતાનું કાર્ય કરતી ન હોય તો તેને વસ્તુ ન માને....જેમ ઘડા જ્યારે જલધારણ રૂપ ક્રિયા કરતા હોય તે વખતે તેને ઘડેા માટે. પરંતુ ખાલી પડ્યા હોય તે તેને ઘડે! ન માને સાત નયના મતે આત્માની વિચારણા :– (૧) સંગ્રહનય – આ નયના મતે વિચારતાં એકજ આત્મા છે. કારણ → આ નય સત્તા તે જ ગ્રહણ કરે છે. અર્થાત્ સજીવ ચેતનાની અપેક્ષાએ એક સરખા હોવાથી આત્મા એક જ છે, તિ સામાન્યની અપેક્ષાએ સર્વમાં જીવત્વ જાતિ રહેલી છે .. તે જીવત જાતિ એક હાવાથી સર્વ જીવ એક જ છે .. '' "" (છ) ઝાઝાવિમેવેન-નેર્થમેરૂં પ્રતિવદ્યમાન:-:....; (ज) शब्दवशात् अर्थप्रतिपत्तिरिति शब्दनयश्च शब्दानु रुपं अर्थमिच्छति ; ! (झ) सम्यक् प्रकारेण पर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नमर्थं अभिरोहन् समभिरुढः ; (ञ) शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रिया विशिष्ठमर्थे वाच्यत्वेनाभ्युपगच्छन्नेवंभूतः । Page #54 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા || આ નય એમ માને છે કે સિદ્ધ ભગવાનને જે સ્વભાવ છે, તેવો જ બધા જીવોને સત્તાએ શુદ્ધ સ્વભાવ છે. (૨) ગમખ્ય – વસ્તુના એક અંશવડે પણ વસ્તુને પૂર્ણ માને છે, તેથી નગમનયના મતે આત્મા કર્મથી અલિપ્ત હોવાથી સિદ્ધ સમાન છે. આત્માને આઠ રચક પ્રદેશ કદી પણ કર્મથી લેવાતા નથી, સદા નિરાવરણ જ રહે છે. અર્થાત આઠ ચક પ્રદેશરૂપ અંશ, સર્વ સંસારી જીવોના પણ શુદ્ધ હોય છે તેથી સર્વ જીવો સિદ્ધ સમાન છે. અહીં ઉદર્વતાસામાન્યની દૃષ્ટિએ સર્વ જીવોમાં સિદ્ધત્વ રહેલું છે. જેમ-છત્ર, કુંડલ, મુગુટ આદિ સર્વ અવસ્થામાં પણ કાંચનવ સભાનપણે રહેલું છે. (૩) વ્યવહારનય- આ નયના મતે જીવના બે પ્રકાર થાય છે.. (૧) અશુદ્ધ કર્મ આશ્રિત સંસારીજીવ-અર્થાત કર્મ સહિત હોય તે સંસારી.. (૨) શુદ્ધ-આઠ કર્મ રહિત, અર્થાત સિદ્ધ (લેકાગ્ર બીરાજમાન) ના જીવો... સંસારી જીવના પણ બે ભેદ- (૧) અયોગી (૨) સયોગી..., સંગી જીવના પણ બે ભેદ-(૧) કેવલી અને (૨) છદ્મસ્થ..., ધસ્થ ,, ,, ,, -(૧) ક્ષીણમોહી અને (૨) ઉપશાંતહી., ઉપશાંતમહી, , , , -(૧) અકવાયી (૧૧મેં ગુણ૦), (૨) સકષાયી (૧ભાં ગુણ) સકપાય , , , , -(૧) સુમકપાય (૧૦ માં ગુણ૦) (૨) બાદરકવાયી | (૯માં ગુણ) બાદરકષાયી ,, ,, , -(૧) શ્રેણિ પ્રતિપન્ન, (૨) શ્રેણિ રહિત, શ્રેણ રહિત ,, ,, , , -(૧) અપ્રમાદી, (૨) પ્રમાદી...., પ્રમાદી , , , , -(૧) સવ વિરતિ, (૨) દેશ વિરતિ, દેશ વિરતિ ,,, ,, ,, -(૧) વિરતિ પરિણામી, (૨) અવિરતિ પરિણામી, અવિરતિ પરિણામી જીવના પણ બે ભેદ–(૧) સમ્યગ્દષ્ટિ, (૨) મિથ્યાદષ્ટિ, મિથ્યાદષ્ટિ જીવના પણ બે ભેદ-(૧) ભવ્ય, (૨) અભવ્ય.., આવા અનેક ભેદો વ્યવહાર નયના મતે થઈ શકે છે...., Fગરિક સિદ્ધ સા, તારિસ માવે હું સવ ગીવાળા (સિદ્ધ પ્રાભૃત ટીકા) Page #55 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા આ પ્રમાણે વ્યવહારનયના મતવાળો...વસ્તુના ગુણ – પર્યાયથી થતી – પ્રવૃત્તિને પ્રહણ કરે છે, તે પ્રવૃત્તિ બે પ્રકારની છે – (૧) જે પ્રવૃત્તિ કરતાં દ્રવ્યના ગુણની શુદ્ધતા ઉત્પન્ન થાય તે સાધન પ્રવૃત્તિને “શુદ્ધ વ્યવહારનય” કહેવાય છે. (૨) જે પ્રવૃત્તિ કરતાં દ્રવ્યના ગુણની અશુદ્ધતા ઉત્પન્ન થાય તે પ્રવૃત્તિને અશુદ્ધ વ્યવહારનય” કહેવાય છે. અશુદ્ધપણે પણ- સયતેસઠી ભેદ પ્રમાણુ.. ઉદય વિભેરે દ્રવ્યના ભેદ અનંત કહાણ.. શુદ્ધપણે ચેતનતા પ્રગટે જીવ વિભિન્ન.. યોપથમિક અસંખ્ય ક્ષાયિક એક અનુન્ન...[૬] અર્થ:-અશુદ્ધ વ્યવહારનયના મતે જીવના ૫૬૩ ભેદ થાય છે. ઔદયિક ભાવના યોગે તે જીવ દ્રવ્યના અનંતા ભેદ કથા છે. શુદ્ધ વ્યવહારને જીવની ચેતના શક્તિ વિભિન્ન (અનેક પ્રકારે) પ્રગટે છે. તેમાં પણ લાપશમિકભાવના અસખ્ય પ્રકાર છે, અને ક્ષાયિકભાવને તે એક જ પ્રકાર છે. જેમ-કેવલજ્ઞાનને એક જ પ્રકાર છે.... ભાવાર્થ:- જીવ વિચાર પ્રકરણમાં બતાવેલા જીવના ૫૬૩ ભેદ પણ અશુદ્ધ વ્યવહારનયને અભિપ્રાયે (મો) જ થાય છે, તેમજ ઔદથિકભાવની જુદી જુદી અપેક્ષાએ જીવોના અનંતા ભેદ પણ થઈ શકે છે. શુદ્ધ વ્યવહારનય, જીવમાં (ભેદભાવે) પ્રગટતી વિવિધ પ્રકારની વિશુદ્ધ અવસ્થાઓને માને છે. ક્ષાપશમિકભાવ, ઔપથમિકભાવ અને ક્ષાયિકભાવ એ અનુક્રમે વિકાસ પામતી આત્મવિશુદ્ધિનાજ પ્રકારે છે, ચોથા ગુણસ્થાનકેથી અનુક્રમે આત્માની વિશુદ્ધિ વધે છે, અને તેજ =શુદ્ધધર્મ છે એમ શુદ્ધ વ્યવહારનય માને છે. =૧જે જે અંશે રે નિપાધિપણું છે તે જાણે રે ધર્મ... સમ્યગ્રષ્ટિ રે ગુણઠાણ થકી, જાવ લહે શિવશર્મ... તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણને લેખે.. તેહ ધર્મ વ્યવહારે જાણે, કારણ કારજ એક પ્રમાણે (સિમંધરજિન સ્તવન) Page #56 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા નામથી છવ ચેતન પ્રબુદ્ધ, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી વિશુદ્ધ : દ્રવ્યથી સ્વગુણ પર્યાય પિંડ, નિત્ય એક સહજે અખંડ [૭] અર્થ:- નામની અપેક્ષાએ જીવને “ચેતન” કહેવામાં આવે છે, ચેતના લાણવાળા જીવ હોય છે). ક્ષેત્રની અપેક્ષાએ જીવ નિર્મલ અસંખ્ય પ્રદેશ છે. દ્રવ્યની અપેક્ષાએ છવ સ્વગુણ પર્યાયને સમૂહ (પિંડ) રુપ છે, અને ભાવની અપેક્ષાએ જીવ શાશ્વત, સહજ સ્વભાવી, એક અને અખંડ છે. વિવેચન:-(૧) નામથી છવને આત્મા કે ચેતન કહી શકાય છે, (૨) જીવને ક્ષેત્ર- નિર્મલ-અસંખ્ય પ્રદેશાત્મક ક્ષેત્ર એજ જીવને રહેવા માટેનું સ્વક્ષેત્ર (સ્થાન) છે. વ્યવહારથી સર્વ દ્રવ્યને રહેવાને ક્ષેત્ર આકાશજ છે, છતાં, નિશ્ચયથી વિચારતાં જીવ પિતાના અસંખ્ય પ્રદેશોમાંજ રહે છે. તે ક્ષેત્રને કદીપણું છોડીને જતે નથી (૩) *વ્યથી જીવ સ્વજ્ઞાનાદિ ગુણ અને પર્યાના સમૂહ (પિંડ) સ્વરુપે છે. તત્વાર્થસૂત્ર”માં દ્રવ્યનું લક્ષણ આ પ્રમાણે બતાવેલ છે કે “જે A ગુણ-પર્યાયવાળે હોય તે દ્રવ્ય છે” (૪) ભાવ-સ્વગુણ-પર્યાયની પ્રવૃત્તિ એજ ભાવે છે. જીવ અખરુપે સદા પિતાના સ્વરૂપમાં એકત્વપણે પ્રવર્તે છે , જુયે વિકલ્પ પરિણામી જીવ સ્વભાવ.. વર્તમાન પરિતિમય વ્યકત ગ્રાહકભાવ..! શબ્દનયે નિજ સત્તા જેતે હતો ધર્મ શુદ્ધ અપી ચેતન અણગ્રહતે નવ કમ [૮] અથ:-ઋજુસૂત્રનય વિકલ્પરૂપ જીવના પરિણામિક સ્વભાવને ગ્રહણ કરે છે, અને વર્તમાનમાં જેવી પરિણતિ દેખાતી હોય તેને જ તે ગ્રહણ કરે છે. શબ્દનયના મતે જે જીવ પોતાની શુદ્ધ સત્તાની ઓળખાણ કરી તે શુધ્ધ ધર્મને પ્રગટ કરવા * द्रव्वं गुण समुदाओ, खित्तं ओगाह वट्टभाणकालो। गुणपज्जाय पवत्ति, भावे निअ वत्थु धम्मोसो।। A गुणपर्यायवद् द्रव्यम् । Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અભ્યાભગીતા ઈચ્છતે હોય, તે નિમલ અપી નવીન કર્મના અબંધક એવા આત્માને શબ્દનય જીવ માને છે. ઇણિ પરે શુદ્ધ સિદ્ધાત્મ ક્ષી | મુક્ત પરશક્તિ વ્યકત અપી. સમકિતિદેશવ્રતી, સર્વ વિરત ધરે સાધ્યરૂપે સદા તત્ત્વ પ્રતિ [૯] અર્થ - આ પ્રમાણે નિશ્ચયનયના મતે આત્મા શુદ્ધ સ્વરૂપ છે, કર્મ રહીત અરૂપી છે, શક્તિ એટલે અનંતગુણની શક્તિ સત્તામાં રહેલી છે, તે અંશે અંશે પ્રગટ થતી જાય છે. એ રીતે સમષ્ટિ , દેશવિરતિ અને સર્વવિરતિ સાધુને સ્વસાધ્ય (આત્મતત્વને પૂર્ણ સ્વભાવ)ને સિદ્ધ કરવાની ગાઢ પ્રીતિ જાગે છે. વિવેચન - [૮-૯], (૧) ઋજુસૂત્રનય વર્તમાનમાં જેવા પરિણામ (અધ્યવસાય) વાળો જીવ હોય તેને તે કહે. સાધુતાના પરિણામે વર્તતે હેય તેજ તેને સાધુ તરીકે માને પણ વેશ માત્રથી સાધુ ન માને. (૨) શબ્દનયની માન્યતા પ્રમાણે જીવ તે જ કહી શકાય કે જે પિતાની શુદ્ધ સત્તાની ઓળખાણ કરીને તેને પ્રગટાવવા રૂચિ ધરાવતો હોય તેમજ પ્રબલ પુરૂષાર્થ પણ કરતા હોય.... એકવાર પણ પર પુલ પરિણતિથી ભિન્ન આત્મતત્વનો અનુભવ [આસ્વાદ] થયા પછી તે જ અનુભવદશાને પૂર્ણ વિકસ્તિ બનાવવા જ્યારે પ્રયત્નશીલ બને છે, ત્યારે આત્મા તેટલા સમય સુધી તીવ્ર અશુભ કર્મ બંધ કરતા નથી... સમભિનયે નિરાવરણિ જ્ઞાનાદિક ગુણ મુખ્ય... ક્ષાયક અનંત ચતુષ્ટયીભેગી મુગ્ધ અલક્ષ્ય..." એવંભૂતે નિરમલ સક્લ સ્વધર્મ પ્રકાશ ! પૂરણ પર્યાયે પ્રગટે પૂરણ શકિત વિલાસ [૧૦] અર્થ- સમઢિય-નિરાવરણ, અનંતજ્ઞાન-દર્શન ચારિત્ર અને વીર્ય રૂ૫ અનંત ચતુષ્ટયના મુખ્ય ગુણોને ભકતા અને મુગ્ધ [ભળા-અજ્ઞાન] લે કેથી જાણી Page #58 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા શકાય નહિ એવા સર્વજ્ઞ સર્વદર્શને જીવ માને છે, અને એવંભૂતનય તે જેઓને સંપૂર્ણ સ્વધર્મરૂપ પ્રકાશ પૂર્ણ નિર્મલપણે પ્રગટ થયો છે, અને જે પૂર્ણ પ્રગટેલા ગુણ પર્યાયના ભોગી છે, તેવા સિદ્ધ ભગવંતને જ જીવ માને છે. વિવેચન- શબ્દનય કરતા સભરઢ વિશુદનય હેવાથી તેના મતે સયોગી વલી ( ૧૩ માં ગુણસ્થાને રહેલા) જ જવ” કહેવાય છે, અને એવભૂતનય તે સંપૂર્ણ-સુદ સ્વરૂપી સિદ્ધ ભગવાનને જ “વ” માને છે. આ પ્રમાણે સાતે નયો પોતપોતાના અભિપ્રાયથી છવનું સ્વરૂપે વર્ણવે છે, તેનું રહસ્ય સમજવાથી આધ્યાત્મિક દૃષ્ટિ વિકસિત બને છે. નિગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, આ ચારે નય પદાર્થના નિરૂપણ કરવામાં તત્પર હેવાથી “અર્થનય” કહેવાય છે, અને શબ્દ, સમભિઢ અને એવંભૂત એ ત્રણ નય શબ્દના વાચાર્યને માનનારા હેવાથી “શબ્દ” પણ કહેવાય છે. નગમનયની વિશાલદષ્ટિ છે, તેનાથી સંગ્રહાય” અલ્પવિષયવાળા છે, એમ અનુક્રમે વ્યવહારદિ ન અલ્પ અલ્પ વિષયવાળા છે, છતાં વિશુદ્ધિની અપેક્ષાએ પૂર્વના નયથી ઉત્તરને (પછી) નય વધારે વિશુદ્ધ હોય છે, તેથી તેઓ અનુક્રમે આત્માની વિશુદ્ધ વિશુદ્ધ અવસ્થાને ગ્રહણ કરે છે. નય રહસ્ય (૧) નગમનથ - એ સ માને પૂર્ણ વસ્તુ માને છે..., આત્માનાં આઠ ચક પ્રદેશ સર્વ જીવોનાં નિર્મલ હોય છે, તેથી આ નય સર્વ જીવોને સિદ્ધ સમાન માને છે. (૨) સંગ્રહનય વસ્તુ સતા સંગ્રાહક છે .. સર્વ જીવોની સત્તા સિદ્ધ સમાન છે, તેથી સર્વ છે એક સરખા છે, એક જાતિવાળા છે, એમ માને છે. આ બે નાની વિચારણાથી સર્વ જીવો પ્રત્યે મિત્રીભાવ તથા સમભાવ ળવી તેઓને પિતાની સમાન માની તેઓનું રક્ષણ કરવાની અદ્ભુત પ્રેરણા મળે છે. તેમજ પિતામાં રહેલા અનંતગાન સુખ શક્તિની ઓળખાણ થવાથી તેને પ્રગટાવવાની શ્રદ્ધારુચિ ઉત્પન્ન થાય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયા (2) વ્યવહારનય - ભેદગ્રાહક છે. ' આત્મામાં રહેલી અશુદ્ધ [ વિભાવ-રાગદેવદિજન્ય ] અવસ્થાનું ભાન કરાવી તેને સર્વથા દૂર કરવાથી જ વિશુદ્ધ અવસ્થા અનુક્રમે પ્રાપ્ત થશે એમ જણાવે છે. (૪) રજીસત્રનય- વર્તમાન પરિણતિ [ પરિસ્થિતિ ને પ્રથમ સુધારવા પ્રયત્નશીલ બનવાની પ્રેરણા આપે છે. ભૂતકાળમાં અમે સાધુજીવન જીવતા હતા કે ભવિષ્યકાળમાં સાધુજીવન જીવીશું એવી વિચારણા કરવા કરતાં અત્યારે જ સાધુજીવન જીવવું એજ યોગ્ય છે, એમ જણાવે છે. ભૂત – ભવિષ્યની નકામી ચિંતાઓ છોડાવી અને વર્તમાન કાલે ધર્મ-પુરુષાર્થ કરવાની સીધી-સાદી-સલાહ આપે છે. તેથી તેનું “ઋજુસૂત્ર” એવું સાર્થક નામ છે. - (૫) શબ્દનય સમ્યગૃષ્ટિ, દેશવિરતિ તથા સર્વવિરતિધર સાધુ, જેઓ આત્મસત્તામાં રહેલા અનંત ગુણોની શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા કરનારા છે, તેઓ જ સુસાધક હેવાથી “જીવ” છે, એમ જણાવીને તેની સાચી સાધકદશા પ્રગટાવવાની રુચિ પેદા (૬) સમભિનય- એ શબ્દનય કરતાં પગ મુકમ અને વિશુદ્ધ હવાથી....લાયક અનંત ચતુષ્ટયને પ્રગટાવનાર કવલી ભગવંતને જ “વ” માને છે. તેથી જ્યાં સુધી કેવલજ્ઞાનાદિ ગુણો ન પ્રગટે ત્યાં સુધી સાધકે પોતાની સાધના અવિરત ચાલુ રાખવી જોઈએ એવો તેને અભિપ્રાય છે, (૭) એવભૂતનય - જીવની સંપૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટે ત્યારે જ તેને “વ” કહે છે. અર્થાત્ આત્માનું સાધ્ય નિશ્ચિત કરી તેને પૂર્ણપણે પ્રગટાવવા માટે રોત્સાહિત બનાવે છે. . ભયનું નાનું આ રીતે અંબા મને પુષ્ટ બનાવે છે... . એમ નય ભંગ શો સરે, સાધના સિદ્ધારૂપ પૂરે " સાધક ભાવ ત્યાં લગે અધુ, સાધ્ય સિદ્ધ નહિ હેતુ થર [૧૧] * મૃતધારી, આરાધક સર્વ તે રે, જાણે અર્થ સ્વભાવ નિજ આતમ પરમાતમ સમય છે. ધ્યાવે તે નવદાય સાધુ પંચ ભાવના . Page #60 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મના અર્થ : આ પ્રમાણે સાત નય અને તેના (૭૦૦ ભાંગા) ભાંગના ભેદથી જીવનુ સ્વપ પ્રકાશિત કર્યું છે, સાધનાની સપૂર્ણ સિદ્ધિ થવાથી તે પૂર્ણ શુદ્ધે જીવ કહેવાથ છે. પરન્તુ ત્યાંસુધી સાધકભાવ હોય ત્યાંસુધી અપૂર્ણ જાણ્વા... જ્યારે સાધ્યની સપૂર્ણ સિદ્ધિ થઈ જાય ત્યારે સાધન (હેતુ) ની જરૂરીઆત નહિ રહે.. ! વિવેચન : મુખ્ય સાત નય (નાગાદિ) ના ઉત્તર ભેદ સાત સો થાય છે, તે નય અને નય ભંગ દ્વારા જીવ સ્વરુપની યથા ઓળખાણ થાય છે. તેનુ રહસ્ય આ પ્રમાણે વિચાર કરવાથી જાણી શકાય છે– શુદ્ર વ્યવહાર નયની અપેક્ષાએ ચતુર્થાંગુણસ્થાનક અર્થાત સમ્યગ્દષ્ટિથી લઈ ચઉદમાં અયાગી ગુણસ્થાનક સુધી જીવની સાધક અવસ્થા હોય છે. શુદ્ધ નિશ્ચયનયના મતે જ્યારે સાધકવ સાધના દ્વારા પોતાના સંપૂર્ણ શુદ્ધ સ્વરુપને પ્રગટાવે છે ત્યારે તે પણ કહેવાય છે. પરંતુ ત્યાંસુધી દેશિવસંત કે સ વિસ્તૃત હોય છે ત્યાંસુધી હજી સાધકદશા હોવાથી તે અપૂણૅ કહેવાય છે. જ્યાંસુધી અપૂર્ણતા છે, ત્યાંસુધી સાધ્યને સ ંપૂર્ણ સદ્ કરવા માટે સાધનાની આવશ્યક્તા છે. પરન્તુ સાધ્વની સિદ્ધિ થયા પછી તેનું પ્રયાજન રહેતું નથી... ભવબારુ મુમુક્ષુ આત્માઓએ સપૂર્ણ સાધ્યની વિધિ માટે શ્રી વીતરાગ પરમાત્માએ બતાવેલી અધ્યાત્મસાધનામાં નિર તર ઉજમાળ રહેવું જોઇએ. પરંતુ એકાંતવાદીઓની જાળમાં ફસાઈ સાધનાને અધવચ્ચેથી છે!ડી દેવી નહિ..., કાળ અનાદિ અતીત અનતે જે પરરક્ત... સોંગ પરિણામે તે માહાસક્ત : પુદ્ગલ ભાગે રીઝયા, ધારે પુદ્ગલ બંધ... પર્કર્તા પરિણામે માંધ કના અધ [1] અર્થ - અનાદિ અન ંત કાલથી જીવ પર પુદ્ગલમાં આસક્ત થયેલા છે, અને - મહાધાન બનેલા તે જીવ પુદ્ગલના ભાગમાં જ આનંદ માને છે, તેથી પુદ્ગલને ભોગવવા તત્પર બનેલા તે પુદગલના જ કર્તા બને છે, અને પરકર્તાપણાના પરિણામે નવા નવા કર્મો બાંધતા બ્લ્યુ છે... Page #61 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા વિવેચન - નિશ્ચય નથી આત્મા કમથી અલિપ્ત હેવા છતાં વ્યવહારનયની અપેક્ષાએ કર્મથી લેપાયેલે છેકર્મનો સંબંધ અનાદિ કાલનો છે, કારણ કે જીવને પુદ્ગલની આસકિત અનાદિથી છે. પરદવ્યના ભોગવટામાં આનંદ માણવાથી કર્મ પુદગલે આત્માને ચાંગે છે, અને તે કર્મ પુદગલેની પરંપરાથી ભવબ્રિમણરૂપ મહાઅનર્થનું સર્જન કઈ રીતે થાય છે... તે સવિસ્તાર સમજાવે છે. બંધક વીર્ય કરણે ઉદે રે. વિપાકી પ્રકૃતિ ભગવે દલ વિખે રે કમ” ઉદયાગતા સ્વગુણ રેકે, ગુણ વિના જીવ ભાભવ કે. [૧૩] અથે બેધર્વિીય અને ઈન્દ્રિયોની પ્રેરણાથી જીવ શુભાશુભ ફળદાયક કર્મ પ્રકૃતિએ ભગવાને તે કર્મપુદ્ગલેને ક્ષય તે કરે છે. પરંતુ તેમાં આસક્તિરૂપ ચિકાસના કારણે તે નવીન કર્મો બાંધે છે. તે કર્મ ફરી ઉદયમાં આવતાં આત્મગુણોને અવરોધ કરે છે, અને ગુણ રહિત બનેલ છવ ભવોભવ ભટકે છે, આ રીતે ભવબ્રિમણની પરંપરા ચાલ્યા કરે છે..... વિવેચન – જીવ બંધકવીય (કર્મબંધ કરાવનાર આત્મશક્તિ) અને પાંચ ઈન્દ્રિયોની પ્રેરણાથી ઉદયમાં આવેલા પ્રર્વબદ્ધ કર્મોને તે ભોગવટાદ્વારા આત્મ પ્રદેશથી દૂર કરી દે છે. પરંતુ રાગાદિના કારણે ફરી નવા નવા કર્મોના બંધ કરે છે, તેથી જ્યારે જ્યારે બદ્ધ કર્મો ઉદયમાં આવે છે, વારે તે ઉદય આત્મગુણોને રેકે છે, (જેમ જ્ઞાનાવરણીય કર્મના ઉદય જ્ઞાન ગુણ કાય છે). આત્મા (સંખ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, નમ્રતા, સરળતા, સંધિ આદિ) પ્રગટયા વિના દુર્ગુણ (અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, ક્રોધાદિ કષા વિગેરે) વિલીન થતાં નથી અને દેની મંદતા વિના કર્મબંધની પરંપરા અટકતી નથી અને તેથી ભવબ્રિમણને અંત આવતો નથી... આતમ આવરણ ન ચાહે આતમધર્મ બ્રાહક શકિત પ્રયોગે જોડે પુગલરામ | પરલાભ, પગને વેગે થાયે પર íર.. એહ અનાદિ પ્રવતે વાધે પર વિસ્તાર [૧૪] અર્થ - સમ્યગ જ્ઞાનાદિ આત્મગુણે ઢંકાઈ જવાથી જીવ આત્મધર્મને સ્વાભાવિક Page #62 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા 10 સુખને (જીવમાં ગ્રહણશક્તિ હોવા છતાં) શ્રદ્ગુણ કરી શકતા નથી, પરંતુ (જીવની ગ્રાહકશકિત નિરાવરણ હોવાથી) તેને પ્રયાગ પૌદ્ગલીક સુખાને ગ્રહણ કરવામાં કરે છે, પર–પુદ્ગલ ( ધન-ધાન્યાદિ) દ્રવ્યોનો લાભ થવાથી તેમજ સરસ ભોજન, સ્ત્રીસંગ, આદિને ભાગ મળવાથી જીવ પરદ્રવ્યો કર્તા અને ભાકતા બને છે. અનાદિથી જીવની આ અવળી પ્રવૃત્તિના યાગે ક્રમબધના પ્રવાહ સતત વૃદ્ધિ પામતા જાય છે. વિવેચન – શાતાવેનીયજન્ય સુખ પણ આત્માના અવ્યાબાધ સુખને ઢાંકે છે, તેથી જ શુભાશુભકમ માત્રનો ઉદય આત્માના ગુણાને આચ્છાદિત કરતા હાવાથી ત્યાજય છે... કર્મના ઉદય વખતે જીવ પોતાના ગુણાને ગ્રહણ કરી શકતા નથી તેથી તે પરપુદ્ગલને ગ્રાહક બને છે, તેને જ પોતાનુ કન્ય માની લે છે. પરપુદ્ગલ પદાર્થીની પ્રાપ્તિથી પેાતાને લાભ થયો એમ માની તેના આનંદપૂર્વક ભાગ કરે છે, જેથી તેની ગાઢ આસક્તિ બની રહે છે, પરપુદ્ગલમાં આસક્ત થવાથી પુનઃ નવીન કધ થયા કરે છે અને એ રીતે ભવભ્રમણનું તાંડવનૃત્ય એકવાર ચાલ્યા જ કરે છે... એમ ઉપયાગ વીર્યાદિ લબ્ધિ. પાવ રંગી કરે ક વૃદ્ધિ પાદિક યદા સુહુ વિષે, તદા પુણ્યકમ તણેા મધ કલ્પે [૧૫] . અર્થ – આ પ્રમાણે જીવતા જ્ઞાન-દર્શનમય ઉપયાગ અને વાર્યાદિ પાંચ લિન્ધ પરપુદ્ગલ ૫ વિભાવદશામાં પ્રવતતી હોવાથી નવા નવા કની વૃદ્ધિ થતી જાય છે, તે અવસરે કાઈ આત્માને પરજીવની દયારૂપ શુભ પરિણામ આવે છે, ત્યારે તેને શુભ કર્માંના બંધ થાય (પણ સવર ૬ નિર્જરા રૂપ ધર્મની પ્રાપ્તિ ન થાય) છે. વિવેચન – જીવમાં રહેલા જ્ઞાનાદિચુણાનો કે આત્મવી-પરાક્રમનો નાશ થા નથી પણ કર્મના ઉદયે તે ગુણાની સ્વભાવદાને બદલે વિભાવદશામાં પ્રવૃત્તિ થતી હોવાથી નવા નવા કર્મોની અત્યત વૃદ્ધિ થતી જાય છે, આવા સમયે કદાચ ક્રાઈ આત્માને જીવદ્યારૂપ શુભ પરિણામ ઉત્પન્ન થાય તે પણ ગુણોની વિપરીત પ્રવૃત્તિના યોગે તેનુ મૂળ અલ્પ શુભકમના બંધ સિવાય અન્ય કંઈ પણ મળતું નથી... જો આત્મગુણાની પ્રવૃત્તિ સ્વભાવા પ્રાપ્ત કરવા માટે થતી હોય તો પરજીવના Page #63 -------------------------------------------------------------------------- ________________ રક્ષણ કરવાના પરિણામથી સંવર (આવતાં કર્મોને અટકાવવા) અને નિર્જરા (કર્મને અંશતઃ ક્ષય) રૂ૫ મહાન ફળની પ્રાપ્તિ થઈ જાય પરંતુ ગાઢ મિથ્યાત્વદશામાં એ બનવું અશક્ય હોય છે. અહીં નિશ્ચયનયની પ્રધાનતા હોવાથી પરવની દયાને પુણ્યબંધનું કારણ બતાવી શુભાશ્રાવરૂપે વર્ણવી છે, તેનાથી આત્મગુણની વૃદ્ધિ થતી નહિ હેવાથી સંવર નિર્જરારૂપ ધર્મમાં તેને સમાવેશ થતો નથી. દ્રવ્યહિંસા અને ભાવહિંસા: તેવી જ હિંસાદિક દ્રવ્યાશ્રય કરતો ચંચલ ચિત્ત, - કટક વિપાકી કેતન મેલે કર્મ વિ ચિત્ત આતમગુણને હણને હિંસક ભાવે થાય.. આત્મધર્મને રક્ષક ભાવ - અહિંસક કહેવાય [૧૬] છે અથ – તેજ જીવ જ્યારે ચંચલ ચિત્તવાળ બનીને દ્રવ્યાશ્રવ (કર્મને આવવાના માર્ગે) રૂપ જીવહિંસાદિ કરવા દ્વારા કટુક (ભયંકર-કડવા) ફળ આપનારા એવા કર્મોને બાંધે છે, ત્યારે તેણે કટુક વિપાકદાયી કમબંધ કરવાથી પોતાના આત્મગુણની પણ હિંસા કરી તેથી તે ભાવહિંસક પણ બન્યો અને જે આત્મગુણેની રક્ષા કરે છે તે ભાવઅહિંસક બને છે વિવેચન:-પૂર્વ ગાથાના કથન અનુસાર પદયાથી પુણ્ય બંધ થાય છે. તેના વિશેષ ખૂલાસે આ ગાથામાં દ્રવ્યહિંસા અને ભાવહિંસાનું લક્ષણ બતાવવા દ્વારા કરે છે. ગાઢ મિથ્યાત્વથામાં વર્તત છવ જેમ પઇવની દયાથી પુણ્યબંધ કરે છે તેમ તજ જીવ વિદ્યાસક્ત, ચંચળ ચિત્તવાળો બને પરજીવોની હિંસા કરે છે, ત્યારે કટુકફળ ઉત્પન્ન કરનારા એવા અશુભ કર્મો બાવે છે. આ પ્રમાણે દિવ્યાનું ફળ પુણ્ય-શુકમબંધ અને વ્યહિંસાનું ફળ પાપઅશુભકર્મબંધ થાય એમ બતાવી હવે ઉત્તરાર્ધ ગાથાથી ભાવહિંસા અને ભાવઅહિંસાનું સ્વરુપ બતાવે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા જીવ જ્યારે વિભાવદશામાં [રાગ-દ્વેષાદ્દેિ સક્લિષ્ટ પરિણામોમાં વર્તે છે, ત્યારે તેના જ્ઞાનાદિ [ જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, નમ્રતા આદિ] ગુણા હણાય છે, તેથી આત્મગુણાને ધાતક જીવ ભાવહિંસક કહેવાય છે. કદાચ ક વ કાઇ વખતે જીવહિંસા નથી કરતા તો પણ ઉપયાગ રહિત હોવાથી તેને ભાવહિઁસ લાગે છે. પરંતુ જ્યારે જીવ ઉપયાગવાળા બનીને જ્ઞાનાદિ ગુણાને મેળવવા સતત પ્રયત્ન કરે છે અને મેળવેલા ગુણાનુ રક્ષણ કરે છે, ત્યા તે ભાવઅહિંસક કહેવાય છે. કદાચ પ્રમાદવશ કાઈ સૂક્ષ્મજં તુની હિંસા થઈ જાય તો પણ તેને પશ્ચાત્તાપ થવાથી માત્ર દ્રવ્યહિંસા લાગે પણ સક્િલષ્ટ પરિણામ [ મારવાની મુદ્િ] ન હોવાથી ભાવહિંસા [નિશ્ચયથી હિંસા? લાગતી નથી... આત્મગુણ રક્ષણા તેહુ ધમ, સ્વગુણ વિધ્વંસા તે અધમ ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ, તેહથી હાય સંસાર છત્તિ [૧૭] અર્થ:- જિનાગમેામાં આત્મગુણને પ્રાપ્ત કરવાની ઇચ્છા અને પ્રાપ્ત કરેલા ગુણાના રક્ષણને ધર્મ બતાવ્યે છે, સ્વ [આત્મા] ગુણાને કર્મબંધદ્રારા આચ્છાતિ કરવાની ક્રિયાને અધર્મ તરીકે ઓળખાવ્યા છે, જ્યારે જીવતી ભાવઅધ્યાત્મને અનુસારે. પ્રવૃત્તિ થાય છે, ત્યારેજ ભવભ્રમણની પરંપરાના મૂળથી વિચ્છેદ થાય છે. - વિવેચન:-એજ હીતને પુષ્ટ કરવા શાસ્ત્રીય નિયમને નિર્દેશ કરે છે. નિશ્ચયથી-આત્મગુણોની રક્ષા એજ ધર્મ છે. જ્ઞાન, સમ્યકત્વ, ચારિત્ર તમા, મૃદુતા, સરળતા, સ ંતાપ ઈત્યાદિ ગુણાને પ્રાપ્ત કરવા અને અજ્ઞાન, મધ્યાત્વ, અવિરતિ ક્રોધાદિ કપાયા . આદિ દાષાથી દૂર રહી અને તે ગુણેનું રક્ષણ કરવું એજ ધર્મ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ આત્મગુણાના રક્ષણમાં સહાયક અને છે, માટે તે પણ વ્યવહારથી ધર્મ કહેવાય છે. સ્વગુણોના વિનાશ એજ અધમ છે. અજ્ઞાનાદિ દ્વારા જ્ઞાનાદિ ગુણાના ઘાત થાય છે, તેથી ભાવિહંસા લાગે છે, અને નિશ્ચયથી તેજ અધર્મ છે. હિંસા, અસત્ય, ચારી, કામભોગ અને પરિગ્રહ વગેરે આત્મગુણોને આદિત કરવામાં સદ્દાયક હોવાથી વ્યવહારથી તે અધમ કહેવાય છે. હવે આત્મગુણાની પ્રાપ્તિ કે આત્મગુણોનું રક્ષણ કયા ઉપાયથી થઈ શકે.... તે બતાવે છે Page #65 -------------------------------------------------------------------------- ________________ અભ્યાત્મગીતા જ્યારે જીવ સદ્ગુરુના સમાગમથી અધ્યાત્મના સ્વરુપને જાણે છે અર્થાત્ સદ્ગુરુની આદર–બહુમાનપૂર્વક-સેવા-ભક્તિ કરીને તેમની ૫ સે અધ્યાત્મશાસ્ત્રોના અભ્યાસ કરે છે. તેમજ અધ્યાત્મનું સ્વરુપ =નામાદિ નિક્ષેપા દ્વારા જાણીતે ભાવ અધ્યાત્મને અનુલક્ષીને શુભપ્રવૃત્તિ કરે છે ત્યારે અનુક્રમે સમ્યગ્નાન અને ક્રિયાદારા સર્વ કા ક્ષય કરીને અનંત–અક્ષય-અવ્યાબાધ સુખમય આત્માના શુદ્ધ સ્વરુપને પ્રાપ્ત કરે છે અને ભવભ્રમણતા સમૂલ ઉચ્છેદ કરે છે ... સિદ્ધગતિ જ એક એવું સ્થાન છે કે જ્યાં ગયા પછી આ આત્માને પુનઃ સંસારમાં આવવું નથી પડતું... માટે ભવભ્રમણના અંત લાવવા સદ્ગુરુના શુભ સમાગમ પ્રાપ્ત કરી તેમની સેવા-ભક્તિ, આજ્ઞાપાલનાદિ આદર-બહુમાનપૂર્વક કરતાં રહેવું જોઇએ અને તેની પાસેથી ભાવ-અધ્યાત્મનું સ્વરૂપ સમજવા તથા તદનુસાર પ્રવૃત્તિ કરવા ઉદ્યમશીલ બનવું તેએ . એજ ગ્રંથકાર મહર્ષિ આશય છે અને આ ગ્રંથની રચના પણ એજ મંગલ હેતુથી તેમણે કરેલી છે, કે સં કાઈ આત્મબધુ ભાવઅધ્યાત્મના ઉંડા રહસ્યને પામી . ભીષણ ભવચથી સર્વથા મુક્ત અને...! =î[૧] નામ અધ્યાત્મ-કાઈ વ્યક્તિ યા પદાનું “અધ્યાત્મ” એવું નામ હાય... [૨] સ્થાપના અધ્યાત્મ-કાઇ વસ્તુમાં “ અધ્યાત્મ”ની સ્થાપના કરવી અર્થાત્ “ અધ્યાત્મ ” એવા શબ્દની જે આકૃતિ..., [૩] દ્રવ્ય અધ્યાત્મ-ઉપયોગ વિનાનો ધર્મ પ્રવ્રુત્તિ અથવા બાહ્ય સુખની ઇચ્છાથી કરવામાં આવતા ધ પ્રાંત્ત .., ** [૪] ભાવ અધ્યાત્મ-આત્માના શુદ્ધ સ્વરુપને પ્રગટાવવા માટે જે કાંઈ ક્રિયાઅનુષ્ઠાન કરવામાં આવે તેને શાસ્ત્રકારી ભાવ અધ્યાત્મ કહે છે, નિજ સ્વરુપ જે કિરિયા સાથે તે અધ્યાતમ હુિએ હૈ.” અનાદિ કાળથી સસારમાં પરિભ્રમણ કરતા જીવની મેહાધીનતા મદ્ર થાય છે અર્થાત્ માહનું બળ ઘટે છે, ત્યારે આત્માને અનુલક્ષીને જે ધર્મક્રિયા થાય તેજ અધ્યાત્મ છે, અને તે સવ યાગામાં વ્યાપીને રહેલ છે. તેના દ્વારા ધક્રિયા પુનઃ ધાર્દિ પ્રથમ ગુણસ્થાનકથી લઈ ચૌદમા ગુણસ્થાનક સુધી ઉત્તરોત્તર વધુ તે વધુ વિશુદ્ધ બનતી જાય છે..., Page #66 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા એહ પ્રબંધના કારણ તારણ સદગુરુ સંગ... બુત ઉપયોગી ચરણાનંદી કરી ગુરુરંગ... આતમ - તવાલંબિ રમતા આતમરામ... શુદ્ધ સ્વરૂપને ભેગે યુગે જસુ વિશ્રામ [૧૮] અર્થ - એવા અદ્દભૂત આત્મજ્ઞાનનું પ્રધાન કારણ તે સંસારતારક સદ્દગુરૂ ભગવંતને સમાગમ જ છે. જે સદગુરુ સદા શ્રુતજ્ઞાનના ઉપગવાળા તથા ચારિત્રમાં આનંદ અનુભવ કરનારા, આત્મતત્ત્વનું અવલંબન લઈ તેમાં જ રમણતા કરનારા અને આત્માના શુદ્ધ સ્વપના ભોગમાં જ (મનવચન-કાયાના) ગોને સ્થિર (વિશ્રામ) બનાવનારા... એવા સદ્દગુરૂ સાથે રંગ કરે અર્થાત આદર-બહુમાનપૂર્વક તેમની સેવા–ભક્તિ કરે. તેમ કરવાથી અવશ્ય આત્મજ્ઞાન પ્રગટે છે... વિવેચન - સદ્ગ૩ની સેવાથી “આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે અને આત્મજ્ઞાનથી ભાવઅધ્યાત્મની પ્રાપ્તિ થાય છે, માટે અહીં સદગુરુનું સ્વરૂપ બતાવતા કહે છે કે (૧) જેઓ ગીતાર્થ ગુરુ ભગવતિ પાસે જિનાગનું વિધિપૂર્વક અધ્યયન કરી સદા શ્રુતજ્ઞાનના ઉપયોગ પૂર્વક સત્રાનુસારી સક્રિયાઓમાં તત્પર બની ચારિત્ર (સંયમ) ના દિવ્ય આનંદમાં મગ્ન રહેનારા હોય... આ પ્રમાણે વ્યવહાર ચારિત્રનું વિધિપૂર્વક પાલન કરવાથી જ ભાવચારિત્ર (આત્મસ્વભાવની રમણતા) પ્રાપ્ત થાય છે. (૨) જેઓ.. આત્મતત્ત્વનું આલંબન લઈ તેમાં જ રમણતા કરનારા હેય... (૩) અને શુદ્ધ આત્મસ્વરુપને ભોગવવાની અભિલાષાવાળા હેય.. તેથી જેટલા અંકો આત્મવિશુદ્ધિ પ્રગટી હેય, તેમાં જ સર્વ વેગોને (મન, વચન અને કાયાને) આગમધર ગુરુ સમકિતી, ક્રિયા સંવર સાર રે .. સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવાધાર રે... શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાળ રે... તામસીવૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્ત્વિક શાળ રે... (આનંદઘનજી) Page #67 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મની તા. એકાગ્ર બનાવી વિશ્રામ કરનારા હોય..., આવા... સરૂએ સ્વયં સંસારસમુદ્ર તરે છે અને પોતાના સમાગમમાં આવનારને પણ આત્મતત્વના ઉપદેશાદિ દ્વારા તારે છે, માટે મુમુક્ષુ આત્માઓએ સદગુરૂની સેવાને અવિહડ રંગ લગાવો જેથી શીઘા ભાવઅધ્યાત્મની પ્રાપ્તિ થઈ શકે...! . સાચુર ચિમથી બહુલ જીવ, કેઇ વલી સહજથી થઈ સજીવ... આત્મશક્તિ કરી ગંઠી ભેદી, ભેદજ્ઞાની થયે આત્મવેદી [૧૯] અણ - આ પ્રમાણે સદગુરને યોગ મળવાથી ઘણું જીવો સગદર્શન પામે છે. વળી કઈ છવ વિશેષ ભવસ્થિતિને પરિપાક થવાથી સહજ ભાવે–પિતાની મેળે સમાકૃત્વ પામી જાય છે, પરંતુ બન્ને પ્રકારના છો અપૂર્વકરણરૂપ આત્મપરાક્રમ (વીલાસ) વડે તીવ્ર રાગદ્વેષરુપ નિબિડ ગાંઠ (અંથિ) ને ભેદીને જ્યારે વપરના વિવેકરૂ૫ ભેદજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે તેમને આત્મસ્વરૂપનું સ્પષ્ટ (જ્ઞાન) ભાન થાય છે. વિવેચન - સરુના સમાગમ દ્વારા દેવ, ગુરુ, ધર્મ તથા જીવાદિ નવતરવનું શ્રવણ કરવાથી જ્યારે શ્રોતાના હૈયામાં તત્ત્વ પ્રત્યે આદર, બહુમાન અને શ્રદ્ધા પ્રગટે છે ત્યારે તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સર્વ જીવોને પ્રથમ ધર્મ પ્રાપ્ત આ સામાન્ય રાજમાર્ગ છે. પરંતુ કેટલાક (વયં બુદ્ધ) જીવો પિતાની મેળે કઈ પદાર્થ યા કોઈ પ્રસંગ જેવા માત્રથી વૈરાગ્ય પામી સમ્યક્ત્વ અને ચારિત્રધર્મને પામે છે, પણું આવા જીવોની સંખ્યા પરિમિત જ હોય છે... માટે કુવ પ્રાતિનું પ્રધાન સાધન સદ્ગરસેવા છે .. * સમ્યક્ત્વ પ્રાપ્તિના બન્ને પ્રકારોમાં દરેક જીવ ત્રણ કરો દાના નાત્ર રાગદેખમય (તીવ્ર વિષયાસતિરૂપ) કર્મગ્રંથિનું ભેદન કરે છે અને એ કર્મચષિનું ભેદન, જવાર અપૂર્વ વ લ્લાસ જાગૃત થાય છે ત્યારે જ થઈ શકે છે... x' (અપૂર્વકરણ આદિ ત્રણ કરણ દ્વારા થતી પથરી કાયા “દ્રિતીય કર્મગ્રંથ” આદિથી સમજી લેવી.) x પૂર્વે આજ સુધી કદી પણ એવા વિશુદ્ધ પરિણામ ન આવ્યાં હેય અથાત સટ્ટ - પ્રથમ જ એવા પરિણામ આવ્યા હોય તે “અપૂર્વકરણ” કહેવાય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ અધ્યામગીતા ગ્રંથિભેદ થયા પછી જ છવને આત્મા અને શરીર બને ભિન્ન છે, એવું અનુભવાત્મક ભેદજ્ઞાન પ્રગટે છે. અને તેથી પોતાની આત્મસત્તામાં રહેલી અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણ અને પર્યાયની ઋદ્ધિસમૃદ્ધિને તે જાણે છે. તેજ વાત વિસ્તારથી હવે આગળ જણાવે છે... દ્રવ્ય ગુણ પર્યાય અનંતની થઈ પરતીત... જો આતમ કર્તા-ભેતા ગઈ પરભીત... શ્રદ્ધા યોગે ઉપન્યો ભાસન સુનયે સત્ય સાધ્યાલંબી ચેતના વલગી આતમતત્વ [૨૦] અર્થ -- જયારે આતમદ્રવ્ય અને તેનાં અનંત ગુણુ-પર્યાયની પ્રતીતિ થઈ અથાત સમ્યજ્ઞાન થયું ત્યારે આત્મા સ્વભાવને જ કર્તા-ભોક્તા છે, એમ જાણું. તેથી પર ભાવના કર્તા-ભોક્તાપણાની ભીતિ (ય) ચાલી ગઈ અને સુશ્રદ્ધાના રોગથી (સ્વાદ્વાદ) નય સાપેક્ષ આત્માના શુદ્ધ સ્વરૂપની (સાધ્યની) ઓળખાણ થવાથી ચેતના... તે સાધના આલંબને આત્મસ્વરૂપમાં (તેના જ્ઞાનાદિ ગુણમાં) જ લીન બની ગઈ... વિવેચન - ભેદનાની સર્વદ્રવ્યો અને તેને અનંત ગુણ – પર્યાનું સ્વરુપ સ્યાદવાદાષ્ટએ સમજે છે, તેથી તે પિતાના આત્મદ્રવ્યને પણ વ્યવહારથી શુભાશુભ કર્મને ર્તા-ભોક્તા હોવા છતાં નિશ્ચયથી –ગુણ પર્યાયને જ કર્તા-ભોક્તા છે એમ માને છે. અને એ રીતે નય સાપેક્ષ સુશ્રદ્ધા ઉત્પન્ન થવાથી તેની ચેતના (ચિત્તવૃત્તિ) આત્માનાં સંપૂર્ણ સ્વરુપને પ્રગટ કરવા રૂપ સાધ્યને સિદ્ધ કરવા માટે (ભાવે સાધન ૫) આત્મસ્વભાવમાં તથા તેના કારણભૂત દેવ, ગુર, ધર્મની આરાધનામાં એકાગ્ર બની જાય છે... ઈન્દ્ર ચન્દ્રાદિ પદ રોગ જા. શુદ્ધ નિજ શુદ્ધતા ધન પિછાણ ! આમાધન અન્ય આપ ન ચારે, કેણુ જગદીન વલી કેણ રે [૨૧] અર્થ - આમાની જ્ઞાનાદિ ગુદ્ધ સમૃદ્ધિની પ્રતીતિ થયા પછી ઈન, ચન્દ્ર કે નરેન્દ્ર-ચક્રવર્ત-વાસુદેવના પદ પણ રોગ સમાન લાગે છે. આત્માનું શુદ્ધ જ્ઞાનરુપ Page #69 -------------------------------------------------------------------------- ________________ . અધ્યાત્મગીતા ધન કેઈ (દીન દુઃખી) ને આપી શકાતું નથી તેમજ કોઈ બળવાન ગેર-ડાકુથી બલાત્કારે ચેરી શકાતું પણ નથી. વિવેચન - જે આત્માએ પિતાની નિર્મલ જ્ઞાનાદિ અનંતગુણની સંપત્તિને ઓળખી લીધી છે અને તેના આ સ્વાદથી થતાં આનંદને ૧ આંશિક અનુભવ કર્યો છે, તેને કર્મજન્ય બાથ (પીગલિક) સુખ-સમૃદ્ધિ રોગની જેમ અનિષ્ટ લાગે છે. તેમજ આત્મિક સુખ-સમૃદ્ધિ અન્યને આપી શકાતી નથી કે કોઇથી લુંટી શકાતી નથી. તેથી તે સુખ-સમૃદ્ધિ ઘટી જશે કે નાશ પામી જશે એ ભય પણ તેને લાગતું નથી. આતમ સર્વ સમાન નિધાન મહાસુખકંદ... સિદ્ધ તણું સાધર્મી સત્તાયે ગુણવૃંદ...' જેહ સ્વજાતિ બંધુ તેહથી કેણ કરે વધ બંધ પ્રગા ભાવ અહિંસક જાણે શુધ્ધ પ્રબંધ [૨] અર્થ - નિશ્ચય નયના મતે સર્વ આત્માઓ એક સરખા છે. જ્ઞાનાદિ અનંત ગુણનાં ભંડાર છે, અવ્યાબાધ સુખના મૂળ છે, અને સત્તાએ સર્વ છે અનત ગુણના સમૂહ લેવાથી સિદ્ધ ભગવાનના સાધર્મિક છે. અને જીવ માત્રની જાતિ (છવ7) એક જ લેવાથી વજાતિ બંધુને કોઈ પણ વધે કે બંધન કરે નહિ આવી ભાવ અહિંસા (દયા)ના પરિણામ પ્રગટવાથી સ્યાદવાદનું (જિનશાસનનું) રહસ્ય સમજાય છે .. વિવેચન – સમ્મદર્શનની પ્રાપ્તિ વડે જીવને સ્વ આત્માના સ્વપની સાચી ઓળખાણ થવાથી વિશ્વના સર્વ આત્માઓને પણ તે પોતાની સમાન જ માને છે. કારણ કે નિશ્રયદષ્ટિથી સર્વ આત્માઓને સત્તામાં જ્ઞાનાદિ ગુગે અને અવ્યાબાધ સુખનું નિધાન રહેલું છે, પરંતુ સિદ્ધ ભગવંતને તે પ્રગટ રૂપ છે અને બાકીના 1 જા રે જેને તુજ ગુણ લેશ, બીજા ર રસ તેણે મન ભાવ ગમે છે...! ચાખ્યો રે જેણે અમી લવ લેશ, બાકસ બુકસ તસ નવ રુચે કિમે ... ( ઉ. વ . ) Page #70 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા પ સંસારી જીવોમાં અપ્રગટપણે સત્તામાં વિદ્યમાન છે. ૪૧ જેવો સિધ્ધને સ્વભાવ છે તેવો જ સર્વ જીવોને સ્વભાવ છે. આ પ્રમાણે સર્વ જીવ એક જાતિવાળા છે એમ જાણ્યા પછી કેણ સ્વાતિ બંધુને મારે? કે બંધનગ્રસ્ત કરે છે. અર્થાત તે સમ્યગદષ્ટિ આત્મા સર્વ સાવદ્ય વ્યાપારને ત્યાગ કરીને સંયમ સ્વીકારવા તત્પર બને છે. આ રીતે સિદ્ધાંતના શુદ્ધ-સૂક્ષ્મ રહસ્ય જાણવાથી ભાવ અહિંસકપણું પ્રગટે છે. વધ-બંધનમય વ્યહિંસાના ત્યાગરુપ દ્રવ્યચારિત્રના પાલનમાં તત્પર બનેલ આત્મા નિજ સ્વભાવમાં રમણતા કરતા ભાવઅહિંસક બને છે. હવે ભાવ અહિંસક આત્મ જ્ઞાનની તીક્ષ્યધારાએ ધ્યાનમાં એકાગ્ર બની કઈ રીતે ગુણસ્થાનના ક્રમે આત્મવિશુદ્ધિની વૃદ્ધિ કરે છે. તે અનુક્રમે આગળના લેકદ્વારા બતાવે છે. જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ, જ્ઞાન એક્વતા ધ્યાન ગેહ આત્મ તાદાભ્યતા પૂર્ણ ભાવે, તદા નિમંલાનંદ સંપૂર્ણ ભાવે [૨૩] અર્થ – જ્ઞાનની તીક્ષ્ણતા એજ ચારિત્ર છે, જ્ઞાનની એકાગ્રતા એજ ધ્યાન છે, આત્મા સાથે જ્યારે પૂર્ણ તન્મયતા થશે ત્યારે જ સંપૂર્ણ ભાવે નિર્મળાનંદ સ્વરૂપ પ્રગટશે...! વિવેચન - નવતત્વ, પદ્રવ્ય, નય, નિક્ષેપ, સપ્તભંગી, ઉત્સર્ગ, અપવાદ નિશ્ચય, વ્યવહાર, અધ્યાત્મ અને યોગ વિષયકશાસ્ત્રોનાં અધ્યયન અધ્યાપન, ચિંતન, મનન અને પરિશીલનદારો સમ્યજ્ઞાનનો ઉપયોગ જેમ જેમ તીત્ર (તીક્ષણ) બને છે, તેમ તેમ સ્વભાવ રમણતારુપ ચારિત્રગુણની વૃદ્ધિ થતી જાય છે .. આત્મજ્ઞાન વિના આત્માનું ધ્યાન થઈ શકતું નથી. અને ધ્યાન વિના આત્મરમણતા થતી નથી. માટે અહીં જ્ઞાનમાં એકાગ્ર બનવું એજ ધ્યાન છે, એમ બતાવ્યું છે . ધ્યાનના સતત અભ્યાસથી આત્મસ્વરુપમાં તન્મયતા પ્રાપ્ત થાય છે. અને તે સ્વરૂપમણુતાના અભ્યાસ વડે જ્યારે આત્મામાં પૂર્ણ તન્મયતા પ્રાપ્ત થશે, ત્યારે જ સંપૂર્ણ નિર્મલ-આનંદ પ્રગટ થશે..! x१ जारिसा सिद्ध सहावा, तारिसा भावो हु सव्व जोवाणं । (सिद्धपाभृत) Page #71 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા આ પ્રમાણે સમ્યજ્ઞાનથી સમ્મધ્યાન અને તેથી સ્વભાવરમણુતારૂપ ભાવ ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર વડે સ્વભાવમાં લીન બનવાથી પૂર્ણાનંદમય મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવો નિશ્ચય થવાથી મુનિને મારા કર્મ કયારે નષ્ટ થશે એવી ચિંતા પણ થતી નથી તે બતાવે છે. ચેતન અસ્તિ સ્વભાવે મેં જેહ ન ભાસે ભાવ.. તેહથી ભિન્ન અરેચક રેચક આત્મસ્વભાવ... સમકિતભાવે ભાવે આતમ શક્તિ અનંત.... કર્મનાશને ચિંતન નાણે તે મતિમંત.. [૪] અર્થ - આત્મસત્તામાં તે સ્વજ્ઞાનાદિ ગુણોને જ અસ્તિસ્વભાવ છે. તેવા અસ્તિસ્વભાવમાં રાગદ્વેષાદિ વિભાવને સદ્ભાવ નથી. તેમજ રાગપાદિ (શુભાશુભ) સંકલ્પ-વિક આત્માથી ભિન્ન હોવાથી મુનિને તે રુચિકર નથી. પરંતુ આત્મસ્વભાવ જ સચિકર છે, વળી તે સમ્યજ્ઞાનવડે આત્માની અનંતશક્તિની યથાર્થ ઓળખાણ હેવાથી કર્મક્ષયની ચિંતા પણ તે બુદ્ધિશાળી મુનિને થતી નથી... વિવેચન - સવંદ (પદાર્થો)માં બે પ્રકારના સ્વભાવ હોય છે. (૧) અસ્તિસ્વભાવ અને (૨) નાસ્તિવભાવ. (૧) અસ્તિસ્વભાવ – પદાર્થ માત્રમાં સ્વદ્રવ્ય, વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવને અપેક્ષાથી અસ્તિત્વ હેય છે... (૨) નાસ્તિસ્વભાવ – પદાર્થ માત્રમાં પદવ્ય, પરક્ષેત્ર, પરાલ અને પરભાવની અપેક્ષાએ નાસ્તિત્વ હોય છે . ચેતનદ્રવ્યમાં પણ નાનાદિ અનંતગુણ અસ્તિત્વભાવે રહેલા છે. અને વ્યવહારથી રાગપરૂપ વિભાવદશા જીવને લાગેલી હોવા છતાં નિશ્ચયથી તે પરદ્રવ્યના વિકારરૂપ હોવાથી આત્મસ્વભાવમાં તે નાસ્તિસ્વભાવે રહી છે. - “સત્તાએ સર્વ જીવોને સ્ફટિક રત્ન જેવો નિર્મલ સ્વભાવ છે” આ સિદ્ધાંતના રહસ્યના જ્ઞાતા મુનિને આત્મસત્તામાં બાય દ્ધિ, સમૃદ્ધિ કે રાગપાદિ ભાવનું અસ્તિત્વ દેખાતું નથી. માટે જ તે પદાર્થો ઉપર તેમણે રૂચિ ઉત્પન્ન થતી નથી પણ પિતાની સત્તામાં રહેલા અનંત જ્ઞાનાદિ ગુણેને પ્રગટાવવાની જ રૂચિ ઉત્પન્ન થાય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા શુદ્ધ (સમ્યગ્) શ્રદ્ધા અને ખેાધના પ્રભાવે આત્મામાં રહેલી અનતી શક્તિની યથા ઓળખાણ થવાથી કાયરતાના વિચારા પણ આવતાં નથી કે હવે મારા કર્માં કયારે દૂર થશે? આવા પ્રબળ કર્મોના હું કઇરીતે ક્ષય કરી શકીશ...? ઈત્યાદિ ભયચિંતા જનક વિચાર આવતાં નથી પણ તે મુનિ સ્વગુણ ચિંતનમાં જ તલ્લીન રહે છે... તે બતાવે છે ૧૭ સ્વગુણ ચિંતનરસે બુદ્ધિ ઘાલે, આત્મસત્તા ભણી જે નિહાલે... શુદ્ધ સ્યાદ્વાદ પદ જે સંભાલે, પર ઘરે તેહ મતિ કેમ વાલે...[૨૫] અથ – નિયમ એવે મુનિ આત્મગુણોના ચિંતનમાં જ પોતાની બુદ્ધિને પ્રવર્તાવે છે. તેથી આંતરદૃષ્ટિએ આત્મસત્તાના દર્શન કરે છે. શુદ્ધ (યથા) સ્યાદ્વાદ સિદ્ધાંતના રહસ્યને જાણનાર... પરપરણતિરૂપ પરધરમાં બુદ્ધિને કેમ પ્રવર્તાવે? અર્થાત ન જ પ્રવર્તાવે..! વિવેચન – ભયજનક ચિન્તાએ અને હતાશાએથી રહિત મુનિ .. આત્માનાં નાનાદિ ગુણાનાં ચિંતન-મનનમાં જ પોતાની બુદ્ધિને તન્મય બનાવે છે. અને તે જેમ જેમ ગુણ ચિંતનમાં તરળ બને છે તેમ તેમ ક આવરણ દૂર થવાથી આંતરદૃષ્ટિ વિકસિત બને છે. અને આંતરદૃષ્ટિ નિર્મળ થતાં (આત્મસત્તા) આત્મસ્વરુપતા અનુભવ સ્પષ્ટ થતા જાય છે. તેમજ તે મુનીશ્વરને સ્યાદ્વાદ સ્વરૂપ આત્મસત્તાના અનુભવથી સસિદ્ધાંતાનું રહસ્ય સમજાય છે, તેથી પરપરિણતિમાં તેઓની પ્રવૃત્તિ થતી નથી. આત્મસ્વભાવમાં મસ્ત રહેનાર પરપુદ્ગલમાં પ્રવૃત્તિ ન જ કરે એ રહસ્ય છે. પુણ્ય પાપ એ પુદ્દગલદલ ભાસે પરભાવ... પરભાવે પસંગત પામે દુષ્ટ વિભા વ તે માટે નિજભેગી યાગીસર સુ પ્ર સન્ન દેવ, નરક, તૃણ-મણિ સમ ભાગે જેને મન્ન [૨૬] અથ – તેવા મુનિતે .. પુણ્ય એ શુભકર્મરૂપ અને પાપ એ અશુભકરૂપ હોવાથી તે પુદ્ગલદ્રવ્યના સ્કંધ માત્ર છે, એમ પરભાવરૂપે જણાય છે. અને પરપદાર્થાના સીંગથી આત્મા દુષ્ટ કર્મો (કુટુકલ દેનાર અશુભ કર્મી) બાંધે છે. એમ જાણીને મુનીશ્વર સ્વગુણનાં ભાગમાં જ પ્રસન્નતા પામે છે. તેથી તેને મન દેવના સુખ કે નરકના દુ:ખ, રત્ન કે તૃણ એક સરખા લાગે છે, અથાત્ તેમાં હ-શાક થતા નથી... Page #73 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા વિવેચન - પૂર્વ ગાથામાં જણાવ્યું હતું કે “મુનિ પર પરિણતિમાં પ્રવૃત્તિ કરતા નથી” તેનું કારણ અહીં સ્પષ્ટ કરે છે કે પુણ્ય-પાપ એ બન્ને શુભાશુભ કર્મરૂપ હોવાથી આત્માથી ભિન્ન છે, પરભાવ છે અને પરભાવની સંગતિથી અર્થાત પરપુગલ પદાર્થોમાં આસકિતપૂર્વક પ્રવૃત્તિ કરવાથી આત્મા એવા દુષ્ટ કર્મો ઉપાર્જન કરે છે, જેથી ભવિષ્યમાં અનેક જન્મ સુધી દુર્ગતિ (નરક તિર્યંચાદિમાં રખડી ભયંકર યાતનાઓ સહેવી પડે છે... એમ જાણીને જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ રોગ સાધનામાં તત્પર બનેલે મુનિ આત્મગુણોમાં જ રમણતા કરી અત્યંત પ્રસન્નતા પામે છે. તેથી દેવતાઈ વૈભવ-વિલાસના સુખે કે નરકની ભયંકર વેદનાઓ તેને મન એક સમાન છે. તેમજ મણિ કે તૃણ પણ એક સરિખા જણાય છે... અથાત્ એમને નથી સુખ પ્રત્યે રાગ કે નથી દુઃખ પ્ર દેપ...! તેહ સમતાસી તત્વ સાથે, નિશ્ચલાનંદ અનુભવ આરાધે. તીવ્ર ઘનઘાતિ નિજ કર્મ તેઓ, સંઘિ પડિલેહિને તે વિછાડે [૧૭] અર્ધ – તે મુનિરાજ સમતારસના રસીક બનીને આત્મતત્વને સાધે છે. તેથી અચળ-અખંડ આનંદને અનુભવ કરે છે, તેમજ પૂર્વે બાંધેલા ઘનઘાતી (આત્મ ગુણના ઘાતક) કર્મોની સંધિ (ગાંઠ) ને જાણતા હોવાથી ધ્યાનરૂપ કુહાડાથી છેદી તે કર્મોને આત્મ પ્રદેશથી પૃથફ કરી દૂર ફેંકી દે છે .. વિવેચન અપૂર્વ સમતારસમાં ઝીલતા તે મુનિરાજ આત્મતત્વમાં જેમ જેમ તન્મય બને છે તેમ તેમ અચળ, અખંડ, અપૂર્વ આનંદને અનુભવ કરે છે અને તેથી તીવ્ર જ્ઞાનાવરણીયાદિ ઘનઘાતી કર્મોના મર્મને જાણીને ધ્યાનની શક્તિથી તે કર્મોને નષ્ટ કરી આત્મપ્રદેશથી દૂર દૂર હડસેલી દે છે, શાંત સુધારસના પાનથી ધ્યાનમાં તન્મયતા પ્રાપ્ત થતાં થીજેલા ઘીની જેમ તીવ્ર કર્મો પણ ધ્યાનાગ્નિથી ઓગળી જાય છે.... સભ્ય રત્નત્રયી રસ ઓ ચેતન રાય .. જ્ઞાન-ક્રિયા ચરે ચકચેરે સર્વ અપાય. કારકયક સ્વભાવથી સાધે પૂરણ સાધ્ય.. કર્તા, કારણ, કારજ, એક થયા નિરાબાધ [૨૮] Page #74 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા અથ - ચેતનરાય-આત્મરાજા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયીમાં એકરસ બનીને તેમાં જ રાચવા લાગ્યા, જ્ઞાન અને ક્રિયારૂપી ચક્ર વડે સર્વ અપાય-કર્મ૨૫ ભાવ શત્રુને નાશ કરવા લાગ્યો. અને પારકરુપ ચક્રથી પૂર્ણ સાધ્ય (કેવલજ્ઞાન)ને સાધવા લાગ્યો... અને જ્યારે સાધ્યની પૂર્ણતા થાય છે ત્યારે કર્તા, કારણ અને કાર્ય (કર્મ) એ ત્રણે એકરૂપે થઈ જાય છે. વિવેચન - ચક્રવર્તી મહારાજા પાસે જેમ ચક્રાદિ ચૌદ રત્ન હોય છે અને તેની સહાયથી તે પખંડ પૃથ્વીને વિજય પ્રાપ્ત કરે છે, તેવી રીતે આ ચેતન રાજા પાસે પણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરુપ ત્રણ રત્ન છે. તેમજ જ્ઞાન-ક્રિયારૂપ તીર્ણ ચક્ર છે. જેના સહકારથી સર્વ કર્મ શત્રુઓને સમૂળ નાશ કરી શકે છે અને પારકચક્રદ્વારા સંપૂર્ણ કેવલજ્ઞાનાદિ ગુણેને પ્રાપ્ત કરી શકે છે અને જ્યારે સાય સિદ્ધ થઈ અર્થાત કેવલજ્ઞાન . પ્રગટશે ત્યારે કર્તા, કારણ અને કાર્ય એ ત્રણેની એક્તા થઈ જશે. fષકારકચક: દરેક કાર્યમાં કારક પ્રવૃત્તિ કારણભૂત હોય છે, પકારકચક્ર વિના કોઈ પણ કાર્યની ઉત્પત્તિ થતી નથી..., જેમ ઘટ ૨૫ કાર્યમાં પણ આ પ્રમાણે પારકચકની પ્રવૃત્તિ હોય છે – (1) કર્તા-કુંભકાર, (૨) કર્મધટની ઉત્પત્તિરૂપ કાર્ય, (૩) કારણ-ઉપાદાન–કારણ મૃત્પિડ અને નિમિત્ત-કારણ દંડ ચકાદિ, (૪) સંપ્રદાન-માટી પિંડને નવા નવા પર્યાયની પ્રાપ્તિ, (૫) અપાદાન–પિંડ સ્થાસાદિ પૂર્વ પર્યાયને નાથ, (૬) સર્વ પર્યાનું આધારપણું... આત્મદ્રવ્યમાં અનાદિ કાળથી એ જ કારક બાધક પરિણમેલા છે, તે આ પ્રમાણે – (૧) કર્તા-આત્મા ભાવક [ રાગદેવ વિભાવ ] અને જ્ઞાનાવરણીય આદિ દ્રવ્ય કર્મને કર્તા છે, (૨) કર્મ-(કાર્ય)–ભાવકર્મ અને દ્રવ્ય કર્મ બંધનરૂપ કાર્ય આત્મા કરે છે..., (૩) કરણ અશુદ્ધ વિભાવ પરિણતિ ] રાગદ્વેષરુપ ભાવાશ્રવ અને પ્રાણાતિપાતાદિ દવ્યાશ્રવ૫–એ બે કારણોથી કર્મ બંધાય છે, તેથી તે કરણ છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા આત્મા આત્માવડે આત્મસ્વભાવમાં જ લયલીન બની એક, અખંડ, અક્ષય, અવ્યાબાધ સ્વરૂપને અનુભવ કરે છે ત્યારે કર્તાદિ વિકલ્પો ઉત્પન્ન થતાં નથી..., ૩૦ સ્વગુણ આયુધ થકી કમ' સૂરે, અસંખ્યાત ગુણી નિરા તેઢુ પૂરે .. ટલે આવરણથી ગુણ વિકાસે, સાધના શક્તિ તિમ તિમ પ્રકાશે.[૧૯] અર્થ:- પોતાના જ્ઞાનાદિ ગુણરુપ શસ્ત્રથી કમતે ચૂર્ણાં-નષ્ટ કરે છે . અને સમયે સમયે અસ ંખ્યાત ગુણી નિરા થવાથી આત્માને ગુણાથી પૂર્ણ કરે છે, અર્થાત્ કૌવરણ દૂર થવાથી ગુણાના વિકાસ થાય છે અને આત્મકિત [વીૌલાસ] વધતી જાય છે... (૪) સંપ્રદાન–અશુદ્ધ્તા તથા દ્રવ્યકતા લાલ–તે સંપ્રદાન, (૫) અપાદાન–આત્મસ્વરુપતા અવરાધ અને ક્ષાયેાપશમભાવની હાનિ તે અપાદાન, (૬) આધાર–અનતી અશુદ્ધતા ( વિભાવદશા ) અને જ્ઞાનાવરણીયાદિ કર્મોને રાખવાની આધારરુપ આત્મશક્તિ... આ પ્રમાણે છ કારકચક્ર અનાદિથી અશુદ્ધપણે (બાધકપણે) પરિણમી રહ્યું છે, તે જ્યારે સાધક આત્મા સ્વજ્ઞાનાદિ ગુણો પ્રગટાવવા તત્પર બને છે, ત્યારે આ છ કારક નીચે પ્રમાણે સાધકપણે પ્રવૃત્તિ કરતા હોવાથી આત્મગુણ (ધમ) ની સાધના કરે છે. અને સાધકપણે પરિણમેલા કારક, સિદ્ધતારુપ સાધ્યને સિદ્ધ કરે છે.. ! સાધકપણે પરિણમેલા ષટ્કારઃ— (૧) કર્તા-આત્મા સ્વજ્ઞાનાદિ ગુણરુપ ધર્મના કર્તા બને છે. (૨) ક (કાર્યાં) સ્વધર્મ (જ્ઞાનાદિ) માં પરિણમનરુપ કાય .. (૩) કરણ-સ્વધર્માંનુયાયી ગુણપરિણતિ, ચેતના શક્તિરૂપ ઉપાદાન કારણઅને સુદેવ, સુગુરુ, સુધની આરાધનારૂપ નિમિત્ત કારણરુપ...કરણ (૪) સંપ્રદાન · સાધન ગુણુશક્તિનું પ્રગટીકરણ, [અપૂર્વ અપૂર્વ (નવાનવા) ગુણાની ઉત્પત્તિ] (૫) અપાદાન– પૂર્વ પર્યાય [અશુદ્ધ ભૂમિકા] નું નિવČન. (૬) આધાર-સ્વજ્ઞાનાદિ [સાધક] ગુને રાખનારી આત્મશક્તિ..., Page #76 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા ૩૧ - વિવેચન -સ્વગુણ૦૫ તીક્ષ્ણ શસ્ત્રથી કર્મોને ક્ષય કરનાર આત્મા સમયે સમયે અસંખ્યાતગુણ નિર્જરા કરીને ગુણેથી આત્માને પૂર્ણ બનાવે છે. જેમ સૂર્યની આડે આવેલા વાદળથી દૂર થતાં તેને પ્રકાશ પ્રગટતું જાય છે, તેમ સમયે સમયે થતી કમ નિર્જરાના ગે કમવરણ દૂર થવાથી આત્મામાં જેમ જેમ ગુણાની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ વિલાસ વધવાથી સાધનાથકિત [આત્મસ્વભાવની રમણતારુપ વધતી જાય છે. પ્રગટ્ય આતમ ધમ થયા સવિ સાધન રીતબાધકભાવ રહણતા ભાગી જાગી નીત... ઉદય ઉદીરણા તે પણ પૂરવ નિરા કાજ... અનભિસંઘિ બંધકતા નિરસ આતમરાજ... [૩૦] અર્થ - (આત્મશક્તિ વધવાથી) આત્મગુણે પ્રગટ થતાં – કર્તવાદિ પાંચ શક્તિ સ્વરૂપે અનુયાયી થઈને સાધનપણે પરિણમવા લાગી. તેથી બંધ ભાવ (વિભાવ)નું ગ્રહણ દૂર થઈ ગયું, કમ પ્રકૃતિના ઉદય ઉદીરણ પણ પૂર્વ કર્મની નિર્જરાના હેતુભૂત થયા તથા અભિસંધિ જ વિર્ય (પ્રયત્નપૂર્વક થતી પ્રવૃત્તિ) ના કારણે જે કર્મબંધ થતા હતા તે ટળી જવાથી આતમરાજ નિરસ બને. વિવેચન - પૂર્વ ગાથામાં બતાવ્યા પ્રમાણે સાધનાશક્તિ (આત્મશક્તિ)ને વિકાસ થવાથી (આત્માના) અનેક ગુણોને પ્રાદુર્ભાવ થયો અને જે કવાદિ x પાંચ શક્તિઓ X[૧] કવશક્તિ – અનાદિથી પરવ્યરૂપ વિભાવદશાના કતપણે પ્રવર્તતી હતી, તે હવે સ્વરુપ કર્તાપણે પ્રવર્તાવા લાગી, [૨] ભતૃત્વશક્તિ- પરપુગલાદિ વિભાવદશાના ભાગમાં પ્રવર્તતી હતી, તે હવે સ્વગુણ-પર્યાયના ભેગમાં પ્રવર્તવા લાગી..., [૩] રક્ષકત્વશક્તિ- અનાદિથી પરવ્યના રક્ષકપણે પ્રવર્તતી હતી, તે હવે સ્વભાવના રક્ષકપણે પ્રવર્તવા લાગી, [૪] વ્યાપકત્વશક્તિ-અનાદિથી પરદ્રવ્યમાં વ્યાપકપણે પ્રવર્તતી હતી, તે હવે સ્વભાવ રમણતામાં વ્યાપકપણે પ્રવર્તવા લાગી.... [૫] ગ્રાહકત્વશક્તિ- અનાદિથી પરદ્રવ્યના ગ્રાહકપણે પ્રવર્તતી હતી, તે હવે સ્વભાવ ગ્રાહકપણે પ્રવર્તવા લાગી, Page #77 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા અનાદિથી પરઅનુયાયીપણે પ્રવર્તતી હતી, તે હવે સ્વરુપ અનુયાયીપણે પ્રવર્તવા લાગી... અને અનાદિથી જે વિભાવદશાનું પ્રહણ થતું હતું તે દૂર થયું અને અવિનાશી આત્મસ્વરૂપનું ગ્રહણ થવા લાગ્યું. કર્મના ઉદય (અબાધાકાલપૂર્ણ થતાં ફળ આપવા તૈયાર થયેલા કર્મ) અને ઉદીરણ (લેચાદિ કષ્ટ દ્વારા ઉદય અપ્રાપ્ત કર્મોને ઉદયમાં લાવવા તે) દ્વારા પણ પૂર્વ કર્મોની નિજર થવા લાગી. પરંતુ તે વખતે (આત્મામાં કષાય૩૫ ચીકાસ અત્યલ્પ હેવાથી) આત્મા નિરસ પરિણામવાળો હેવાથી કર્મબંધ પણ થતું નથી અર્થાત જે પ્રત્યાનપૂર્વક કે અનુપયોગપણે બાથભાવોમાં પ્રવર્તતે વીર્ય (ગ) અનેક કર્મ ગ્રહણ કરતા હતા, તે હવે સ્વરુપના ઉપયોગમાં પ્રવર્તવાથી તેવા પ્રકારને કર્મબંધ થતો નથી. દેશપતિ જબ થા નીતિ રંગી, તદા કુણુ થાય કુન ચાલ સંગી યદા આતમા આત્મભાવે રમાશે, તદા બાધકભાવ દૂરે ગુમાવ્યો [૩૧] અથ-ન્યાયપ્રિય રાજાની પ્રજા અનીતિ આચરી શકે નહિ, તેમ અસંખ્યપ્રદેશ આત્મા જ્યારે સ્વભાવ રમણતારુપ નીતિપ્રિય બને છે ત્યારે કુનયઅનીતિ વિભાવદશા ને આશ્રય કયા ગે કરી શકે? જ્યારે આત્મા આત્મભાવ સ્વિભાવ માં રમવા લાગ્યો ત્યારે બાધકભાવ વિભાવદશા દૂર ભાગવા લાગે...! વિવેચન-પહેલે અર્થ-જેમ નીતિપ્રિય રાજા સ્વયં અનીતિ - અન્યાયના માર્ગે ચાલતો નથી પણ ન્યાયમાગને અનુસરે છે, તેમજ બી જાને પણ ન્યાયમાર્ગે દોરે છે અને અન્યાયથી અટકાવે છે, તેમ જે આત્મા અસંખ્ય પ્રદેશ દેશમાં સમ્યગુન્યાયપૂર્વક પ્રવૃત્તિ કરે છે. અર્થાત સ્વભાવદશામાં રમણતા કરે છે, તે વિભાવરુપ [અન્યાયી પ્રવૃત્તિ કરવા દ્વારા પરદેશને રંગી બનતું નથી. બીજો અર્થ-જે દેશને ન્યાયપ્રિય રાજા સ્વયં નીતિપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેની પ્રજા પણ ન્યાયનીતિપુર્વકજ પ્રવૃત્તિ કરતી હોય છે. અર્થાત અન્યાય અનીતિનું આચરણ કરે નહિ, તેવી રીતે જ્યારે આત્મા સ્વભાવમાં રમણતા કરવા લાગે છે ત્યારે તેના જ્ઞાનાદિ ગુણે પણ સ્વ સ્વીકાર્યમાં પ્રવર્તવા લાગે છે. અર્થાત્ વિભાવદશા પરિણમનરૂ૫ અન્યાય અનીતિના માર્ગે કઈ પણ ગુણ પવર્તતા નથી .. Page #78 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા સહજ ક્ષમા - ગુણુશક્તિથી છેડ્યો ક્રોધ સુભટ્ટ .. માદવભાવ પ્રભાવથી, ભેઘો માન મરકમાયા આર્જવ વેગે, લેભ તે નિસ્પૃહભાવ મોહ મહાભટ ધ્વસે, વંએ સર્વ વિભાવ[૩૨] અર્થ– આત્માએ પિતાના સહજ ક્ષમા ગુણની પ્રબળ શક્તિથી ક્રોધ સુભટને છેદી નાખે, મૃદુતા (નમ્રતા) ના પ્રભાવ વડે માનની મેટાઈને ભેદી નાખી, સરલતાથી માયાને, અને નિસ્પૃહતા (નિર્લોભતા) વડે લેભને નાશ કર્યો.આ પ્રમાણે પ્રબળ મોહ૫ મહાસુભટને નાશ કરવાથી સર્વ વિભાવને નાશ થયો... વિવેચન-મુનિ જ્યારે આત્મસ્વભાવમાં નિરંતર રમણતા કરવા લાગ્યા ત્યારે તેમના ક્ષમાદિ ગુણે અત્યન્ત વિકસિત બની સહજ બની ગયા, જેથી કેધ, માન, માયા, લેભને અનુક્રમે ક્ષય થવા લાગ્યો, તે આ પ્રમાણે... ક્ષપકશ્રેણિમાં રહેલા મુનિ નવમા ગુણસ્થાનકે ત્રણ વેદ, હાસ્યપર્ક અને કોધ, માન, માયાને અનુક્રમે ક્ષય કરી દશમ ગુણસ્થાનકના અંત સમયે સત્તામાં રહેલા સુમ લેભને પણ ક્ષય કરે છે, અને સૂક્ષ્મ લેભને ક્ષય થતાં સંપૂર્ણ મોહનીય કર્મને ક્ષય થવાથી રાગદ્વેષપ વિભાવ દશાને સર્વથા નાશ થાય છે, ત્યાર પછી જીવ બારમા ગુણસ્થાનકમાં આવતાં “નિર્મોહી” કહેવાય છે...! ઈમ સ્વાભાવિક થશે આત્મવીર, ભેગવે આત્મ સંપદ સુધીર, જેહ ઉદયાગત પ્રકૃતિ લગી, અવ્યાપક થકે ખેર તેહ અલગી [૩૩] અર્થ આ પ્રમાણે મોહના ક્ષયથી વિભાવદશાને સર્વથા ધ્વંસ થતાં... આત્મવીર મુનિ સ્વભાવરમણ બનીને જ્ઞાનાદિ આત્મસંપદાને ભોગવે છે તથા ઉદયમાં આવી પડેલી તે કમ પ્રકૃતિઓને અલિપ્તપણે સમભાવે ભગવી આત્મપ્રદેશોથી ખસેડી દે છે, અર્થાત તેને સમૂળ ક્ષય કરે છે... વિવેચન- ઉક્ત પૂર્વ ગાથાના કથન મુજબ મોહને ક્ષય થતાં મુનિને (આત્મ) વીર્યગુણ અત્યંત ઉલ્લસિત બની જાય છે, તેથી મહાન શુરવીર સુભટની જેમ Page #79 -------------------------------------------------------------------------- ________________ : અધ્યાત્મગીતા સ્વભાવદશા (વીતરાગદશા) માં રમણતા કરતા સ્વજ્ઞાનાદિ ગુણાની સમૃદ્ધિને ભાગવે છે, અને ઉયપ્રાપ્ત અન્ય ઘાતીકૌની પ્રકૃતિને સમભાવે, અલિપ્તપણે ભાગવીને ક્ષય કરે છે, ૩૪ ધર્મધ્યાન ઇક તાનમેં ધ્યાવે અરિહા સિદ્ધ... તે પરિણતિથી પ્રગટી તાત્ત્વિક સહજ સમૃદ્ધ... સ્વ સ્વરુપ એકવે તન્મય ગુણ પર્યાય... ધ્યાને ધ્યાતાં નિર્માહીને વિકલ્પ જાય .. [૩૪] અથ – મુનિ ધર્મ ધ્યાનમાં તન્મયતાપૂર્વક શ્રી અરિહંત પરમાત્મા અને સિદ્ધ ભગવતનું ધ્યાન કરે છે, તે ધ્યાનના પ્રભાવે સત્તાગત સહજ (સ્વાભાવિક) જ્ઞાનાદિ ગુણાની સમૃદ્ધિ પ્રગટ થાય છે, અને પોતાના આત્મસ્વરુપમાં તન્મય (એકત્વપણે) થઇ સ્વગુણ અને પર્યાયનું એકત્વપણે ધ્યાન કરતા નિર્મોહી મુનિ વિકલ્પદાને ત્યાગ કરે છે. . વિવેચન- આ ગાથાનાં ધર્મધ્યાનની પરાકાષ્ટાદ્વારા શુક્લધ્યાનની પ્રાપ્તિ થાય અને શુક્લધ્યાનમાં તન્મયતા સાધવાથી વિકલ્પદશાને વિલય થાય છે, એમ બતાવવામાં આવ્યું છે. ધર્મ ધ્યાન વડે શ્રી અરિહંત પરમાત્મા કે શ્રી સિદ્ધ પરમાત્માના શુદ્ધ સ્વરુપના ચિંતનમાં તન્મય બનવાથી આત્માના (સત્તાએ) શુદ્ધ સ્વરુપમાં તન્મયતા પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સાલ બનધ્યાનના નિરંતર અભ્યાસથી નિરાલંબનધ્યાનમાં અનુક્રમે (અગેઅંશે) સ્થિરતા પ્રાપ્ત થાય છે, જ્યારે સાલબતધ્યાન (ધર્મધ્યાન) પરાકાષ્ટાએ પહોંચે છે, ત્યારે શુદ્ધ શુકલધ્યાન (રુપાતીત) તે પ્રાર ંભ થાય છે. સત્તાએ પોતાના આત્મા પણ સિદ્ધ સમાન જ છે, એમ વિચારી આત્મ સ્વરુપમાંજ તન્મય થઇ સ્વગુણ અને પર્યાયનુ ધ્યાન કરે છે, અને સ્વગુણ-પર્યાયમાં એકતા પ્રાપ્ત થતાં નિર્મોહી મુનિના મતના સર્વ વિકલ્પો વિલય પામી જાય છે, અર્થાત્ નિર્વિકલ્પદશા પ્રાપ્ત થાય છે. યદા નિર્વિકલ્પી થયા શુદ્ધ બ્રહ્મ, તદા અનુભવે શુદ્ધ આનદશમ, ભેદ રત્નત્રચી તીક્ષ્ણતાયે .. અભેદ તંત્રીમે સમાર્ચ [૩૫] Page #80 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા ૩૫ મેંહની, ડી છે અર્થ- બ્રહ્મ-શુદ્ધજ્ઞાનમય મુનિને આત્મા જ્યારે વિકલ્પ રહિત થાય છે, ત્યારે નિર્મલ આનંદમય સુખને અનુભવે છે. ભેદરત્નત્રયી (સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્રરુપ)ની તીર્ણતા અર્થાત્ તેમાં એકાગ્રપણે તન્મયતા થવાથી અભેદરત્નત્રયી પ્રગટે છે. (અર્થાત ત્રણેને ઉપયોગ એક સમયે વર્તે છે)... વિવેચન-વિકલ્પદશાને વિલય થતાં નિર્વિકલ્પદશામાં લીન બનેલા (શુદ્ધબ્રહ્મ) નિર્મલ આત્માને પરમાનંદમય સુખને અનુભવ થાય છે. અને આત્માના મુખ્ય ગુણ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર જે અત્યાર સુધી પોતપોતાના કાર્ય કરનાર પરસ્પર સહાયક હતા તે હવે અન્યોન્ય (પરસ્પર)ની સહાયને બર્લિ અબ્રેકપણે પરિણમવવા લાગ્યા... કઈ રીતે અમેદપણે પરિણમ્યા તેનું રહસ્ય બતાવે છે – | દર્શન જ્ઞાન ચરણ ગુણ સમ્યગૂ એક એકના સ્વ સ્વ હેતુ થયા સમ કાલે તેહ અભેદતા એક પૂર્ણ સ્વાતિ સમાધિ ઘનઘાતિ દલ થિ ક્ષાવિક ભાવે પ્રગટે આતમ ધર્મ વિભિખTછે અર્થ- સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ પ્રથમ એક બીજાના હાકાર હતા તેને ભેદત્રયી કહેવામાં આવે છે) તે હવે એકજ સમયે (સમકાલે) આત્માના અસંખ્યાત પ્રદેશ૫ ક્ષેત્રમાં સ્વ સ્વ (પતપિતાના) ગુણનાંજ હેતુ બન્યા (આ અભેદરત્નત્રયી કહેવાય છે, અને જ્ઞાનાદિ ગુણોમાં તન્મયતાપ પૂર્ણ સમાધિ પ્રાપ્ત થતાં ઘનઘાતી (ચારઘાતી) કર્મોને નાશ થશે અને જ્ઞાનાદિ ગુણ લાયકભાવે પ્રગટ થયા...! વિવેચન- પૂર્વે આત્માના દર્શન, જ્ઞાન ચારિત્ર, ગુણો એ પરસ્પર એકબીજાના હેતુ (કારણ) બને છે. જેમ-(દર્શન) સમ્યકૃત્વ ગુણ જાણવામાં જ્ઞાન હેતુ બને છે, અને તેમાં સ્થિરતા પ્રાપ્ત કરવા ચારિત્ર હેતુ છે. તેમજ જ્ઞાનની શ્રદ્ધામાં સમ્યગદર્શન અને સ્થિરતામાં ચારિત્રગુણ હેતુભૂત બને છે, તથા ચારિત્રના શ્રદ્ધાનમાં અને જાણવામાં દશન-જ્ઞાન કારણ બને છે. આ પ્રમાણે પોતાનું ભિન્નભિન્ન કાર્ય કરતાં હોવાથી તે ભેદરત્નત્રયી કહેવાય . છે, પરંતુ પરસ્પરની સહાયતા વિના જ્યારે તે ગુણો એક જ સમયમાં આત્માના Page #81 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા અસંખ્યાત પ્રદેશ પક્ષેત્રમાં સ્વ સ્વ (પતપિતાના) ગુણના હેતુરુપ અભેદપણે પરિણમ્યા, ત્યારે ત્રણેની (જ્ઞાનનું જાણપણ, જ્ઞાનની શ્રદ્ધા અને સ્થિરતા એમ ત્રણેની) એકતા થવાથી તે અભેદરત્નત્રયી કહેવાય છે... સ્વજાતિ - અનંતગુણરાશિપ આત્મત્વજાતિ સત્તાએ સર્વ જીવોની એક સમાન છે. તેમાં પૂર્ણ તન્મયતા પ્રાપ્ત થતાં પૂર્ણ સમાધિદશા પ્રગટે છે. અને તેથી ચાર ઘનઘાતી કર્મોને ક્ષય થતાં આત્મામાં અભિન્નપણે રહેલા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય ગુણ...ક્ષાયકભાવે પ્રગટ થાય છે. પછી ગ સંધિ થયો તે અગી, ભાવ શૈલેશતા અચલ અભંગી પંચ લઘુ અક્ષરે કાર્યકારી ભવેપગ્રાહીકર્મ સંતતિ વિહારી[૩૭] ' અથં-ત્યારપછી (૧૩માં ગુણ સ્થાનકે) યોગ મિન, વચન, કાયા ને સંધિને અયોગી અવસ્થા પ્રાપ્ત કરે છે, તે વખતે મેરુ પર્વતની જેમ આત્મા અચલ અને ' અભગ સ્વભાવવાળો બને છે, અને પાંચ લધુ (સ્વ) અક્ષરના ઉચ્ચારણ કાળ જેટલા સમયમાંજ ભવેપગ્રહી કર્મસંતતિ (અઘાતી કર્મશ્રેણિ) ને ક્ષય કરે છે. * વિવેચન-કેવલી ભગવાન ૧૩ માં ગુણસ્થાનકના અંત સમયે ત્રીજા ગુફલ ધ્યાનવડે સવ યોગને સંધીને ચૌદમાં ગુણસ્થાનકે આવે છે, ત્યારે અગી કહેવાય fશુક્લધ્યાનનાં ચાર પ્રકાર-(૧) પૃથફત્વ વિતર્ક સવિચાર, (૨) એકત્વ વિતર્ક અવિચાર, (૩) સૂક્ષ્મક્રિયા પ્રતિપતી, (૪) સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ, વિસ્તાર તત્વાર્થસૂત્ર કે ગુણસ્થાનકુમારોહ” વિગેરેથી સમજી લેવો.... [ જેમાં આત્મપંદન૫ સુક્ષ્મક્રિયા અવશ્ય હેય છે, તે મૂત્મક્રિયા પ્રતિપાતી કહેવાય છે, અને જેમાં આત્મા સ્પંદનરૂપ સલ્મક્રિયા પણ ન હોય, તે સમુચ્છિન્નક્રિયા અનિવૃત્તિ કહેવાય છે... *બાદરકાગમાં સ્થિત રહેલા બાદરવચન યોગ અને બાદમાગને સૂમ બનાવે છે અને તેમાં સ્થિતિ કરીને બાદરકાયોગને સૂક્ષ્મ બનાવે છે અને તે સૂક્ષ્મકાયોગમાં સ્થિતિ કરીને સૂક્ષ્મવચનયોગ અને સૂમમાગને રુંધી નાખે છે અને ત્યાં રહીને ચિદાનંદમય સ્વરુપમાં લીન બને છે. એટલે પ્રથમ બાદરકાયયોગ પછી બાદરવચનયોગ, બાદરમને ત્યારપછી સૂક્ષ્મવચનગ, સૂક્ષ્મમાગ અને તે સમકાયેગને અનુક્રમે રંધી દે છે... Page #82 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા છે અને ત્યાં શેલેશી અવસ્થાને પ્રાપ્ત થતાં ચેથા સુફલાણાનવડે પાંચ લઘુ અક્ષર [ અ. ઈ. ઋ. લૂ] ના ઉચ્ચારણ જેટલા સમયમાંજ શેષ રહેલા ચાર [વેદનીય, આયુષ્ય, નામ, ગેત્ર] અઘાતી કર્મોને ક્ષય કરે છે..... સમશ્રેણે એક સમયે પહોતા જે લેકાંત... અફસમાણ ગતિ નિમલ ચેતનભાવ મહાંતિ... ચરમ વિભાગ વિહીન પ્રમાણે જસુ અવગાહ... આત્મપ્રદેશ અ૫ અખ ડાનંદ અબાહ [૩૮] અર્થ-સર્વ કર્મને ક્ષય થતાં મહાન ક્ષાયિકભાવને પામેલે શુદ્ધ ચેતન.માત્ર એકજ સમયમાં સમશ્રેણીથી અસ્પૃશમાનગતિએ લેકના અગ્રભાગે પહોંચી જાય છે. ત્યાં ચરમ (છેલ્લા) શરીરના બીજા ભાગ રહિત અર્થાત બે તૃતીયાંશ પ્રમાણ ક્ષેત્રને અવગાહીને રહે છે. સિદ્ધોના આત્મપ્રદેશ અરુપી, સર્વ પીડા રહિત, અખંડ અને આનંદથી પૂર્ણ હોય છે... વિવેચન- આત્મા જ્યારે સર્વ કર્મોને ક્ષય કરે છે, ત્યારે એકજ સમયમાં લેકના અગ્રભાગે નિર્મલ સિદ્ધશિલા ઉપર જઈ બિરાજમાન થઈ જાય છે. તે સમયે સિદ્ધાત્માની કેવી ગતિ અને કેટલી અવગાહના હેય છે તેનું સ્વરુપ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યું છે (૧) સમણિથી જાય છે, અર્થાત કર્મક્ષય વખતે જે આકાશપ્રદેશમાં રહે છે, તેજ પ્રદેશની સમઍણિથી (સીધા) ઉપર જાય પણ આડા-અવળા ન જાય, (૨) અસ્પૃશમાનગતિ - કર્મક્ષય સમયે જે આકાશપ્રદેશને સ્પૃશ (સ્પર્શ) થે છે તે જ આકાશપ્રદેશની સમશ્રેણિએ વર્તતે સિદ્ધાત્મા સિદ્ધશિલા ઉપર પહોંચી જાય છે, (૩) શૈલેશી અવસ્થામાં ચરમ શરીરની અવગાહનાના ત્રીજા ભાગે જૂન આત્મપ્રદેશ ઘનરુપ થઈ જાય છે. તેથી બે તૃતીયાંશ જેટલી અવગાહના હેય છે, (૪) તે અસંખ્ય (આત્મ) પ્રદેશે પરમનિમલ, ક્ષાયિકભાવે પ્રગટેલા મહાન જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ, અપી અને સર્વ પ્રકારની બાધા પીડા રહિત અખંડઆનંદથી પરિપૂર્ણ હોય છે. હવે ચાર ગાથામાં સિદ્ધ ભગવંતના સ્વરૂપને સ્પષ્ટ રીતે જણાવે છે... Page #83 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા જિહા એક સિદ્ધાત્મ તિહા છે અનંતા અવન્ના અગધા નહિ ફાસમતા, આત્મગુણ પૂર્ણતા વંત સંતા... નિરાબાધ અત્યંત સુખાસ્વાદવંત [3] અર્થ-જ્યાં એક સિદ્ધાત્મા રહે છે, ત્યાં અનંતાસિદ્ધ પરમાત્માઓ હોય છે, અને તે સર્વે અવર્ણ – વણરહિત, ગંધરહિત અને સ્પર્શ રહિત હોય છે, તેમજ આત્મગુણની પૂર્ણતાવાળા અને નિર્મલ હોય છે, તથા અવ્યાબાધ અનંત સુખના આસ્વાદ કરનારા હોય છે. વિવેચન-પૂર્વની ગાથામાં સિદ્ધોની અવગાહના બતાવી. તેજ સ્થળ પર અન્ય પણ અનંતા સિદ્ધો રહી શકે છે. છતાં કોઈને પણ પરસ્પર બાધા થતી નથી. કારણ કે તેઓ બાધામાં હેતુભૂત પાંચે શરીરથી મુક્ત હોય છે તથા અરૂપી જ્ઞાનજ્યોતિર્મય છે. જેમ અનેક દીવાઓને પ્રકાશ એક બીજામાં સમાઈ જાય છે, તેમ એક પૂર્ણજ્ઞાન જ્યોતિર્મય આત્મા અને જ્યોતિ સ્વરૂપ આત્મામાં મળી જાય છે. તેથી જ્યાં એક સિદ્ધાત્મા હોય છે ત્યાં જ અનંતા સિદ્ધાત્માઓ હોય છે...અને તે બધા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત હોય છે, કારણ કે વદિ પુદ્ગલદલમાં જ હોય છે. ' સિદ્ધાત્મ જ્ઞાનાદિ ગુણોની પૂર્ણતાને પામેલા હોય છે..અને નિરાબાધ (પીડારહિત) અત્યંત અવ્યાબાધ સુખને આસ્વાદ કરનારા હોય છે... ત્રણે જગતના મનુષ્યો અને દેવોના ત્રણે કાલના ઈન્દ્રિયજન્ય પદ્ગલિક સુખને એકઠું કરી તેને અનંતીવાર વર્ગ કરવામાં આવે તે પણ સિદ્ધપરમાત્મા એક સમયના સુખની સમાનતા પણ તે કરી શકે નહિ.કારણ કે આત્મિક સુખ અતીન્દ્રિય, અવિનાશી અને સ્વાભાવિક છે, જ્યારે પગલિક સુખ ઈન્દ્રિયજન્ય, વિનાશી અને કાલ્પનિક છે..; કર્તા કારણ કાર્ય નિજ પરિણામિકભાવ.. જ્ઞાતા જ્ઞાયક ભેગ્ય જોક્તા શુદ્ધ સ્વભાવ.. ગ્રાહક રક્ષક વ્યાપક તન્મયતાએ લીન... પૂરણ આત્મધમ પ્રકાશસે લયલીન . [૪૦] Page #84 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા અર્થ- સિદ્ધના આત્મા એ પિતાના સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણેના કર્તા છે. જ્ઞાનાદિ ગુણ એ કારણ છે, અને સ્વરુપ રમણતાપ કાર્ય છે, કેવલજ્ઞાનથી સકલ પદાર્થોને જાણે છે, શુદ્ધ સ્વભાવ૫ ભાગ્યના ભોક્તા છે, શુદ્ધ સ્વરુપના જ ગ્રાહક અને રક્ષક છે, શુદ્ધ સ્વભાવમાં જ તન્મયપણે વ્યાપક થયેલા છે અને સંપૂર્ણ આત્મગુણના પ્રકાશમાંજ લયલીન છે. વિવેચન-સિદ્ધ અવસ્થામાં આત્મા શરીર વિના કેવા પ્રકારની પ્રવૃત્તિ કરતા હશે? તેના સમાધાનમાં જણાવે છે કે સિદ્ધાત્મ સ્વયં પિતાના પરિણામિકભાવ જેિ નિગમ અને સંગ્રહને અનાદિથી સત્તામાં રહ્યો હતો તે, એવંભૂતનયના મતે સિદ્ધિરૂપ કાર્ય ઉત્પન્ન થતાં પ્રગટ થયે છે તે ને વિષે જ્ઞાનાદિ ગુણદ્વારા સદા રમણતા (રુપકાર્ય કરી રહ્યા છે, તેને સ્પષ્ટપણે બતાવે છે... (૧) કેવલજ્ઞાનગુણવડે..અનંતય પદાર્થોને જાણે છે.. (૨) સ્વશુદ્ધ સ્વભાવરુપ ભોગ્ય[અનંતગુણ પર્યાયમયને સમયે સમયે ભોગવે છે. (૩) પરપુગલનું ગ્રહણપણું સર્વથા નાબૂદ થઈ જવાથી સ્વરુપનાજ ગ્રાહક બને છે... પરપુદ્ગલનું રક્ષકપણું સર્વથા દૂર થવાથી સ્વભાવનાજ રક્ષક હોય છે.. પરપુલની વ્યાપકતા સર્વથા નષ્ટ થઈ જવાથી નિર્મલ સ્વભાવમાં વ્યાપક હોય છે, અર્થાત પિતાના પૂર્ણ ગુણ પર્યાય ૫ પ્રકાશમાંજ સદા લયલીન બનેલા હોય છે... વ્યાદિની અપેક્ષાએ સિદ્ધ સ્વરૂપની વિચારણું :દ્રવ્યથી એક ચેતન અલેશ, ક્ષેત્રથી જે અસંખ્ય પ્રદેશ, ઉત્પાત નાશ ધ્રુવ કાલ ધર્મ, શુદ્ધ ઉપગ ગુણ ભાવ શર્મ [૪૧] " અર્થ– દ્રવ્યથી વિચારતાં લેયા રહિત સિદ્ધાત્મા એકજ છે. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશ છે. કાળથી સ્વધર્મનું ઉત્પાત-વ્યય-ધ્રુવપણું છે, અને ભાવથી અનંત ગુણપર્યાયના સુખમાં શુદ્ધ ઉપયોગવાળા છે, અર્થાત્ અનંત ગુણપર્યાયાત્મક સ્વભાવસુખમાં ભગ્ન બનેલા છે... Page #85 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા વિવેચન-દરેક વસ્તુનું સ્વરુપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરુપ ચતુર્ભાગીદાર વિચારવાથી તે વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટપણે સમજી શકાય છે. અહીં સિદ્ધ પરમાત્માનું સ્વરુપ પણ દ્રવ્યાદિની અપેક્ષાએ વર્ણવે છે– - (૧) દ્રવ્યની અપેક્ષાઓ-સિદ્ધાત્મ જ્ઞાનાદિ ચેતના-ગુણ સહિત હેવાથી તે એક ચેતનદ્રવ્ય છે. અને સર્વ *લેશ્યા રહિત હેવાથી તે અલેશી છે. (૨) ક્ષેત્રની અપેક્ષાઓ-સિદ્ધાત્મા પિતાના અસંખ્યાતપ્રદેશોમાં રહેલા હોવાથી અસંખ્યપ્રદેશી છે .. (૩) કાળની અપેક્ષાએ – સિદ્ધાત્મા ઉત્પાદ, વ્યય અને ધ્રુવ સ્વરૂપવાળા છે, જેમ જાણવા અને જવારુપ કાર્યને સમયે સમયે ઉત્પાદ થાય છે, અર્થાત અભિનવ પર્યાયની ઉત્પત્તિ થાય છે અને પૂર્વ પર્યાયને નાશ થાય છે, પણ જ્ઞાનાદિ અનંતગુણ પ્રગટેલા છે તે ધ્રુવપણે સદાકાળ-શાશ્વતા જ હોય છે. (૪) ભાવની અપેક્ષાઓ-સિદ્ધાત્મા સ્વગુણ પર્યાયમાં શુદ્ધ ઉપગવાળા બની સ્વભાવ-સુખને અનુભવે છે. [ગુણ પર્યાયની સ્વ સ્વ કાર્યમાં પ્રવૃત્તિ એજ “ભાવ” કહેવાય છે.] – નિક્ષેપાદિ વડે સિદ્ધ સ્વરુપની વિચારણા : સાદિ અનંત અવિનાશી અપ્રવાસી પરિણામ.. ઉપાદાન ગુણ તેહિજ કારણ-કાર્યધામ... શુદ્ધ નિક્ષેપ ચતુષ્ટય જુત્તો રો પૂર્ણાનંદ. કેવલનાણી જાણે જેહના ગુણને છંદ. [૨] અર્થ - સિદ્ધાત્મા સાદિ અનંત સ્થિતિવાળા છે, અવિનાશી, અપ્રયાસી (પ્રયાસ વિના સ્વભાવમાં પ્રવૃત્તિ) પરિણામવાળા છે, પિતાના પરિણામિક સ્વભાવમાં વર્તે છે) તેમજ ઉપાદાન આત્મા અને જ્ઞાનાદિ ગુણ તે કારણ, જાણવા જેવા (દેખવા) રુ૫ પ્રવૃત્તિ તે કાર્ય. એ રીતે કર્તા, કારણ, કાર્ય ત્રણ સ્વરૂપમાં એકતાપણે પરિણમે છે. અને નિર્મલ ચાર નિક્ષેપાયુક્ત અને પૂર્ણાનંદને ભોગવવામાં તન્મય થયેલા તે સિદ્ધ પરમાત્માના ગુણેના વાસ્તવિક સ્વરુપને તે કેવલજ્ઞાનીજ જાણી શકે છે. + गुण पर्यायवद् द्रव्यम् * કૃષ્ણ, નીલ, કાપિત, તેજે (પી), પણ, ગુફલ. Page #86 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા કા વિવેચન- શાઅપ્રસિદ્ધ નિક્ષેપાદિદ્દારા અહીં સિદ્ધસ્વરૂપનું વર્ષોંન કરે છેઃ— (૧) એક જીવને આશ્રયીને સિદ્ધોની સાર્દિ–અનંત સ્થિતિ હાય છે...... અને અનેક જીવાને આશ્રયીને અનાદિ અનત સ્થિતિ હોય છે, કારણ કે એવા કાઈ કાળ નથી કે જેમાં સિદ્ધો ન હોય. (૨) સિદ્ધાત્મા અવિનાશી છે. અને પ્રયાસ (પ્રયત્ન) વિનાજ પાતાના પારિણામિક ભાવમાં સદા લીન હાય છે. કારણ કે સિદ્ધ સ્વરૂપ પ્રગટ્યા પછી તેના વિનાશ થતા નથી. તેમજ કાઈ પણુ પ્રયત્ન વિનાજ આત્મિક સુખને અનુભવે છે..... (૩) સિદ્ધાત્મા અનંત જ્ઞાનાદિ ગુરુપ કારણ વડે સમયે સમયે અનેક જ્ઞેય પદાર્થીને જાણવા તથા જોવા રુપ કાને આત્મ સ્વરૂપમાં રહીને કરે છે... સિદ્ધાત્મા—નિČલ નિક્ષેપાયુક્ત છે, તે આ પ્રમાણે— [૧] નામસિદ્–“સિદ્ધ” એવું નામ ત્રણે કાળમાં શાશ્વતપણે હાય છે... [૨] સ્થાપનાસિદ્ ચરમ શરીરના ત્રિભાગન્યૂન (ૐ) સ્થાપનારુપ ક્ષેત્રને અવગાહીને રહે છે... [૩] દ્રવ્યસિદ્ધ – નિ*લ અસંખ્ય આત્મપ્રદેશામાં જ્ઞાનાદિ અનંત ગુણારૂપી (*છતાં પર્યાય) વસ્તુ સ્વરુપે પ્રગટે છે... [૪] ભાવસિદ્ધિ †સામર્થ્ય પર્યાય પ્રવનારૂપ અનંતાધર્માં પ્રગટેલા છે તેથી નવા નવા જ્ઞેયની વનારૂપ પર્યાયના ઉત્પાત અને પૂર્વ પૂર્વ પર્યાયના ન્યૂમ સમયે સમયે નિરંતર થાય છે. આ પ્રમાણે નિ`લ ચાર નિક્ષેપાયુક્ત હાવાથી સિદ્ધ પરમાત્મા સ ંપૂર્ણ (આત્મિક) આનંદમાં મગ્ન હાય છે. તેમનાં સંપૂર્ણ ગુણાનું નિર્માંળ સ્વરુપ કેવલજ્ઞાનીજ જાણી શકે છે, છદ્મસ્થળવારા તે જાણી શક્રાય તેમ નથી... કૈવલીગમ્ય પદાર્થીના સ્વરૂપ પણ તેમના કહેલા આગમારા કંઈક અંશે જાણી શકાય, સંપૂર્ણ રીતે તે વલીભગવતા જાણી શકે છે. છતાં પણ તે સિદ્ધ પરમાત્માના સંપૂર્ણ ગુણાનુ વણૅન કરી શકતા નથી... * છતાંપર્યાય- જ્ઞાનાદિ ગુણાની જાણવાની શક્તિ. - સામર્થ્ય પર્યાય- જાણવાદિની ક્રિયામાં પ્રવૃત્તિ. Page #87 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા સિદ્ધતાની રુચિ એજ મુનિપણું છે– એહવી શુદ્ધ સિદ્ધતા કરણ બહા, ઈન્દ્રિય સુખ થકી જે નિરિહા, - પુગલી ભાવના જે અસંગી, તે મુનિ શુદ્ધ પરમાર્થ સંગી[૪] અર્થ-જેને (પૂર્વ વણિત) શુદ્ધ સિદ્ધતા પ્રગટાવવાની રુચિ હોય છે અને જે ઈન્દ્રિયજન્ય (વિષય) સુખથી નિસ્પૃહ હોય છે, તેમજ જે શુભાશુભ-પુદ્ગલ માત્રના સંગથી રહિત હોય છે, તેજ નિર્મલ બુદ્ધિવાળો મુનિ શુદ્ધ પરમાર્થ (શુદ્ધ આત્મતત્ત્વ) ને રંગી બને છે. વિવેચન-ભાવ મુનિનું લક્ષણ બતાવે છે—જેને શ્રી સિદ્ધ પરમાત્માનું સ્વરુપ જાણીને, પોતાની સત્તામાં રહેલી સિદ્ધતાને પ્રગટાવવાની તીવ્ર સચિ-અભિલાષા ઉત્પન્ન થાય અને બાય ઈન્દ્રિયજન્ય સુખ દુઃખરૂપ લાગે, તેને ભોગવવાની ઈચ્છા માત્ર પણ ન થાય, તેમજ પ્રત્યેક પુદ્ગલ પદાર્થના સંગના ત્યાગી બને છે. તેજ મુનિ શુદ્ધ (પરમાર્થ) તત્ત્વનાં રંગી થાય છે. અર્થાત શુદ્ધ સિદ્ધતાપ સાધ્યને સિદ્ધ કરવા તેના સાધને [ સમ્યગ્દર્શન (આત્મચિરુપ). સભ્યજ્ઞાન (આત્મજ્ઞાનરુપ), અને સમ્યચ્ચારિત્ર (આત્મરમતા૫) ] માં આનંદપૂર્વક પ્રવૃત્તિ કરે છે. સિદ્ધતા પ્રગટાવવાના સાધનનું સ્વરુપ સ્યાદવાદ આતમ સત્તા સચિ સમકિત તેહ... આતમ ધર્મનો ભામન નિર્મલાની જેહ..., આતમ રમણ ચરણ ધ્યાની આતમ લીન .. આતમ ધર્મ ર તેણે ભવ્ય સદા સુખ પીન.. [૪૪] 1 - અર્થ-સ્વાદુવાદ અનેકાન્તવાદ વડે પિતાની આત્મસત્તાને ઓળખી તેને પ્રગટાવવાની સચ તેજ સમકિત છે. જેને આત્મધર્મને નિર્મલ બંધ છે હોય તેજ સમ્યજ્ઞાની છે અને જે આત્મસ્વભાવમાંજ રમણના કરે છે તેજ ચારિત્રવાન મુનિ છે, જે આત્મામાં લીન બને છે તેજ નિર્મલધ્યાની છે, જે ભવ્યાત્મ નિરંતર આત્મસ્વભાવમાં રમે છે તેજ સદા સુખ-આનંદધનસના પાનથી આત્માને પુષ્ટ બનાવે છે. વિવેચન- શુદ્ધ સિતા પ્રગટાવવાના સમ્યગ્માધનોનું સ્વરૂપ જણાવે છે. નિત્યઅનિત્ય આદિ અનેક ધર્મવાળી વસ્તુનું સાપેક્ષ જ્ઞાન તે વાદ છે, તેનાથી નિશ્ચય) Page #88 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા ૪૩ આત્મસત્તામાં તિભાવે રહેલા કેવલજ્ઞાનાદિ અનંતગુણેની ઓળખાણ કરી તેને પ્રગટાવવાની રુચિ-ઈચ્છા ઉત્પન્ન થવી તેજ સમ્યગ્દર્શન છે. આત્મધમ–આત્માના અનંતગુણે નિશ્ચયનયે આત્મામાં જ છે, એવો નિશ્ચય (નિર્ણયાત્મક) બોધ જેને થે હોય તેજ નિમલજ્ઞાની છે અને તે નિર્મલાનવડે જે આત્મા ? સ્વભાવમાં રમણતા કરે છે, તેજ ચારિત્રવાન મુનિ છે. આત્મસ્વભાવમાં લીન બનેલ મુનિજ નિર્મલધ્યાની છે અને જે ભવ્યાત્માઓ આત્મસ્વભાવમાં રમણતા કરી તેમાંજ સદા લયલીન રહે છે, તે નિરંતર આત્મિક સુખને અનુભવ કરી આત્માને ગુણોથી પુષ્ટ બનાવે છે. ગ્રન્થને ઉપસંહાર અને હિતેપદેશ - અહો ભવ્ય તુમે ઓળખે જૈનધર્મ, જિણે પામીએ શુદ્ધ અધ્યાત્મમર્મ, અ૫ કાળે ટળે દુષ્ટ કર્મ, પામીએ સોય આનંદ શર્મ[૪૫] અર્થ- અહો ભવ્ય ! તમે જૈનધર્મને ઓળખે, જેથી પરમવિશુદ્ધ અધ્યાત્મનું રહસ્ય પ્રાપ્ત થશે, અર્થાત આત્મસ્વરૂપની પ્રાપ્ત થશે, અને તેથી અલ્પ કાળમાંજ દુષ્ટ કમીને ક્ષય થવાથી પરમસુખમય મોક્ષની પ્રાપ્તિ થશે. વિવેચન- હે ભવ્ય જ ! તમે જે દુઃખથી સર્વથા મુક્ત બની શાશ્વત સુખને મેળવવા ઈચ્છતા હો તે શ્રી જિનેશ્વર ભગવંતે બતાવેલા ધર્મને પિછાણે...! અર્થાત જિનાગમમાં નિદેશેલા જીવ–અજીવ આદિ તત્ત્વોના સ્વસ્પનું સ્વાવાદ દષ્ટિએ અધ્યયન કરે...! તેમ કરવાથી સ્વસત્તાગત અનંત ગુણપર્યાયાત્મક ધર્મની સાચી ઓળખાણ થશે અને અનુક્રમે આત્મસ્વરૂપમાં રમણતા પ્રાપ્ત થતાં અધ્યાત્મનું અલોકિક રહસ્ય અનુભવ ગેચર થશે અને નિરંતર આત્મસ્વભાવમાં તન્મયતા પ્રાપ્ત થતાં (દુષ્ટ) ઘાતક- (નાનાવરણીયાદ) ને ક્ષય થશે અને શાશ્વત સુખમય એવા પરમપદ મોક્ષની પ્રાપ્તિ થશે . ! આ પ્રમાણે શ્રી જિનેશ્વર પ્રપિત ધર્મના આલંબનથી આત્મધર્મની પૂર્ણતા પ્રગટે છે. માટે જૈન ધર્મના સૂક્ષ્મ સ્વસ્પને સમજવા સદ્ગુઓની સેવા-ભક્તિ કરવાધારા તેમની પાસે તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. : આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્ય લિંગીરે. (આનંદઘનજી) Page #89 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા જૈનધર્મની ઓળખાણ મુનિભગવંત દ્વારા થઈ શકે છે. માટે અહીં ભાવમુનિનું લક્ષણ બતાવે છે – નય નિક્ષેપ પ્રમાણે જાણે જીવાજીવ, સ્વર વિવેચન કરતાં થાયે લાભ સદીવ, નિશ્ચય ને વ્યવહારે વિચારે જે મુનિરાજ ભવસાગરના તારણ નિભય તેહ જહાજ [૪૬]. અર્થ - જે નય નિક્ષેપ અને પ્રત્યક્ષ પરોક્ષ પ્રમાણુવડે જીવ અને અજીવના સહ્મ સ્વરૂપને જાણે છે, જેઓ સદા સ્વ (આત્મા) પર (જડ) ને વિવેક કરીને આત્મ સ્વરુપને લાભ પ્રાપ્ત કરે છે, અને જેઓ નિશ્ચયદષ્ટિ હૃદયસ્થ કરી વ્યવહારનું (પંચાચારનું) પાલન કરે છે, તે જ મુનિરાજ ભવસાગર તરવા માટે નિર્ભય જહાજ સમાન બને છે. વિવેચન - સાત નય, ચાર નિક્ષેપા અને પ્રત્યક્ષાદિ પ્રમાણ એ પદાર્થને સ્વરૂપને જાણવાનાં સાધને છે. જગતમાં મુખ્યતયા બે જ તત્ત્વ (પદાર્થ) છે – જીવ અને અજીવ. બાકીનાં (પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ) સાત તત્ત્વોને તેમાં સમાવેશ થઈ જાય છે. १ प्रमाणनयैरधिगमः ૨ નિક્ષેપ=વિભાગ-વિવક્ષિત વસ્તુને (ચાર) વિભાગમાં વહેંચી તેનું સ્પષ્ટ જ્ઞાન કરાવનાર તે નિક્ષેપ, અર્થાત અનિર્ણિત વસ્તુને નામાદિ દ્વારા નિર્ણય કરાવે અથવા શબ્દ દ્વારા અર્થને અને અર્થ દ્વારા શબ્દને નિશ્ચિત બંધ કરાવે તથા અનભિમત વસ્તુને ત્યાગ અને અભિમત અર્થને સ્વીકાર કરાવવામાં ઉપયોગી થાય તે . નિક્ષેપ... * સ્વ-પરનું નિર્ણયાત્મક (નિશ્ચયાત્મક) જ્ઞાન તે પ્રમાણ, પ્રમાણના બે પ્રકાર(૧) પ્રત્યક્ષ, (૨) પક્ષ પ્રત્યક્ષના ત્રણ પ્રકાર- અવધિ, મન:પર્યવ, કેવલજ્ઞાન. પરાક્ષના બે પ્રકાર- (૧) મતિ, (૨) શ્રત. Page #90 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા ૪૫ નય, નિક્ષેપ અને પ્રમાણ દ્વારા જીવ અને અજીવ તત્વનું સ્વરુપ સ્પષ્ટ રીતે સમજવાથી સ્વ–પરને ચેતન–જનો) વિવેક પ્રાપ્ત થાય છે... હું આત્મા છું, જ્ઞાનાદિ અનંત ગુણે એજ મારા છે, અન્ય શરીર, ધન, પરિવારાદિ કોઈ સારા નથી, એ રીતે સ્વ–પરનું વિવેચન (પૃથક્કરણ) કરવાથી આત્મસ્વભાવમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે... નિશ્ચયનયથી (આત્મ) સ્વરુપ લક્ષ્મી બની વ્યવહારથી અહિંસા, સંયમ અને તપમાં તત્પર બનેલે મુનિ ભવ્ય આત્માઓને શુદ્ધ ધર્મ પમાડી તેમને પણ સંસાર સાગરથી તારે છે. માટે તે મુનિરાજ ભવસાગરને પાર કરવામાં નૌકા (જહાજ) સમાન આલંભૂત છે. આવા ગીતાર્થ ત્યાગી મુનિભગવંતે દ્વારા જિનાગમનું શ્રવણ કરવાથી જૈનધર્મની સાચી ઓળખાણ થાય છે. વસ્તુ તવે રમ્યા તે નિન્ય, તત્વ અભ્યાસ તિહાં સાધુ પંથ, તિણે ગીતાથ ચરણે રહિએ, શુદ્ધ સિદ્ધાંત રસ તે લહિm[૪૭] અર્થ - જે આત્મસ્વભાવમાં રમે છે તેજ નિન્ય (બાથ-અત્યંતરગ્રથી રહિત) મુનિ છે. આત્મતત્વને અભ્યાસ એજ મુનિમાર્ગ છે. (સાધુ જીવનની સાધના છે). માટે (તત્વ જિજ્ઞાસુઓએ) ગીતાર્થ મુનિની સેવા ભક્તિમાં તત્પર રહેવું જોઈએ, જેથી શુદ્ધ સિદ્ધાંત-શાસ્ત્રના અભ્યાસવડે જ્ઞાનરૂપ અમૃતરસની પ્રાપ્તિ થાય... વિવેચન – જે સ્વ–પરને વિવેક પ્રાપ્ત કરીને આત્મતત્વમાં રમણતા કરે છે, તેજ નિગ્રંથ મુનિ છે. કારણ કે આત્મતત્વની પૂર્ણતા પ્રાપ્ત કરવાનાં સુસાધને નિશ્ચયથી આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન અને આત્મરણારુપ રત્નત્રયી જ છે. અને તે રત્નત્રયીમાં નિરંતર પ્રવૃત્તિ કરવી તેજ તત્વ અભ્યાસ છે અને તેને જ “સાધુપંથ” (મુનિમાર્ગ) કે “ભાવ ચારિત્ર” કહેવામાં આવે છે. તથા પંચમહાવ્રતનું પાલન, ચરણ—કરણ સિત્તરીનું પાલન, નિર્દોષ આહાર ગ્રહણ વિગેરે ભાવચારિત્રના કારણભૂત હોવાથી દ્રવ્યચારિત્ર છે, પરંતુ દ્રવ્યચારિત્રના પાલન સાથે શાસ્ત્ર વાંચન પોતે કરે અને બીજાને પણ કરાવે છતાં શુદ્ધ ઉપયોગ પણે ન વર્તે તે દિવ્યચારિત્રી કહેવાય. આત્મસ્વરૂપમાં એકતા સ્થિરતા, રમણતા, નિશ્ચલતા એ ભાવચારિત્રનું લક્ષણ છે. માટે તેવા સુવિશુદ્ધ ચારિત્રધારક ગીતાર્થ મુનિના ચરણકમલની સેવાધાર શુદ્ધ સ્યાદવાદ સિદ્ધાંત (જિનવાણી) ૫ સુધારસનું પાન કરી શકાય છે. ૧ ( ગુજથા ....) Page #91 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા ગ્રન્થકર્તાનું નામ અને ગ્રન્થરચના સ્થળ બુત અભ્યાસી માસીવાસી લિંબડી ઠામ શાસનરાગી ભાગી શ્રાવકના બહુધામ, ખરતરગચ્છ પાઠક શ્રી દીપચન્દ્ર સુપસાય દેવચન્દ્ર નિજ હરખે ગાયે આતમરાય [૪૮] અર્થ-જ્યાં શ્રી જિનશાસનના અનુરાગી અને સૌભાગ્યવાન એવા સુશ્રાવકોના અનેક ગૃહે છે, તેવા લીંબડીનગરમાં ચોમાસું રહીને શ્રુત-શાસ્ત્રના અભ્યાસી, ખરતરગચ્છના પાઠક-ઉપાધ્યાય શ્રી દીપચંદ્રજી મહારાજના સુપસાથે (કૃપાથી) દેવચન્દ્રજીએ હર્ષપૂર્વક આત્મરાજાના ગુણનું ગાન કર્યું છે, અર્થાત આત્મસ્વનું (શાસ્ત્રોક્ત) વર્ણન કર્યું છે. - વિવેચન- ગ્રન્થકર્તાએ પિતાનું તથા પિતાના ગુરુવર્યનું નામ સૂચવી, તેમની પરમ કૃપાથી આ ગ્રન્થ રચનાનું મંગલકાર્ય લીંબડીનગરમાં સંપૂર્ણ થયું છે, એમ આ ગાથા દ્વારા જણાવ્યું છે, ગ્રન્થ રચનાનું પ્રયોજન આત્મગુણ રમણ કરવા અભ્યાસે, શુદ્ધ સત્તા રસીને ઉલ્લાસે, દેવચન્દ્ર રચી અધ્યાત્મગીતા, આત્મ રમણ મુનિ સુપ્રતિતા [૪૯] અથ– આત્મગુણોમાં રમણતા કરવાના અભ્યાસ માટે તથા શુદ્ધ આત્મસત્તાના રસીયા (રસીક) જીવોને ઉલ્લસિત બનાવવા માટે આત્મરમણી (આત્મસ્વભાવમાં રમતા કરનારા) મુનિઓને સુપ્રતીત (સુપ્રસિદ્ધ) આ “અધ્યાત્મગીતા નામના ગ્રન્થની રચના દેવચન્દ્રજીએ કરી છે. વિવેચન-ગ્રન્થ રચનાનું પ્રયોજન બતાવી ગ્રન્થ સમાપ્ત કરતાં ગ્રન્થકાર મહર્ષિ સમગ્ર ગ્રન્થને સાર પિતાના અનુભવજ્ઞાન વંડ સમજાવવા પ્રયાસ કરે છે. આ “અધ્યાત્મગીતા” નામના ગ્રન્થની રચનાનો ઉદ્દેશ (પ્રયોજન) એજ છે કે-આ ગ્રન્થના અભ્યાસ, ચિન્તન અને મનનદ્વારા મારે આત્મા તથા અનેક ભવ્યાત્માઓ આત્મગુણોમાં નિરંતર રમણતા કરવાનો ઉદ્યમ કરી શકે, તેમજ શુદ્ધ આત્મસત્તાના રસીક છે અધ્યાત્મનું શુદ્ધ સ્વરુપ સરલતાથી સમજી આત્મસાધનામાં અત્યંત ઉલ્લસિત બને એજ અન્ય રચનાનું પ્રયોજન છે. આત્મરમણી મુનિએ તે આ ગ્રન્થ આત્મસાત કરી લેવો જોઈએ જેથી નિર્વેિદનપણે આત્મસ્વભાવમાં રમણતા થશે, એટલે આત્મજ્ઞાન એ અનુભવજ્ઞાનમાં પરિણામ પામશે, અર્થાત આ ગ્રન્થના વાંચન, ચિંતન અને મનન દારા આત્મસ્વરૂપની ઓળખાણ થશે તેમજ આત્મધ્યાનના સતત અભ્યાસથી સ્વરુપ રમણતા પ્રાપ્ત થશે માટે અધ્યાત્મપ્રિય ભવ્યાત્માઓએ આ ગ્રન્થને કંઠસ્થ કરી તેની અનુપ્રેક્ષા (મનન) કરી આત્મસ્વરૂપની રમણતાને અભ્યાસ કરવા દ્વારા આ પ્રન્થના પરમ રહસ્યને પામો એજ શુભાભિલાષા! Page #92 -------------------------------------------------------------------------- ________________ JDEDEƉEÐGƉEФФÐGÐEDCHEN ૪ સ્યાદ્વાદ દષ્ટિએ જીવનું સ્વરુપ છ B DEDEDEDEDEDEDEDEDEDEDE સ્યાદ્વાદ : નિત્ય અનિત્ય આદિ અનેક ધર્માંયુક્ત વસ્તુના સાપેક્ષ સ્વીકાર તે સ્યાદ્વાદ (અનેકાન્તવાદ) કહેવાય છે. નિત્ય, અનિત્ય, એક, અનેક, સત્, અસત્, વક્તવ્ય, અવક્તવ્ય, એ આઠ ધર્મો જીવતત્ત્વમાં વ્યવહાર અને નિશ્ચયનયની અપેક્ષાએ આ પ્રમાણે ધટે છે— (૧) વ્યવહારનયે નિત્યાનિત્યપક્ષ : વ્યવહારથી જીવ જે ગતિમાં પોતાના આયુષ્ય પ્રમાણે રહે છે તે ગતિમાં તેટલે વખત નિત્ય છે, પરંતુ સમયે સમયે આયુષ્ય ઓછુ થાય છે, તેથી અનિત્ય આમ (નિત્યમાં પણ અનિત્યપણુ) હોવા છતાં તે અનિત્યપણામાં પણ જીવ સ્વયં નિત્યપણે વર્તે છે (આમ અનિત્યમાં પણ નિત્યપણુ જાવું). (૨) નિશ્ચયનચે નિત્યાનિત્યાપક્ષ : જીવના ચાર ગુણ (જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય) તથા ત્રણ્ પર્યાય (અવ્યાબાધ, અમૃત, અનવગાહ) એ સાતે નિત્ય છે. પરંતુ અગુરુલધુ પર્યાય એ સર્વાં ગુણામાં હાનિ વૃદ્ધિરુપ ઉત્પત્તિ અને વિનાશ સ્વભાવમય છે. તેથી નિત્ય (ગુણા) માં પણ અનિત્યપણું થયું, અનિત્યપણામાં પણ જ્ઞાનાદિચુ નિત્યપણે વર્તે છે. તેથી અનિત્યમાં પણ નિત્યપણું ઘટી ગયું... (૩) વ્યવહારનચે એક અનેક પક્ષ: ઉદયભાવના યોગે જે ગતિમાં જીવ રહે છે, તે ગતિમાં એક છે. છતાં કાષ્ઠતા પુત્ર, કાષ્ના પિતા, કાતો ભાઈ વિગેરે સંબંધો હોવાથી જીવમાં પુત્રત્વ, પિતૃત્વ વિગેરે અનેક ધર્મો રહેલા છે, માટે અનેક પણ છે, આમ એકમાં અનેકપણું થયું. પરન્તુ પુત્રત્વ, પિતૃત્વ વિગેરે અનેક ધર્મોમાં પાસે એકરુપ વતે છે, આમ અનેકમાં એકપણુ થયું. (૪) નિશ્ચયનયે એક અનેક પક્ષ: સર્વ વાતે ધમ સત્તાએ એક સમાન છે, માટે સર્વજીવ એક હેવાય છે. (Ìો આયા)- પરંતુ જીવમાં અસંખ્યાતપ્રદેશ છે, અનંતાગુણુ અને અનંતાપર્યાયા Page #93 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મગીતા છે, માટે અનેક કહેવાય છે. આમ એકમાં અનેકપણું ઘટવું, છતાં તે અનેક પ્રદેશ, ગુણ, પર્યાયમાં જીવ તો એક જ છે, માટે અનેકમાં એકપણું છે. (૫) વ્યવહારને સત્ - અસત પક્ષ: જીવ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવપણે સત્ છે, જેમકે સ્વદ્રવ્ય-છવદ્રવ્ય જે ગતિમાં વર્તે છે તે, સ્વક્ષેત્ર-જે ક્ષેત્રને અવગાહીને રહ્યો છે તે, સ્વકાળ–પોતાનું આયુષ્ય પ્રમાણ હેય છે તે, સ્વભાવ–શુભાશુભ ભાવમાં રહે છે તે સ્વભાવ, એનાથી અન્ય-જે પરદ્રવ્ય, પારક્ષેત્ર, પરકાળ અને પરભવની અપેક્ષાએ અસત છે. આ પ્રમાણે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સત હોવા છતાં પરવ્યાદિની અપેક્ષાએ અસત હોવાથી સમાં અસતપણું થયું, અને તે અસતપણામાં પણ જીવ પોતે સતપણે રહે છે. તેથી અસતમાં સતપણું જાણવું. (ક) નિશ્ચયને સત્ - અસત્ પક્ષ: નિશ્ચયનયની અપેક્ષાએ જીવ સ્વદ્રવ્યાદિથી સત્ છે, અને પરવ્યાદિથી સત્ છે, અને પરવ્યાદિથી અસત છે, તે પૂર્વવત સમજી લેવું. અહીં સ્વદ્રવ્ય-જ્ઞાનાદિ ગુણવાળો જીવ, સ્વક્ષેત્ર–પિતાના અસંખ્યાતપ્રદેશને અવગાહીને રહેવું તે, સ્વકાળ – અગુરુ - લધુપર્યાયની હાનિ વૃદ્ધિ રુપ, અને સ્વભાવ–પિતાના ગુણપર્યાયની પ્રવૃત્તિ જાણવી, એ સિવાયના અન્ય પદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જાણવા. (૭) વ્યવહારનયે વક્તવ્ય-અવક્તવ્ય પક્ષ: દયિક ભાવને વેગે છવ પ્રથમ ગુણસ્થાનકથી ચૌદમાં ગુણસ્થાનક સુધી વાતે છે. તે સંસારી જીવના જેટલા ગુણ ક્વલીભગવાનથી વર્ણવી શકાય તે વક્તવ્ય અને જેટલા ગુણ વર્ણવી ન શકાય તે અવફતવ્ય જાણવાં. (૮) નિશ્ચયનયે વક્તવ્ય- અવકતવ્ય પક્ષ: સિદ્ધ પરમાત્મા જેઓ ગુણસ્થાનક રહિત છે, અને લેકના અનંતભાગે બિરાજમાન થયેલા છે, તેમના જેટલા ગુણ કેવલીભગવાનથી કહી શકાય તે વક્તવ્ય અને તેથી પણ કહી શકાય નહિ તે ગુણે અવક્તવ્ય જાણવા. એ રીતે પ્રત્યેક પદાર્થોમાં સ્યાદવાદનું જ્ઞાન થઈ શકે છે. આ સ્થાવાદ (અનેકાન્તવાદ) એજ વસ્તુને તાત્વિક (સત્ય) બંધ કરાવનાર છે અને એ બેધ એજ સમ્યજ્ઞાન કહેવાય છે કે જે આત્માના મોક્ષનું પ્રધાન કારણ છે, જેના દ્વારા આત્મામાં સમ્યગદર્શન અને સમ્યચ્ચારિત્ર પ્રગટ થાય છે, પરંપરાએ મોક્ષ પ્રાપ્તિ થાય છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ // अनंत लब्धिनिधानाय श्री गौतमस्वामिने नमः॥ અધ્યાતમ ગાતા શ્રીમદ્દ દેવરાજ) 'T (નti | | ' !' MOHSIN શ્રી મહાવી૨ તત્ત્વજ્ઞાન પ્રચારક મંડળ. શ્રી વાભુ પૂજય સ્વામી જિનાલય અંજા૨ - કચ્છ.