________________
અધ્યાત્મગીતા
અસંખ્યાત પ્રદેશ પક્ષેત્રમાં સ્વ સ્વ (પતપિતાના) ગુણના હેતુરુપ અભેદપણે પરિણમ્યા, ત્યારે ત્રણેની (જ્ઞાનનું જાણપણ, જ્ઞાનની શ્રદ્ધા અને સ્થિરતા એમ ત્રણેની) એકતા થવાથી તે અભેદરત્નત્રયી કહેવાય છે... સ્વજાતિ - અનંતગુણરાશિપ આત્મત્વજાતિ સત્તાએ સર્વ જીવોની એક સમાન છે. તેમાં પૂર્ણ તન્મયતા પ્રાપ્ત થતાં પૂર્ણ સમાધિદશા પ્રગટે છે. અને તેથી ચાર ઘનઘાતી કર્મોને ક્ષય થતાં આત્મામાં અભિન્નપણે રહેલા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય ગુણ...ક્ષાયકભાવે પ્રગટ થાય છે. પછી ગ સંધિ થયો તે અગી, ભાવ શૈલેશતા અચલ અભંગી પંચ લઘુ અક્ષરે કાર્યકારી ભવેપગ્રાહીકર્મ સંતતિ વિહારી[૩૭] ' અથં-ત્યારપછી (૧૩માં ગુણ સ્થાનકે) યોગ મિન, વચન, કાયા ને સંધિને
અયોગી અવસ્થા પ્રાપ્ત કરે છે, તે વખતે મેરુ પર્વતની જેમ આત્મા અચલ અને ' અભગ સ્વભાવવાળો બને છે, અને પાંચ લધુ (સ્વ) અક્ષરના ઉચ્ચારણ કાળ જેટલા
સમયમાંજ ભવેપગ્રહી કર્મસંતતિ (અઘાતી કર્મશ્રેણિ) ને ક્ષય કરે છે. * વિવેચન-કેવલી ભગવાન ૧૩ માં ગુણસ્થાનકના અંત સમયે ત્રીજા ગુફલ
ધ્યાનવડે સવ યોગને સંધીને ચૌદમાં ગુણસ્થાનકે આવે છે, ત્યારે અગી કહેવાય
fશુક્લધ્યાનનાં ચાર પ્રકાર-(૧) પૃથફત્વ વિતર્ક સવિચાર, (૨) એકત્વ વિતર્ક
અવિચાર, (૩) સૂક્ષ્મક્રિયા પ્રતિપતી, (૪) સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ, વિસ્તાર તત્વાર્થસૂત્ર કે ગુણસ્થાનકુમારોહ” વિગેરેથી સમજી લેવો.... [ જેમાં આત્મપંદન૫ સુક્ષ્મક્રિયા અવશ્ય હેય છે, તે મૂત્મક્રિયા પ્રતિપાતી કહેવાય છે, અને જેમાં આત્મા
સ્પંદનરૂપ સલ્મક્રિયા પણ ન હોય, તે સમુચ્છિન્નક્રિયા અનિવૃત્તિ કહેવાય છે... *બાદરકાગમાં સ્થિત રહેલા બાદરવચન યોગ અને બાદમાગને સૂમ બનાવે છે અને તેમાં સ્થિતિ કરીને બાદરકાયોગને સૂક્ષ્મ બનાવે છે અને તે સૂક્ષ્મકાયોગમાં સ્થિતિ કરીને સૂક્ષ્મવચનયોગ અને સૂમમાગને રુંધી નાખે છે અને ત્યાં રહીને ચિદાનંદમય સ્વરુપમાં લીન બને છે. એટલે પ્રથમ બાદરકાયયોગ પછી બાદરવચનયોગ, બાદરમને ત્યારપછી સૂક્ષ્મવચનગ, સૂક્ષ્મમાગ અને તે સમકાયેગને અનુક્રમે રંધી દે છે...