________________
અધ્યાત્મગીતા
(૪) (૪) ઋજુસૂત્રના જુ–સરલ, જે વર્તમાન અવસ્થાનેજ ગ્રહણ કરે, પણ ભૂત-ભવિષ્ય કાલીન વક્રતાને ન માને તે “ સૂત્રનય”.
આ નય વર્તમાનમાં જેવી વસ્તુ હેય, અર્થાત્ વર્તમાનમાં જે પર્યાય વક્ત હૈય, તેને જ માને, પરંતુ ભૂતકાળ (જે વિનષ્ટ છે) તથા ભવિષ્યકાળ (જે અનુત્પન્ન છે) તેને ન માને. જેમ, જે વર્તમાનમાં રાજપુત્ર હોય તે તેને માને, પરંતુ થઈ ગયેલા કે ભવિષ્યમાં થનારા રાજપુત્રને ન માને , વર્તમાનમાં મુનિભાવમાં વર્તતાને જ “મુનિ” માને
આ નય, પદાર્થ સંબંધી પરિણામ ગ્રાહી છે, અર્થાત ભાવપરિણામ પ્રાણી છે, “મવતીતિ માવ:” વર્તમાનમાં અસ્તિત્વરૂપે જે હોય તેને માને. તેથી તેને “ભાવય” પણ કહેવાય છે.
જીવ જે સમયે જે ઉપયોગ પણે પરિણામે (વ) તેને તેવો જ કહી લાવે, એટલે તે ભાવનિક્ષેપને જ માને છે, બાકીના શબ્દાદિ ત્રણ ન પણ ભાવનિક્ષેપને જ માને છે.
(૫) (૨) શબ્દનય - જેનાથી વસ્તુનું કથન થાય (બેલાવાય) તે શબ્દ પ્રકૃતિ, પ્રત્યયાદિક વ્યાકરણ વ્યુત્પત્તિ વડે સિદ્ધ થયેલે “શબ્દ” અહીં લેવાને છે. તેમાં પણ અનેક પર્યાયવાચી નામથી સૂચવાતા એક વાગ્યાથને એક જ પદાર્થ માને (જેમ કુંભ, કલશ, ઘટ વિગેરે એક જ વસ્તુ છે) તે “શબ્દનય”...
આ નય, કાલભેદ, લિંગભેદ અને વચનના ભેદથી તે વસ્તુને ભિન્ન ભિન્ન પણ માને છે. જેમ – તદ, તો, તદમ, કાલાદિના ભેદથી શબ્દના વાચાર્થમાં ભેદ માને તે શબ્દવ્ય ..
(ङ) ऋजूः वर्तमान क्षण स्थायि-पर्यायमात्र प्राधान्यतः सूत्रयन्नभिप्रायः
- ગુરૂત્ર: ! પદાર્થની વર્તમાનક્ષણમાં રહેનારી અવસ્થાને પ્રધાનપણે માનવાવાળે
અભિપ્રાય તેજ “ જુસૂત્રનય” છે. (પ્રમાણ નયતત્ત્વ ૭-૨૭) () સતે-ગpયતે વસ્તુ નેન.....તિ :,