________________
અધ્યાત્મગીતા
૧૭
આ પ્રમાણે શ્રદ્ધા, મેવા, ધૃતિ અને ધારણુ એ અનુપ્રેક્ષા (તત્વચિંતનરૂપ ધ્યાન)ના સાધને છે અને અનુપ્રેક્ષાને શ્રદ્ધાદિપૂર્વક થતે અતિશય અને પરિપાક (વિકાસ) એ અપૂર્વકરણરૂપ મહાસમાધિમાં અર્થાત આત્મતત્વની રમણુતામાં પરિણત થાય છે.
કાસગમાં ઉઘાસ-નિશ્વાસ આદિ આગા રાખી આઠ શ્વાસોશ્વાસાદિ . કાળપ્રમાણુ કાયોત્સગ કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે -
જ્યાં સુધી “નામ રહંતા” અર્થાત અરિહંત પરમાત્માને નમસ્કાર કરી કાયેત્સર્ગ ન પારું ત્યાં સુધી હું એકજ સ્થાનમાં (એક આસને સ્થિર રહી મૌનપણે ધ્યાન કરીશ અને તે સિવાયની સર્વ પ્રવૃત્તિને સર્વથા ત્યાગ કરૂં છું.
! કાયોત્સર્ગમાં જધન્ય આઠ શ્વાસોશ્વાસને પ્રમાણ (ભાવસ્યકાદિમાં) નિયત છે પરંતુ તેવી રીતે ધ્યાનનું ધ્યેય નિયત નથી. એય તે આત્માના પરિણામ અનુસાર હૈય છે. અને તે ધ્યાનના અનેક બેય (વિષય) આ પ્રમાણે હેઈ શકે છે. -
(1) શ્રી અરિહંત પરમાત્માના જ્ઞાનાદિ ગુણોનું ધ્યાન. (૨) જિનેક જીવ અજીવ આદિ તત્વોનું ચિંતન. (૩) સ્થાન, વર્ણ, અર્થ, આલંબનેગ. (૪) ક્રોધાદિ દેષની પ્રતિપક્ષી ભાવનાઓ–ત્રિી આદિનું ચિંતન.
આ પ્રમાણે અનેક પ્રશસ્ત એય વિષયક ધ્યાન હોય છે. તેમાંથી કોઈપણ નિયત એનું ધ્યાન એ વિવેકને ઉત્પન્ન કરે છે એમ શ્રી અરિહંત પરમાત્માએ કહ્યું છે અને તે પ્રમાણે જ તેમના કહેલા શાસ્ત્રમાં પ્રતિપાદિત થયેલું છે.
: एतानि श्रद्धादिनि अपूर्व करणारव्य महासमाधि बीजानि तत्परिपाकाति
વાયતત્ત : | (લલિત વિસ્તરા). : विशिष्ट ध्येय ध्यानं - विधाजन्मबीजं (विवेकात्पत्तिकारणं )
इहाच्छवास मानमित्थं, न पुनध्येयनियमः। यथा परिणामे नैतत् तत्स्थानेशगुणतत्त्वानि वा स्थान वर्णीर्थालम्बनानिवा, आत्मीय दोष પ્રતિપટ વા | (લલિત વિસ્તરા)