Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 17
________________ १६ 'तत्वरुचि' टीकया परिमंडिता ககககககககககககககககககககககககககககக સૂર્યપ્રકાશને એવા ઓરડા સુધી લઈ જઈ શકાય છે તેમ ચિત્તવિશુદ્ધિ અને ગુણશ્રદ્ધાના માધ્યમે અલ્પજ્ઞાની ભક્તોને પણ ભગવત્સાક્ષાત્કાર થઈ શકે છે. (૬) તાત્પર્ય એ છે : ભક્તો માટે ભગવત્સાક્ષાત્કારનો હેતુ જિનાજ્ઞાનો અનુરાગ છે. કેમ કે આ જિનાજ્ઞા રાગ દ્વારા ચિત્તશુદ્ધિ થાય છે. શુદ્ધ ચિત્તમાં વીતરાગભાવના અનુભવની ઝલક મળે છે. ઉતરવા : जिनस्तवेन वहुजन्माऽर्जितपापक्षयः संभवतीत्याह* ભાવાર્થ : તીર્થકરની સ્તવનાથી અનેક જન્મના પાપોનો ક્ષય થાય છે એવું હવેની ગાથામાં કહેવાશે. तव स्तवेन क्षयमङ्गभाजां, भजन्ति जन्माऽर्जितपातकानि । कियच्चिरं चण्डरूचेर्मरीचि-स्तोमे तमांसि स्थितिमुद्वहन्ति ॥ ४ ॥ જે અન્વયે : तव स्तवेन अङ्गभाजां जन्माऽर्जितपातकानि क्षयं भजन्ति, चण्डरुचेर्मरीचिस्तोमे तमांसि कियच्चिरं स्थितिमुद्वहन्ति ? ।। શબ્દાર્થ : જે તવ=તારાં જે સ્તોમ=સમૂહ સ્તન સ્તવન વડે વપરાવેરીવિસ્તોને સૂર્યનો છે સમાના—શરીરધારીઓનાં પ્રકાશસમૂહ હોતે છતે નન્મર્નિતપતિવનિ જન્મોથી એકઠાં # તમતિ= અંધકાર કરેલ પાતકો જે ત્રિક્યાં સુધી કેટલાં જે ક્ષયનાશને વિરં=લાંબો કાળ * મનન્તિ=ભજે છે. * સ્થિતિઅસ્તિત્વને જે વડવિસૂર્ય જે વૃત્તિ વહન કરે છે? જ મરીવિ=કિરણ જે શ્લોકનો ભાવાર્થ : તારી સ્તવના વડે શરીરધારીઓના જન્મોથી એકઠાં કરેલાં પાતકો નાશ પામે છે. સૂર્યનો પ્રકાશસમૂહ જ્યાં છે ત્યાં અંધકારનું અસ્તિત્વ કેટલા સમય માટે ટકી શકે ? / ૪ /

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74