Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 55
________________ 'तत्वरुचि' टीकया परिमंडिता வினையைகலையை જ ટીકાનો ભાવાર્થ : (૧) તીર્થંકર દેવો જગતના જીવોને સદ્ગતિનો માર્ગ દર્શાવે છે તેથી સ્વાભાવિક રીતે જ તેઓ જગતનું આધિપત્ય મેળવવાના અધિકારી છે. (૨) ચાર કષાયો અને નવ નોકષાયો કામાદિક દોષો તરીકે વિવક્ષિત છે. આ કામાદિક દોષો એટલે શું? ચારિત્ર મોહનીય કર્મના ઉદયના કારણે ઉદ્ભવેલાં મલિન પરિણામો એટલે કામાદિ દોષો. (૩) બ્રહ્મા, વિષ્ણુ, શંકર, સાંઇબાબા, તિરૂપતિ, સિદ્ધિવિનાયક, વૈષ્ણોદેવી, મહાલક્ષ્મી વિગેરે મિથ્યાદષ્ટિ દેવો પણ કામાદિક દોષોથી વાસિત છે અને અવિરતિધર એવા સમ્યગ્દષ્ટિ દેવો પણ આ કામાદિક દોષોથી અવરોધાયેલાં છે. કામાદિક દોષોને જીતનારા એકમાત્ર અરિહંત છે. (૪) પ્રભુ, આપને જીતવામાં નાસીપાસ પૂરવાર થયેલા આ કષાયો તેમજ નોકષાયો આપના સેવક એવા મને ખૂબ ખરાબ રીતે પરેશાન કરે છે. આપના પ્રત્યેનો તેજોદ્વેષ જાણે મારી ઉપર ઉતારે છે. આપના થકી મળેલી હારનો બદલો જાણે મારી સાથે વાળે છે. એક તિથિ : निर्गुणमपि मां मोक्षं नयत्विति निवेदयन्नाहભાવાર્થ : હું નિર્ગુણ છું છતાં મને મોક્ષમાં લઈ જાઓ એવું નિવેદન હવેની ગાથામાં થયું છે. सामर्थ्यमेतद् भवतोऽस्ति सिद्धिं, सत्त्वानशेषानपि नेतुमीश !। ક્રિયાવિહીન ભવત્રિીન, સીનં ન વિ રક્ષતિ માં શરણે ! | ર૪ છે. એક કન્વય : ईश ! शरण्य ! अशेषानपि सत्त्वान् सिद्धिं नेतुं भवत एतत् सामर्थ्यमस्ति, दीनं क्रियाविहीनं भवदङ्घिलीनं मां किं न रक्षसि ? ।। २४ ।। ન શબ્દાર્થ : != સ્વામી ! સર્વા=પ્રાણીઓને * શરખ્ય!=ણે શરણયોગ્ય ! # પિકપણ ૪ શેપા=સઘળા જ ક્ષિદ્ધિ=મોક્ષને વિશે

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74