Book Title: Parvatithina Satyani Shodhma
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane
Catalog link: https://jainqq.org/explore/001780/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પર્વતિથિના સત્યની શોધમાં તપાગચ્છીય _જૈન પંચાંગ વિ. સ. ૨૦૫૫ વીર . ૨૫૨૫ નૈમિ. સ. ૫ov. સન ૧૯૯૮-૯૯ T ૨૫૫ નક્ષત્ર th KH વાર | - બ હ - ઉતિ તિથિી 1 Hિ[પ્રUિI[ji | પર / ૦૯ પ.ફા. ૦૯/૪૯/y પ૨ | ૪૮ |ઉ.ફા. ૧૧ ૧૩] ૨] પજ ? પ હ ! ૧૩ / ૫ટે ૫૮ : ૧૮ી ચિ ૧૮), ન મંદિર जिननी जन्मभूमि સૂક્ષ્મ નિરયન સંજય વોરા www.jainelibrary.or Page #2 -------------------------------------------------------------------------- ________________ Jamn a tion international - TEST, શ્રી સંદામાન્ય જન્મભૂમિ પંચાંગ મુજબ ભાદ્રપદ શુકલ પણ વિક્રમ સંવત ૨૦૫૫ ભાદ્રપદ શુકલ પક્ષ મુંબઈ - ૨૪ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩| સોમવાર, તા. ૧૩-૯-૯૯ ને સૂર્યોદય ૬.૨૭ કલાક તિથિ ૪.૨૩ કલાક ત્રીજનો અંત ૪.૨૩ કલાક ભાદ્રપદ શુકલા ૪ પ્રારંભ For private & Personal use on મંગળવાર તા. ૧૪-૯-૯૯ સૂર્યોદય ૬.૨૭ કલાક ૫.૪૬ કલાક ચોથનો અંત ૫.૪૬ કલાક ભાદ્રપદ શુકલ ૫ પ્રારંભ તિથિ બુધવાર તા. ૧૫-૯-૯૯ ( સૂર્યોદય ૬.૨૭ કલાક ૭.૪૦ કલાક પાંચમનો અંત ૭.૪૦ કલાક ભાદ્રપદ શુકલ ૬ પ્રારંભ તિથિ ઉપરના ચાર્ટમાં બતાવ્યા પ્રમાણે સંઘમાન્ય પંચાંગમાં કોઈપણ ફેરફાર કર્યા વિના બે તિથિને માનનારા સંવત્સરીની આરાધના સોમવાર, ૧૩મી સપ્ટેમ્બર ૧૯૯૯ના દિવસે કરશે. એક તિથિને માનનારા સંઘમાન્ય પંચાંગમાં ફેરફાર કરીને ૧૩મી સપ્ટેમ્બર ૧૯૯૯ના સંવત્સરીની આરાધના કરવાના બદલે મંગળવાર, ૧૪મી સપ્ટેમ્બર ૧૯૯૯ના દિવસે કરશે. www.ainelibaty.org Page #3 -------------------------------------------------------------------------- ________________ જયઉ સવ્વસાસણ પર્વતિથિના લેખક સંજય વોરા સત્યની શોધમાં પ્રકાશક વિતાન પ્રકાશન www.lainelibrary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ PARVATITHINA SATYANI SHODHMAN © વિતાન પ્રકાશન વતી અમિષી વોરા : પ્રાપ્તિસ્થાન: બી-૬૦૪, ચંદન વેલી, શિવાર ગાર્ડન સામે, મીરા - ભાયંદર રોડ, મીરા રોડ (ઈસ્ટ), પીન - ૪૦૧ ૧૦૭ ફોન : ૮૧૦ ૩૪૫૭ : પ્રથમ આવૃત્તિ: અધિક જ્યેષ્ઠ સુદ ૧૫ સંવત ૨૦૫૫ તારીખ : ૩૦ મે ૧૯૯૯ : મુદ્રક : સાગર આર્ટ ગ્રાફિક્સ ૪૩, બંગલા બિલ્ડિંગ, ચોથે માળે, ટોપીવાલા લેન, લેમિગ્ટન રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૭. ફોન : ૩૮૯ ૦૬૪૭ *** : ડિઝાઈનીંગ ટાઈપ સેટિંગઃ સન ગ્રાફિક્સ પ૭/૬૧, કીક્કા સ્ટ્રીટ, (ગુલાલ વાડી) બીજે માળે, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ફોન : ૩૪૬ ૮૬૪૧ | કિંમત : ૨૦ રૂપિયા (સર્વ હક પ્રકાશકને સ્વાધીન) Jair Education Intemational For Parete Personale only Lynne , Page #5 -------------------------------------------------------------------------- ________________ દિ પ્રાસ્તાવિકમ ) શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘના તમામ હિતચિંતકો માટે દુઃખ જેવી પુરવાર થયેલી તિથિ સમસ્યાનો ઊંડાણમાં ઊતરી તાગ મેળવવાનો એક સંન્નિષ્ઠ પ્રયાસ મેં આ લેખમાળાના માધ્યમથી કર્યો છે. સમગ્ર લખાણમાં શાસ્ત્રપાઠો, ઐતિહાસિક હકીકતો, પરંપરાઓ અને પરિવર્તનોનો જે ઉલ્લેખ કર્યો છે, તે કોઈ પણ પક્ષ કે સમુદાયની શેહશરમમાં તણાયા વિના માત્ર શાસન અને સત્યને જ દષ્ટિ સામે રાખીને કર્યો છે, કોઈ પણ લેખમાં કોઈ પણ વ્યક્તિની કે સમૂહની નિંદા કરવાનો કે તેમને ઊતારી પાડવાનો આશય ખસૂસ નથી, પણ તટસ્થ દષ્ટિએ ક્યાં, શું ખોટું થયું છે, તે શોધી કાઢવાની કોશિષ છે અને થયેલી ભૂલ કઈ રીતે સુધારી શકાય તેનું ચિંતન છે. જ્યાં સુધી આપણો આત્મા વીતરાગ અને સર્વજ્ઞ અવસ્થાને પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી છઘસ્થપણાને કારણે ભૂલો થવાનો સંભવ રહે જ છે, ભૂલ તો ગૌતમ ગણધરથી પણ થઈ હતી, પણ તેમની મહાનતા તેમાં હતી કે ભૂલનો ખ્યાલ આવતાં જ તેમણે મિચ્છા મિ દુક્કડં કહી થયેલી ભૂલને સુધારી લીધી હતી, વીસમી સદીના અનેક ધુરંધર, શાસન પ્રભાવક અને ગીતાર્થ આચાર્ય ભગવંતોની જો કોઈ ભૂલ થઈ જ ન હોત તો આજે તિથિની સમસ્યા આટલી વિકટ બની ન હોત. આ ભૂલો કઈ હતી તેનો તાગ મેળવવાનો પ્રયાસ સત્યાન્વેષી દિષ્ટિ સાથે આ લેખમાળામાં કરવામાં આવ્યો છે. આ વાંચી અનેક દૃષ્ટિએ મહાન આચાર્ય ભગવંતોના વર્તમાન વારસદારો તેનો અર્થ જરાય તેવો ન કરે કે આ લખનારને એ મહાપુરુષો માટે જરા જેટલો પણ દુર્ભાવ છે. એ સાથે અમારા વડીલોએ કોઈ ભૂલ કરી જ નહોતી અને અમે જે પદ્ધતિએ પર્વતિથિઓની આરાધના કરીએ છીએ, એ જ સાચું છે, એવી દુરાગ્રહિતદષ્ટિનો પણ આજે ત્યાગ કરવાની તાતી જરૂર છે. જો વિવિધ પક્ષના અગ્રણી આચાર્ય ભગવંતો આજે પણ પોતાના વડીલો દ્વારા જે કોઈ ભૂલ થઈ હોય તેને સુધારી લેવા જેટલી સરળતા દર્શાવે અને પોતાના સમુદાયના અહંને આઘો કરી જૈન શાસનના હિતને સર્વોપરી સ્થાન આપે તો તિથિની સમસ્યા ચપટી વગાડતાં હલ થઈ શકે તેમ છે, એવો મારો દઢ વિશ્વાસ છે. સમગ્ર તપાગચ્છની એકતાને છિન્નભિન્ન કરતી તિથિની જટિલ સમસ્યાને સૂલઝાવવામાં આ લેખમાળા એક નાનકડું પણ નિમિત્ત બનશે તો તેને મારું અહોભાગ્ય માનીશ, પ્રસ્તુત લેખમાળામાં ક્યાંય જિનાજ્ઞા વિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય તો મિચ્છા મિ દુક્કડં ! છે સંજય વોરા Jain UPS TUTVNeT OTER == === == ગમતથિના અવાની ગોદમાં [n . = Page #6 -------------------------------------------------------------------------- ________________ વાત્સરીવીઆરાનાબોવિરાના કવિયાણ તટસ્થ ઈતિહાસકારો જ્યારે વીસમી સદીના જૈન | બાબતમાં જૈન ધર્મમાં આસ્થા ધરાવતા બે વર્ગો એકમતી શાસનનો ઈતિહાસ આલેખશે ત્યારે તેમાં સૌથી વધુ સાધી શક્યાં નથી પરિણામે એક વર્ગની સંવત્સરી ૧૩મી સપ્ટેમ્બર ૧૯૯૯ને સોમવારે આવશે, જ્યારે બીજો વર્ગ દુ:ખદાયક પ્રકરણ પવિત્ર પર્વતિથિઓની આરાધના વિશે ૧૪મી સપ્ટેમ્બરને મંગળવારે સંવત્સરી મહાપર્વની એક સદી કરતાં વધુ સમયથી ચાલી રહેલા અકારણ આરાધના કરશે. બંને વર્ગો પોતપોતાની રીતે શાંતિથી વિવાદનું હશે, પરમાત્મા મહાવીર દેવે સ્થાપેલું પ્રવર્તમાન પોતાની માન્યતા મુજબના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ જૈન શાસન કુલ એકવીસ હજાર વર્ષ સુધી ચાલવાનું છે, પણ તેમાં ઈસુની વીસમી સદી ઘેરા વિવાદની દુ:ખ કરે એ તો જાણે સમજ્યા પણ સંવત્સરીનું નિમિત્ત લઈ દાયક સદી તરીકે યાદ રહેશે. જૈન ધર્મના તમામ . એક બીજો વર્ગ એક બીજાને બદનામ કરવાની કોશિષ તીર્થકરોએ વિશ્વમૈત્રીનો ઉપદેશ આપ્યો છે, પણ આ કરે અને કેષભાવ ફેલાવવાનો પ્રયાસ કરે તે ઈચ્છનીય ઉપદેશ જીવનમાં પચાવી ન શકનારા કેટલાક જૈનો નથી. એવું ક્યારેક બને ત્યારે લાગ્યા વિના રહેતું નથી પોતાના ધર્મબંધુઓ સાથે પણ મૈત્રીભાવ સાધી શકતા કે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને સમજવામાં અને તેને નથી એ હકીકત જૈનશાસનના પ્રેમીઓ માટે આત્મચિંતનનો આચરણમાં મૂકવામાં અમુક જૈનો ઊણા ઉતર્યા છે. એક ગંભીર અને ગહન મુદ્દો છે. આવું ચિંતન સૌ જૈનોએ પરમાત્મા મહાવીરદેવે આજથી લગભગ અઢી સાથે મળીને કરવું જોઈએ. હજાર વર્ષ પૂર્વે જે જૈનશાસનની સ્થાપના કરી હતી એ આખા વર્ષ દરમિયાન જૈન ધર્મમાં આરાધના માટે આજે અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું છે. જૈન શાસનની જેટલાં પર્વો આવે છે, એ બધામાં શિરમોર છે, પર્યુષણા મૂળ પરંપરામાંથી સૌથી પહેલાં દિગંબરો અલગ પડ્યા એટલે બાકી રહેલો મૂળ પ્રવાહ શ્વેતાંબર જૈન સંઘ મહાપર્વ, જૈન શાસ્ત્રકાર પરમર્ષિઓએ પ્રત્યેક જૈનો માટે પિયુષણ પર્વમાં અવશ્ય કરવા લાયક પાંચ કર્તવ્યોની એક કહેવાયો. શ્વેતાંબર મૂળ પરંપરામાંથી સ્થાનકવાસીઓ યાદી બનાવી છે, જેમાં સૌથી મહત્વનું સ્થાન ક્ષમાપનાને અલગ થયા એટલે બાકી રહેલો મૂળ પ્રવાહ શ્વેતાંબર આપવામાં આવ્યું છે. આઠ દિવસ ચાલતા પર્યુષણ પર્વનો | મૂર્તિપૂજક જૈન સંઘ તરીકે ઓળખાવા લાગ્યો. શ્વેતાંબર સૌથી મહત્વનો દિવસ સંવત્સરી છે. સંવત્સરીના દિવસે | મૂર્તિપૂજક જૈન સંઘમાં પણ સૌથી મુખ્ય તપાગચ્છ સંઘ જૈન સંઘનો પ્રત્યેક સભ્ય સૃષ્ટિના સર્વ જીવો સાથે છે. આજે એક પલ્લામાં તપાગચ્છ શ્વેતાંબર મૂર્તિપૂજક ક્ષમાપના કરી હળવોફુલ બની જતો હોય છે. અહંકારનો જૈન સંઘના સાધુસાધ્વીઓની સંખ્યા મુકીએ અને બીજી ત્યાગ કરી શત્રુની પણ ક્ષમા માંગવી અને ક્ષમા આપવી બાજુ દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી વગેરે તમામ એ પર્વાધિરાજની આરાધનાનો પ્રાણ ગણાય છે. વિધિની ફિરકાઓના સાધુસાધ્વીની સંખ્યા મૂકીએ તો પણ વિચિત્રતા જુઓ કે આ વર્ષે સંવત્સરીનું આ મહાપર્વ જ તપાગચ્છનું પલ્લું નમી જાય એ વાતમાં કોઈ બેમત નથી. જૈન સંઘના બે વર્ગો વચ્ચે વિખવાદનું કારણ બની જવા અત્યારે પર્વતિથિની આરાધના વિશે જે વિખવાદ ચાલી સંભવ છે. વિશ્વની સળગતી સમસ્યાઓ ઠારવામાં જૈન રહ્યો છે, એ તપાગચ્છ જૈન સંઘના જ બે ટુકડા કરી ધર્મના સિદ્ધાંતો દીવાદાંડીની ગરજ સારતા હશે, પણ આ નાંખશે, એવો ભય ઊભો થયો છે. માટે જ આ વિવાદના સિદ્ધાંતો અને શાસ્ત્રોનું અર્થઘટન કરી વિક્રમ સંવત | મૂળમાં જઈ તેને સમજવાની અને સૂલઝાવવાની તાતી ૨૦૫૫ની સંવત્સરીનું આરાધન કયા દિવસે કરવું એ | જરૂર જણાઈ રહી છે. પર્વતિથિના સત્યની શોધમાં ૩ ૪ Jail Education Team Page #7 -------------------------------------------------------------------------- ________________ શુક્ર શનિ સોમ જૈન ધર્મ વિશે પ્રાથમિક જ્ઞાન ધરાવતા કોઈ પણ | માટે અલગ-અલગ દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના જિજ્ઞાસુને પ્રશ્ન થશે કે એવી કઈ ગંભીર સમસ્યા છે, જેને | કરવા તત્પર બન્યાં છે ? આ સવાલનો જવાબ મેળવવા કારણે શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘનાં બે | માટે આપણે સંવત ૨૦૫૫ના ખગોળસિદ્ધ જન્મભૂમિ જૂથો ભેગાં મળીને એક જ દિવસે સંવત્સરી મહાપર્વની | પંચાંગનો બારીકાઈથી અભ્યાસ કરવો પડશે. આ પંચાંગ આરાધના કરવા તૈયાર થતાં નથી ? આ સવાલનો આખા તપાગચ્છ માન્ય કરેલું છે. જવાબ શોધવા માટે જૈન ધર્મમાં પર્વતિથિઓનું માહાભ્ય જન્મભૂમિ પંચાંગના ૭૬મા પાના ઉપર વિક્રમ અને તેનો ખગોળસિદ્ધ પંચાંગ વચ્ચેનો સંબંધ જાણવો સંવત ૨૦૫૫ના ભાદરવા માસના શુકલ પક્ષનો કોઠો ખૂબ જરૂરી છે. આપવામાં આવ્યો છે. આ કોઠામાં ભાદરવા સુદ એકમથી મહાનિશીથ સૂત્ર નામના આગમગ્રંથમાં જણાવવામાં પાંચમ સુધીની તિથિઓ નીચે મુજબ દર્શાવવામાં આવી છે. આવ્યું છે કે આગામી જીવનના આયુષ્યનો બંધ વિશેષ તિથિ વાર તારીખ કરીને કાલની પર્વસંધિઓમાં થતો હોવાથી આ દિવસોમાં ૧૦-૯-૧૯૯૯ વિશેષ આરાધના કરવી. જૈન ધર્મ અને વૈદિક ધર્મોમાં પણ પૂનમ, અમાસ, ૧૧-૯-૧૯૯૯ રવિ ૧૨-૯ - ૧૯૯૯ ચૌદસ, અગિયારસ, આઠમ, પાંચમ અને બીજાને પર્વતિથિઓ ગણવામાં આવે છે. એક મહિનામાં બે બીજ, ૧૩-૯-૧૯૯૯ મંગળ ૧૪-૯-૧૯૯૯ બે પાંચમ, બે આઠમ, બે અગિયારસ, બે ચૌદસ અને પૂનમ-અમાસ મળી કુલ ૧૨ પર્વતિથિઓ આવે છે. આ બુધ ૧૫-૯-૧૯૯૯ બધી માસિક પર્વતિથિઓ કહેવાય છે. તેવી રીતે - હવે જ્યારે જન્મભૂમિનું પંચાંગ સમગ્ર તપાગચ્છ જૈન સંવત્સરી એ વાર્ષિક પર્વતિથિ હોવાથી તેને મહાપર્વતિથિ | સંઘે સર્વાનુમતે સ્વીકારેલું છે, ત્યારે ચાલુ વર્ષે ભાદરવા ગણવામાં આવે છે. ભગવાન શ્રી મહાવીરસ્વામિના કાળમાં | સુદ ચોથની સંવત્સરી કયા વારે અને કઈ તારીખે આવે આ સંવત્સરી મહાપર્વની આરાધના દર વર્ષે ભાદરવા સુદ તેનો નિર્ણય ઉપરના કોઠા ઉપરથી કરવામાં દેખીતી રીતે પાંચમે થતી. ભગવાન શ્રી મહાવીરસ્વામિના નિર્વાણ | કોઈ જ મુશ્કેલી નડવી જોઈએ નહિ. જન્મભૂમિ પંચાંગ પછી ૯૯૩ વર્ષે કાલિકસૂરિ નામના યુગપ્રધાન જૈનાચાર્ય | પ્રમાણે ભાદરવા સુદ ચોથ સોમવાર, તા. ૧૩ થઈ ગયા તેમણે સંવત્સરી ભાદરવા સુદ ચોથની કરી, | સપ્ટેમ્બર, ૧૯૯ત્ના દિવસે જ છે. તેમ છતાં ભારે ત્યારથી સમગ્ર જૈન સંઘમાં ભાદરવા સુદ ચોથની આશ્ચર્ય પામવા જેવી બાબત એ છે કે તપાગચ્છ સંઘનો સંવત્સરી થવા લાગી. શ્વેતાંબર મૂળ પરંપરામાંથી છૂટા એક મોટો વર્ગ સોમવારના બદલે મંગળવારે ભાદરવા પડેલા સ્થાનકવાસીઓએ મૂળ વ્યવહાર પ્રમાણે ભાદરવા સુદ પ્રથમ પાંચમને ચોથ ગણી તે દિવસે જ સંવત્સરી સુદ પાંચમે સંવત્સરી કરવા માંડી, તેમની જેમ શ્વેતાંબર | મહાપર્વની આરાધના કરવાનો છે. જન્મભૂમિ પંચાંગની મૂર્તિપૂજક અંચલગચ્છ સંઘે પણ પાંચમની સંવત્સરી ભાદરવા સુદ ચોથ એટલે કે સોમવારે સંવત્સરી કરનારો અપનાવી. તપાગચ્છના પૂર્વાચાર્યોએ ભાદરવા સુદ ચોથની વર્ગ આજે તપાગચ્છમાં લઘુમતીમાં છે. તપાગચ્છના સંવત્સરીમાં કોઈ ફેરફાર કરવાનું મુનાસિબ માન્યું નહિ, બહુમતી સાધુસાધ્વીજી ભગવંતોએ અને શ્રાવકજેને પરિણામે આજે પણ સમગ્ર તપાગચ્છ જૈન સંઘ શ્રાવિકાઓએ જન્મભૂમિ પંચાંગની પ્રથમ પાંચમને કેવી એકમતે ભાદરવા સુદ ચોથની સંવત્સરી જ કરી રહ્યો છે. રીતે ચોથ બનાવી દીધી એ પ્રશ્નના જવાબમાં એક તિથિ અહીં સવાલ એ થશે કે સમગ્ર તપાગચ્છ સંઘ કોઈ - બે તિથિના વિવાદનું હાર્દ સમાયેલું છે. પણ જાતના મતભેદ વિના ભાદરવા સુદ ચોથના દિવસે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપાગચ્છ સંઘમાં જ્યારે જ સંવત્સરી કરવામાં માને છે તો આ વર્ષે બે વર્ગો શા | જ્યારે પર્વતિથિની ચર્ચા નીકળે છે, ત્યારે એક તિથિ પણ = પર્વતિથિના સત્યની શોધમાં તે ૫ . Page #8 -------------------------------------------------------------------------- ________________ એકમ એકમ સોમ અને બે તિથિ પક્ષ, એ રીતે ઉલ્લેખ થાય છે. આ | તરીકે બે સુદ બીજ આવતી હોય તો તેઓ બે એકમ નામકરણથી એવો ભાસ ઊભો થાય છે કે એક તિથિ લખે છે, એટલે કે પ્રથમ બીજને તેઓ બીજી એકમ વર્ગ એક જ તિથિની આરાધના કરે છે, જ્યારે બે તિથિ | બનાવી દે છે અને બીજ તરીકે બીજી બીજને જ માને છે. વર્ગ બે તિથિની આરાધના કરે છે. હકીકત એ છે કે બે આ ફેરફારનો ખ્યાલ નીચેના કોઠાઓ ઉપરથી આવશે. તિથિ વર્ગ જે રીતે બે પર્વતિથિ હોય તે સ્વીકારે છે, તેમ સુદ બીજનો ક્ષય હોય ત્યારે પર્વતિથિઓનો ક્ષય પણ માને છે, માટે “બે તિથિ પક્ષ'' લૌકિક પંચાંગ ' વાર એક તિથિનું પંચાંગ એવા નામકરણમાં તેમની સંપૂર્ણ માન્યતા રજૂ થતી નથી. અમાસ સોમ અમાસ વળી એક તિથિ વર્ગ માત્ર પર્વતિથિની બાબતમાં જ મંગળ બીજ એક જ તિથિ’’ એવો જ કારયુક્ત અભિગમ અપનાવે ત્રીજ બુધ ત્રીજ છે, માટે “એક તિથિ પક્ષ" એવા નામકરણમાં તેમની માન્યતાનું પણ યથાર્થ પ્રતિબિંબ પડતું નથી. અમારા મતે સુદ બીજની વૃદ્ધિ હોય ત્યારે તો આ નામકરણ નીચે મુજબ હોવું જોઈએ : લૌકિક પંચાંગ વાર એક તિથિનું પંચાંગ (ક) પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ તેવું એકમ માનનારો વર્ગ (એક તિથિ પક્ષ) બીજ મંગળ એકમ (ખ) પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કાયમી રાખી તેની બીજ બુધ બીજ આરાધનાની વ્યવસ્થા કરનારો વર્ગ (બે તિથિ પક્ષ) સંવત ૨૦૫૫નું જન્મભૂમિ પંચાંગ બારીકાઈથી ટુંકમાં કહેવું હોય તો પર્વતિથિની ક્ષયવૃદ્ધિને નહિ | જોતાં ખ્યાલ આવશે કે તેમાં બે સુદ પાંચમ છે. ઉપર માનનારો વર્ગ અને પર્વતિથિની ક્ષયવૃદ્ધિને માનનારો વર્ગ. જણાવેલી પરંપરા પ્રમાણે એક તિથિ પક્ષ બે પાંચમ હોય તેમ છતાં વ્યવહારમાં તો “એક તિથિ પક્ષ” અને ત્યારે બે ચોથ કરે છે, પણ અહીં તો ચોથના દિવસે સંવત્સરી હોવાથી તેમણે પોતાના પંચાંગમાં બે પાંચમના “ “બે તિથિ પક્ષ' નામો એટલાં રઢ થઈ ગયાં છે કે જેથી આ લેખમાળામાં તે રીતે જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્થાને બે ચોથ ન કરતાં નીચે મુજબ બે ત્રીજ કરી છે. તપાગચ્છમાં એક તિથિની માન્યતા ધરાવતો વર્ગ લૌકિક વાર એક તિથીનું બે તિથીનું બહમતીમાં છે. તેઓ કહે છે કે લૌકિક પંચાંગમાં ભલે પંચાંગ પંચાંગ પંચાંગ બીજ -પાંચમ-આઠમ-અગિયારસ-ચૌદસ-પૂનમ-અમાસ શુક્ર વગેરે પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ આવતી હોય, અમે તેને માન્ય કરતા નથી. જન્મભૂમિ પંચાંગનો આધાર લઈ એક તિથિ વર્ગ આરાધનાનું જે પંચાંગ બનાવે છે, તેમાં આ સોમ બાર પર્વતિથિઓનો ક્યારેય ક્ષય કરવામાં આવતો નથી મંગળ અથવા તેમની વૃદ્ધિ થવા દેવામાં આવતી નથી. તેમની બુધ આ માન્યતાને ખગોળના નિયમો ગણકારતા નથી, એટલે આ ફેરફારના કારણે એક તિથિ વર્ગની સંવત્સરી લૌકિક પંચાંગોમાં તો અન્ય તિથિઓની જેમ પર્વતિથિઓની સોમવારના બદલે મંગળવારે થશે, પણ બે તિથિ વર્ગ ક્ષયવૃદ્ધિ પણ આવે છે. એ સંયોગોમાં એક તિથિ તરીકે આવો કોઈ ફેરફાર કરવામાં માનતો ન હોવાથી તેઓ ઓળખાતો વર્ગ શું કરે છે ? તેઓ જે પર્વતિથિની | સોમવારે જ સંવત્સરીની આરાધના કરશે. એક જ સંઘના લયહિ આવતી હોય તેની આગળની અપર્વતિથિની | બે વર્ગો વચ્ચે આવો ગંભીર ભેદ કેવી રીતે ઊભો થયો લયવૃદ્ધિ કરે છે. એટલે કે લૌકિક પંચાંગમાં દાખલા | તેનો રસપ્રદ ઈતિહાસ સો વર્ષ કરતાં પણ વધુ જૂનો છે. == પર્વતિથિના સત્યની શોધમાં 1 ૬ શનિ રવિ = Jain Education Internasonal or Private & Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ܕ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ લૌકિક ગણપતિથિવી@યશ્ચિાતોપણી શિવારાધનાવોચ રાખી શકાય છે જૈન ધર્મના શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘમાં | એવું માનતો પણ નથી. એવા સંયોગોમાં શું કરવું તેનું સંવત્સરી તેમ જ અન્ય પર્વતિથિઓ વિશે એક સદી સ્પષ્ટ માર્ગદર્શન આચાર્ય ઉમાસ્વાતિજીએ નીચેના શ્લોક કરતાં વધુ સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે, તેનું સૌથી | દ્વારા આપ્યું છે. વિધેયાત્મક પાસું એ છે કે બંને પક્ષ પર્વતિથિઓની | “ક્ષયે પૂર્વા તિથિઃ કાર્યા, વૃદ્ધી કાર્યા તથોત્તરા' શાસ્ત્રીય રીતે આરાધના કરવી જ જોઈએ, એ બાબતમાં શ્રી ઉમાસ્વાતિ ભગવંતનો ઉપરનો પ્રઘોષ તપાગચ્છ સંપૂર્ણ સંમત છે. આ આરાધના કયા દિવસે કરવી એ | સંઘના તમામ આચાર્યો માન્ય રાખે છે અને તે પ્રમાણે જ બાબતમાં જ તેઓ વચ્ચે મતભેદ છે. લૌકિક પંચાંગમાં પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિની વ્યવસ્થા કરવી જોઈએ તેમ પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે એ તિથિ માટે | માને છે. જે ગંભીર મતભેદો પેદા થયા છે, તે આ નિર્ધારિત કરેલી આરાધના કરવા માટે શાસ્ત્રો જે માર્ગદર્શન શ્લોકના અર્થઘટન બાબતમાં છે. ઉમાસ્વાતિ મહારાજના આપે તે રીતે જ કરવું, એ બાબતમાં પણ બંને પક્ષ સંમત ઉપરના પ્રઘોષનો સરળ અનુવાદ કરવામાં આવે તો તે છે. ઝગડો માત્ર શાસ્ત્રોના અર્થઘટન વિશે છે. આ કારણે | નીચે મુજબ થાય : આ વિવાદનું શાસ્ત્રીય સમાધાન અસંભવિત નથી. “ક્ષયના પ્રસંગે પૂર્વની તિથિમાં કાર્ય કરવું અને અગાઉ આપણે જોયું કે જૈન આગમોના ઉપદેશ | વૃદ્ધિ આવે ત્યારે પાછળની તિથિએ કાર્ય કરવું.' પ્રમાણે પ્રત્યેક મહિનાની બે બીજ, બે પાંચમ, બે આઠમ, - આ વિધાનને આપણે ચૌદસના સયવૃદ્ધિ પ્રસંગે બે અગિયારસ, બે ચૌદસ અને પૂનમ-અમાસ એમ બાર લાગુ કરી તેની ઉપયોગિતા સમજવાની કોશિષ કરીએ. તિથિ વિશેષ આરાધ્ય ગણાય છે. ખગોળસિદ્ધ લૌકિક લૌકિક પંચાંગમાં જ્યારે ચૌદશનો ક્ષય આવે ત્યારે પંચાંગમાં આ બાર પૈકી કોઈ પણ તિથિઓનો ક્ષય ન ચૌદસનું પકુખી પ્રતિક્રમણ વગેરે કાર્ય પૂર્વની તિથિએ આવતો હોય અથવા તો તેમાંની કોઈની વૃદ્ધિ થતી ન એટલે કે તેરસે કરવું અને બે ચૌદશ આવે ત્યારે હોય, ત્યાં સુધી તો મતભેદને કોઈ અવકાશ રહેતો નથી. ખરી મુશ્કેલી લૌકિક પંચાંગમાં જ્યારે પર્વતિથિઓની પાછળની તિથિએ એટલે કે દ્વિતીય ચૌદશે પમુખી ક્ષયવૃદ્ધિ આવે છે, ત્યારે પેદા થાય છે. દાખલા તરીકે દર પ્રતિક્રમણ વગેરે કાર્ય કરવું. જ્યોતિષ અને ખગોળની ચૌદશે ૫કુખી પ્રતિક્રમણ કરવું જોઈએ, એવું વિધાન જૈન | દૃષ્ટિએ પણ વિચારીએ તો જે તિથિનો પંચાંગમાં ક્ષય શાસ્ત્રોમાં છે. હવે લૌકિક પંચાંગમાં જ્યારે ચૌદશનો ક્ષય | લખ્યો હોય છે, તેની હાજરી આગળના દિવસમાં હોય આવે ત્યારે અથવા તો બે ચૌદશ આવે ત્યારે પકુખી | છે, પણ પાછલા દિવસમાં સંભવી શક્તી નથી. એટલે પ્રતિક્રમણ કયા દિવસે કરવું એવી સાહજિક મુંઝવણ | | લૌકિક પંચાંગમાં જો તેરસ પછી પૂનમ આવતી હોય તો પેદા થાય છે. લૌકિક પંચાંગમાં જ્યારે ચૌદશનો ક્ષય ચૌદશ તિથિની હાજરી તેરસમાં જ હોય છે. પણ પૂનમમાં આવે ત્યારે પકુખી પ્રતિક્રમણ કરવું જ નહિ અને બે કદી સંભવી શકતી નથી. આ કારણે કોઈ પણ પર્વતિથિનો ચૌદશ આવે ત્યારે બંને દિવસે પકુખી પ્રતિક્રમણ કરવું કય હોય ત્યારે તેની આરાધના પૂર્વની તિથિએ કરવાનો એ યુક્તિસંગત જણાતું નથી. અને બેમાંથી એકેય વર્ગ ઉપદેશ ઉમાસ્વાતિ ભગવંતે આપ્યો છે. તેવી રીતે લૌકિક પર્વતિથિના સત્યની શોધમાં ૭ = Page #10 -------------------------------------------------------------------------- ________________ પંચાંગમાં બે ચૌદશ હોય ત્યારે બંને દિવસે ચૌદશનું અસ્તિત્વ હોય છે, પણ આરાધના એક જ દિવસે થાય તે માટે બીજી ચૌદશે જ પર્વતિથિવિષયક આરાધના કરવાનું માર્ગદર્શન ઉમાસ્વાતિ મહારાજે આપ્યું છે. ઉમાસ્વાતિ મહારાજનો આ પ્રઘોષ માત્ર બાર પર્વતિથિઓને નહિ પણ વર્ષની તમામ ૩૬૦ તિથિઓને લાગુ કરવાથી કોઈ પણ તિથિની આરાધના બાબતમાં કોઈ મુંઝવણ રહેવી ન જોઈએ. તપાગચ્છ જૈન સંઘનો બે તિથિ તરીકે ઓળખાતો વર્ગ આ અર્થઘટન જેમનું તેમ સ્વીકારી લે છે, પણ એક તિથિ વર્ગ તેનું અલગ જ રીતે અર્થઘટન કરે છે, જેને કારણે વિસંવાદિતા પેદા થાય છે. એક તિથિ પક્ષના આચાર્ય નરેન્દ્રસાગરજી, ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષનો નીચે મુજબ અર્થ કરે છે : ‘પર્વતિથિનો ક્ષય આવે ત્યારે પૂર્વની તિથિનો ક્ષય કરવો અને પર્વતિથિની વૃદ્ધિ આવે ત્યારે બે તિથિ પૈકી પાછળની તિથિએ આરાધના કરવી' આ રીતના અર્થઘટનનો અમલ કરી તેઓ લૌકિક પંચાંગમાં ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરસનો ક્ષય કરે છે અને તેને સ્થાને ચૌદશ લખે છે. લૌકિક પંચાંગમાં જ્યારે બે ચૌદશ આવતી હોય ત્યારે તેઓ પહેલી ચૌદશ ભૂંસી તેને સ્થાને બીજી તેરસ લખે છે અને ચૌદશ પર્વતિથિની આરાધના લૌકિક પંચાંગની બીજી ચૌદશે જ કરે છે. આ જ નિયમ તેઓ બીજ-પાંચમ વગેરે ૧૨ પર્વતિથિઓમાં લાગુ કરે છે. આ વર્ગ આરાધના માટેની તિથિના ક્ષયવૃદ્ધિને સ્વીકારતો નથી, માટે તે એક જ તિથિને માનતો હોવાથી એક તિથિ વર્ગ કહેવાય છે. Jair બીજો વર્ગ લૌકિક પંચાંગમાં આવતી ક્ષીણ પર્વતિથિને અને બે પર્વતિથિને માન્ય રાખતો હોવાથી બે તિથિ વર્ગ કહેવાય છે. જો કે ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષના અર્થઘટનમાં આવા ભેદભાવ છતાં બંને પક્ષની આરાધના માટેની તિથિઓ બીજ-પાંચમ-આઠમ-અગિયારસ ચૌદશની ક્ષયવૃદ્ધિએ તો એક જ દિવસે આવે છે, જે ઉદાહરણ તરીકે આપેલ નીચેના કોઠા ઉપરથી સમજાય છે : વાર સુદ ચૌદશનો ક્ષય હોય ત્યારે બે તિથિનું લૌકિક એક તિથિનું પંચાંગ પંચાંગ પંચાંગ ૧૨ ૧૨ ૧૨ ૧૩ ૧૩+૧૪ ૧૪ ૧૫ ૧૫ ૧૫ સુદ ચૌદશની વૃદ્ધિ હોય ત્યારે લૌકિક બે તિથિનું પંચાંગ પંચાંગ ૧૩ ૧૩ ૧૪ ૪૧૪ ૧૪ સોમ મંગળ બુધ વાર સોમ મંગળ બુધ ૧૪ પર્વતિથિના સત્યની શોધમાં ઘંટ એક તિથિનું પંચાંગ ૧૩ ૧૩ ૧૪ આમાં તફાવત એટલો છે કે ક્ષયના પ્રસંગે એક તિથિ વર્ગ તેરસને ચૌદશ બનાવી મંગળવારે પક્ષીની આરાધના કરે છે જ્યારે બે તિથિ વર્ગ તેરસ-ચૌદશ ભેગા માની મંગળવારે જ પક્ષીની આરાધના કરે છે. તેવી જ રીતે વૃદ્ધિના પ્રસંગે એક તિથિ વર્ગ બુધવારને એકમાત્ર ચૌદશ ગણી તે દિવસે પક્ખીની આરાધના કરે છે, જ્યારે બે તિથિ વર્ગ બુધવારને બીજી ચૌદશ માની પક્ખીની આરાધના કરે છે. આ રીતે બંને પરિસ્થિતિમાં ઉભય પક્ષની આરાધના તો એક જ દિવસે થાય છે, માટે સંઘમાં કોઈ વિખવાદ પેદા થતો નથી. ખરી સમસ્યા ત્યારે પેદા થાય છે, જ્યારે પૂનમ અથવા અમાસની ક્ષયવૃદ્ધિ આવે છે. બે તિથિની માન્યતા પ્રમાણે પૂનમ અથવા અમાસનો ક્ષય આવે ત્યારે ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષના અર્થઘટન પ્રમાણે તેઓ પૂનમ અથવા અમાસની આરાધના પૂર્વની તિથિ એટલે કે ચૌદશમાં જ કરી લે છે. અને પૂનમ અથવા અમાસની વૃદ્ધિ આવે ત્યારે તેઓ પ્રથમ પૂનમ અથવા અમાસ છોડી બીજી પૂનમે કે અમાસે તે પર્વતિથિની આરાધના કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ - ૧૩ બુધ ૧૪ ૧૫ એક તિથિની માન્યતા ધરાવતો વર્ગ પૂનમ અથવા પૂનમની વૃદ્ધિ હોય ત્યારે અમાસનો ક્ષય આવે ત્યારે ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષના વાર લૌકિક બે તિથિનું એક તિથિનું ‘પંચાંગ ' પંચાંગ પંચાંગ તેમણે કરેલા અર્થઘટન પ્રમાણે ચૌદશનો ક્ષય કરે એવું | સોમ ૧૩ ૧૩. સાહજિક રીતે માનવાને આપણું મન પ્રેરાય પણ અહીં | મંગળ ૧૪ (૧૪). ૧ ૩ તેઓ એવી દલીલ કરે છે કે ચૌદશ પણ પર્વતિથિ છે, ૧૫ X૧૫ માટે તેનો ક્ષય ન કરાય, માટે પૂનમ-અમાસના ક્ષયે તેઓ ગુર ૧૫ ૧૫ તેરસનો ક્ષય કરે છે. આ રીતે ખગોળસિદ્ધ લૌકિક આ પ્રકારે જોડિયાપર્વમાં પાછળની પર્વતિથિના પંચાંગની તેરસ એક તિથિના પંચાંગમાં ચૌદશ બની જાય ક્ષયવૃદ્ધિ પ્રસંગે ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષના વિભિન્ન અર્થઘટનને કારણે એક જ સંઘમાં પાક્ષિક પર્વની છે અને લૌકિક પંચાંગની ચૌદશ તેમની પૂનમ અથવા આરાધનાના દિવસો બદલાઈ જાય છે અને પક્ષભેદનો અમાસ બની જાય છે. લૌકિક પંચાંગમાં પૂનમની કે પ્રારંભ થાય છે. અમાસની વૃદ્ધિ આવે ત્યારે એક તિથિ વર્ગ શું કરે છે? | અહીં એ વાતનો ઉલેખ જરૂરી છે કે જોડિયાપર્વ તેઓ ચૌદશને બીજી તરસ બનાવી દે છે અને પહેલી | જેવા શબ્દનો ઉલ્લેખ જૈન શાસ્ત્રોમાં કયાંય કરવામાં આવ્યો નથી અને ચૌદસ - પૂનમ અથવા ચૌદશ - પૂનમ અથવા અમાસને ચૌદશ બનાવી દે છે અને બીજી અમાસ એક સાથે જ આવવાં જોઇએ એવો કોઇ પુનમ અથવા અમાસને એકમાત્ર પૂનમ અથવા અમાસ પ્રસ્થાપિત નિયમ પણ અસ્તિત્વમાં નથી. તેમ છતાં ચૌદસ તરીકે કાયમ રાખે છે. આ રીતે બંને પરિસ્થિતિમાં - પૂનમ અથવા ચૌદસ - અમાસને જોડાયેલાં રાખવાના લૌકિક પંચાંગની ચૌદશની ક્ષય અથવા વૃદ્ધિ બેમાંથી કંઈ | દુરાગ્રહમાં ઉદિત ચૌદશ ખસેડવાનું અનિષ્ટ ઊભું થાય જ ન હોવા છતાં તેઓ ચૌદશને આગળ અથવા પાછળ છે, જે ઉદયતિથિના સિદ્ધાંતનો અપનય કરે છે. ખસેડે છે. તેને કારણે એક તિથિ તેમ જ બે તિથિની પૂનમ - અમાસની ક્ષયવૃદ્ધિ પ્રસંગે એક તિથિ પક્ષ જે લૉજિકનો ઉપયોગ કરે છે, તેનો વિસ્તાર તેઓ ચૌદશ અલગ દિવસે આવે છે, જે નીચેના કોઠા દ્વારા ભાદરવા સુદ ચોથ-પાંચમ માટે પણ કરે છે, જેને કારણે ઉદાહરણ તરીકે સહેલાઈથી સમજી શકાય તેમ છે : અગાઉના ઉદાહરણમાં જે રીતે ચૌદશની આરાધનાનો દિવસ બદલાઈ જતો હતો, તેમ ભાદરવા સુદ ચોથ, પૂનમનો ક્ષય હોય ત્યારે એટલે કે સંવત્સરી મહાપર્વની આરાધનાનો દિવસ પણ લૌકિક બે તિથિનું એક તિથિનું બદલાઈ જવા લાગ્યો. વિક્રમ સંવત ૨૦૫૫ની સાલમાં પંચાંગ પંચાંગ પંચાંગ - જન્મભૂમિના લૌકિક પંચાંગ મુજબ ભાદરવા સુદ પાંચમ ૧ ૩ બે આવે છે. બે તિથિ પક્ષ પંચાંગ પ્રમાણે ચોથે જ |૧૪ સંવત્સરીની આરાધના કરશે, જ્યારે એક તિથિ પક્ષ મંગળ ૧૪ ૧૪+૧૫ ૧૫ પ્રથમ પાંચમને ચોથ ગણી બીજે દિવસે સંવત્સરીની બુધ વદ-૧ વદ-૧ વદ-૧ આરાધના કરશે. ભારતભરના જૈન સંઘો એ દિવસે બે ભાગોમાં વહેંચાઈ જશે. વાર સોમ ૧૩ પર્વતિથિના સત્યની શોધમાં D ૯ = Page #12 -------------------------------------------------------------------------- ________________ ܒܘ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ દ્વારાતિ હરજીવાદોડાવાયા આઈટાવોથી ખગોળશાસ્ત્ર વિશે પ્રાથમિક જ્ઞાન ધરાવનારને અનુવાદ : સૂર્યોદયમાં જે તિથિ હોય તેને જ પણ એ વાતની ખબર હોય છે કે સૂર્યના ઉદય સાથે પ્રમાણ કરવી. બીજી તિથિને પ્રમાણ કરવામાં આજ્ઞાભંગ, સૌરદિનનો પ્રારંભ થાય છે, પણ બરાબર તે સમયે જ અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના પ્રાપ્ત થાય છે. ચંદ્રની તિથિમાં પરિવર્તન આવે તેવું ભાગ્યે જ બને છે. ઉપરની ગાથામાં બહુ કઠોર શબ્દોમાં કહેવામાં તેનું કારણ સૂર્યચંદ્રની ગતિમાં રહેલી વિભિન્નતા છે. ઘણી આવ્યું છે કે ઉદિત તિથિને પ્રમાણ નહિ માનવામાં ૧વખત એવું જોવામાં આવે છે કે સૂર્યોદય સમયે એક તીર્થકરોની આજ્ઞાનો ભંગ, ૨- અનવસ્થા એટલે કે તિથિ હોય છે, થોડા સમય પછી બીજી તિથિ બદલાય અરાજકતા, ૩- મિથ્યાત્વ અને ૪- તિથિની વિરાધના એ છે અને બીજા દિવસના સૂર્યોદય વેળાએ ચંદ્ર ત્રીજી ચાર ગંભીર પાપોના સેવનનો દોષ લાગે છે. ઉપરના તિથિમાં પ્રવેશી ચૂક્યો હોય છે. ક્યારેક એવું બને છે કે સૂત્રનો ઉલ્લેખ શ્રાદ્ધવિધિકૌમુદી અને ઉપદેશકલ્પવલ્લી પહેલા દિવસના સૂર્યોદય અગાઉ ચંદ્રની તિથિ બદલાઈ ગઈ આદિ ગ્રંથોમાં જોવા મળે છે. તપાગચ્છના બધા આચાર્યો હોય તે છેક બીજા દિવસના સૂર્યોદય પછી બદલાય છે. આ નિયમને માન્ય કરે છે. અર્થાત્ એક જ તિથિ બે સૂર્યોદયને સ્પર્શે છે. આ સૂત્ર દ્વારા એક નિયમ મજબૂત રીતે સ્થાપિત આ પરિસ્થિતિમાં અમુક ચોક્કસ દિવસે કઈ તિથિ થઈ જાય છે કે જ્યાં સુધી ઉદિત તિથિ પ્રાપ્ત થતી હોય માનવી એ બાબતમાં મતભેદને અવકાશ રહે એ તદ્દન ત્યાં સુધી દરેક તિથિઓની કે પર્વતિથિઓની આરાધના સ્વાભાવિક છે. આવો મતભેદ ન પડે તે માટે જૈન ધર્મમાં ઉદિત તિથિએ જ કરવી જોઈએ. જો ઉદિત તિથિ પ્રાપ્ત પ્રારંભથી જ સૂર્યોદય સમયે જે તિથિ પ્રવર્તતી હોય, એ ન થતી હોય, અથવા તો એક કરતાં વધુ ઉદિત તિથિ તિથિને માનવાનો આચાર હતો. જૈન ધર્મની દરેક ક્રિયા | પંચાંગમાં દર્શાવી હોય તો જ આ નિયમમાં અપવાદિક તાપ્રધાન હોય છે અને તપનો પ્રારંભ સૂર્યોદયથી થાય છે, આચારને અવકાશ રહે છે. આપણે જોયું કે સૂર્યચંદ્રની તેથી જ જૈન શાસનની મૂળ પરંપરા સૂર્યોદયકાલીન ગતિની ભિન્નતાને કારણે અમુક તિથિઓ બે સૂર્યોદયને સ્પર્શ તિથિ, જેને ઉદિત તિથિ કહેવામાં આવે છે, તેને પ્રમાણ કરનારી બને છે, જેને વૃદ્ધિ તિથિ ગણવામાં આવે છે, માનતી હતી. વિક્રમની બારમી સદીમાં ખરતરગચ્છ જેવા જ્યારે અમુક તિથિઓ એક પણ સૂર્યોદયને સ્પર્શ કરતી સુધારક ગચ્છોએ ઉદિત તિથિને બદલે “વર્તમાન તિથિ” નથી, જેને ક્ષયતિથિ ગણવામાં આવે છે. આ તિથિઓના પ્રમાણે આરાધના કરવાનું શરૂ કર્યું. એટલે કે સૂર્યોદય ક્ષય તેમ જ વૃદ્ધિના પ્રસંગમાં પર્વતિથિઓની આરાધના સમયે ભલે તેરસ તિથિ હોય, પણ સાંજના પ્રતિક્રમણના કઈ રીતે કરવી એ મુંઝવણના ઉકેલ માટે જ ઉમાસ્વાતિ સમયે જો ચૌદશ થઈ જતી હોય તો તેઓ પખી મહારાજના પ્રઘોષનો ઉપયોગ છે. પ્રતિક્રમણ ઉદિત તેરસને જ “વર્તમાન ચૌદશ” માની ક્ષયે પૂર્વા તિથિઃ કાર્યા, વૃદ્ધી કાર્યા તથોત્તરા કરવા લાગ્યા. તપાગચ્છે ઉદિત તિથિની જ આરાધના આપણે અગાઉ જોયું કે એક તિથિ પક્ષ અને બે તિથિ કરવાની પોતાની પરંપરા આજ સુધી ટકાવી રાખી છે. પક્ષ બંને ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષને માન્ય માને છે, ઉદિત તિથિની મહત્તાનું પ્રતિપાદન કરવા માટે જૈન | પણ તેમનું અર્થઘટન અલગ અલગ રીતે કરે છે. શાસ્ત્રોમાં એક અત્યંત સ્પષ્ટ વિધાન છે : બે તિથિ વર્ગનું અર્થઘટના ઉદયમેિ જા તિથી સા, પમાણમિઅરીઈ કીરમાણીએ ! | ક્ષયના પ્રસંગે પૂર્વતિથિ કરવી-આરાધવી અને આણાભંગણવત્યા-મિચ્છત્તવિરાણું પાવે II'' | વૃદ્ધિના પ્રસંગે ઉત્તરતિથિ કરવી-આરાધવી = પર્વતિથિના સત્યની શોધમાં 2 ૧૦ = = Jain COLLEGE OIL પીવાના Page #13 -------------------------------------------------------------------------- ________________ એક તિથિ વર્ગનું અર્થઘટન | કે વૃદ્ધિના પ્રસંગે એટલે કે બે તિથિ હોય ત્યારે પહેલી લયના પ્રસંગે પૂર્વની તિથિનો ક્ષય કરવો અને | તિથિની સંજ્ઞા બદલી કાઢવી અને તે જો પહેલી આઠમ વૃદ્ધિના પ્રસંગે ઉત્તરતિથિએ આરાધના કરવી. સૌથી | | હોય તો તેની બીજી સાતમ બનાવી દેવી. તેમ છતાં એક પહેલાં આપણે ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષનું એક તિથિ વર્ગ ધરાર તેવું કરે છે. આમાં ઉદિત તિથિને જ - તિથિ વર્ગ જે અર્થઘટન કરે છે, તેની વ્યાકરણ, તર્ક, માનવાના સર્વમાન્ય સિદ્ધાંતનો ભંગ થાય છે, કારણ કે વ્યવહાર, ખગોળ અને કોમન સેન્સના મૂળભૂત સિદ્ધાંતોની ખગોળને હિસાબે જે ઉદિત પ્રથમ આઠમ છે, તેને દૃષ્ટિએ સમીક્ષા કરીશું. સાતમની સંજ્ઞા આપી શકાય જ નહિ, કારણ કે પ્રથમ - ઉમાસ્વાતિ મહારાજનો પ્રઘોષ બે ભાગમાં છે. આઠમમાં સાતમનો એક અંશ પણ હોતો નથી. તેમ છતાં (૧) ક્ષયે પૂર્વા તિથિ: કાર્યા ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષની વિડંબના કરી એક (૨) વૃદ્ધી કાર્યા તથોત્તરા તિથિ વર્ગ તેને આધારે (અ) પર્વતિથિની વૃદ્ધિ કરે છે. " એક તિથિ વર્ગ પહેલા ભાગનો અર્થ એવો કરે છે. એક તિથિ વર્ગ ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષના કે, ક્ષયના પ્રસંગે પૂર્વની તિથિનો ક્ષય કરવો. જે રીતે | બીજા ભાગનું જે અર્થઘટન કરે છે, તે જ પદ્ધતિએ તેઓ તેમણે પહેલા ભાગનું અર્થઘટન કર્યું તે જ પદ્ધતિ બીજા જો પહેલા ભાગનું પણ અર્થઘટન કરે તો પહેલા ભાગનો ભાગમાં પણ અપનાવે તો તેનો અર્થ આ રીતે થાય : અર્થ આવો થાય : “ક્ષયના પ્રસંગે પૂર્વતિથિએ આરાધના - વૃદ્ધિના પ્રસંગે ઉત્તરની તિથિની વૃદ્ધિ કરવી. કોઇ કરવી.' અહીં ક્યાંય પૂર્વની તિથિનો ક્ષય કરવાની વાત પણ વ્યક્તિ કોમનસેન્સનો ઉપયોગ કરી પ્રથમ ભાગના આવતી નથી. વાત માત્ર પૂર્વની તિથિએ પર્વતિથિની અર્થઘટનને યોગ્ય માને તો બીજા ભાગનું અર્થઘટન ઉપર આરાધના કરવાની જ આવે છે. ઉમાસ્વાતિ મહારાજના પ્રમાણે જ થાય. એટલે કે પહેલા ભાગના તેમણે કરેલા પ્રઘોષના પ્રથમ ભાગ અને બીજા ભાગનું અલગ અલગ અર્થ ઘટન મુજબ દાખલા તરીકે જો લૌકિક પંચાંગમાં પદ્ધતિએ અર્થઘટન કરવાને કારણે એક તિથિ વર્ગની આઠમનો ક્ષય આવતો હોય તો પૂર્વની તિથિનો એટલે કે માન્યતા વિરોધાભાસથી ભરેલી જણાય છે. જો અર્થઘટનમાં સાતમનો ક્ષય કરવો જોઇએ અને જો લૌકિક પંચાંગમાં એકવાક્યતા જાળવવી હોય તો તેમની પાસે બે જ ખે આઠમ હોય તો તેમણે ઉત્તરની તિથિની, એટલે કે વિકલ્પ રહેવા જોઈએ : નોમની વૃદ્ધિ કરવી જોઈએ. આ વાત અત્યંત સાહજિક | (૧) ક્ષયના પ્રસંગે પૂર્વની તિથિએ અને વૃદ્ધિના પ્રસંગે અને સરળ છે, પણ એક તિથિ વર્ગ તેમ નથી કરતો. ઉત્તરની (પછીની) તિથિએ આરાધના કરવી. લાકેક પંચાંગમાં બે આઠમ આવે ત્યારે તેઓ શું કરે છે ? | (૨) લયના પ્રસંગે પૂર્વના તિથિનો ક્ષય કરવો અને વૃદ્ધિના તેઓ પ્રઘોષના તેમણે કરવા જોઈતા અર્થઘટન પ્રમાણે પ્રસંગે ઉત્તરની (પછીની) તિથિની વૃદ્ધિ કરવી. નોમની વૃદ્ધિ નથી કરતા પણ પૂર્વની તિથિ, એટલે કે આ બંને અર્થઘટન પડતાં મૂકી તેઓ કોઈ ત્રીજું સાતમની જ વૃદ્ધિ કરે છે. આમ કરવા માટે તેઓ લૌકિક | અર્થઘટન કરી રહ્યા છે, જે વિચિત્ર છે : “ક્ષયના પ્રસંગે પંચાંગની પહેલી આઠમને બીજી સાતમ બનાવી દે છે અને પૂર્વની તિથિનો ક્ષય કરવો અને વૃદ્ધિના પ્રસંગે ઉત્તરતિથિએ ખી જ આઠમને એક માત્ર આઠમ તરીકે પર્વતિથિ ગણી આરાધના કરવી.” આ વિચિત્ર અર્થઘટનને કારણે પકખી તેની આરાધના કરે છે. આ રીતે તેઓ વૃદ્ધિના પ્રસંગે ! અને સંવત્સરી પર્વની આરાધનાની બાબતમાં કેવી ગંભીર પૂર્વની તિથિની જ વૃદ્ધિ કરે છે. ગરબડો થાય છે તે આપણે આગળ જોઈશું, પણ અત્યારે આવું કરવામાં સરળતા રહે તે માટે એક તિથિ | તો ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષનું એક તિથિ વર્ગે જે વગે ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષના બીજા ભાગનો | અર્થઘટન કર્યું છે, તેને વ્યાકરણની દૃષ્ટિએ તપાસીએ. અર્થ નીચે મુજબ કરે છે : - ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષમાં “પૂર્વ તિથિ કરવી? વૃદ્ધિના પ્રસંગે ઉત્તરતિથિએ આરાધના કરવી. “ | એમ કહ્યું છે પણ “પૂર્વતિથિનો ક્ષય કરવો' એવું ક્યાંય હવે આ અર્થઘટનમાં એવું કયાંય નિર્દેશવામાં નથી આવ્યું | કહેવામાં આવ્યું નથી. સંસ્કૃત વ્યાકરણના નિયમ પ્રમાણે === પર્વતિથિના સત્યની શોધમાં 0 ૧૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ ‘તિથિ:' શબ્દ “પહેલી વિભક્તિનો સૂચક છે. પૂર્વતિથિનો | એટલે કે તેઓ પૂનમ - અમાસની ક્ષયવૃદ્ધિએ ચૌદશને ક્ષય એવો અર્થ પ્રઘોષકારને અભિપ્રેત હોત તો તેમણે | બદલે તેરસની ક્ષયવૃદ્ધિ કરે છે. આમ કરવાથી ક્ષયના તિથિ શબ્દને “છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય લગાવ્યો હોત. | પ્રસંગે ઉદિત ચૌદશને તેઓ પૂનમ - અમાસ બનાવી દે વળી ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષમાં “તિથિઃ | છે અને વૃદ્ધિના પ્રસંગે ઉદિત ચૌદશને તેઓ બીજી તેરસ કાર્યા-"પદમાં “કાર્ય' શબ્દ સાથે સ્ત્રીલિંગનું કૃદન્ત “કાર્યા' | બનાવી દે છે. આ રીતે ઉદિત તિથિ પ્રાપ્ત થઈ હોય મૂકવામાં આવ્યું છે, જેનો અર્થ “તિથિ કરવી", એવો જ | ત્યારે તેની જ આરાધના કરવાના શાસ્ત્રીય સિદ્ધાંતની કરી શકાય . પ્રદોષકારને જો “ક્ષય કરવો' એવો અર્થ અવહેલના થાય છે. અભિપ્રેત હોત તો તેઓ “કાર્યા' એવું સ્ત્રીલિંગ કૃદન્ત ન - લયવૃદ્ધિનો આ વિચિત્ર સિદ્ધાંત તેઓ ભાદરવા સુદ મૂકતાં કાર્ય: એવું પુલિંગ કૃદન્ત મૂકત. આ કારણે “ક્ષયે ! પાંચમની ક્ષયવૃદ્ધિ પ્રસંગે પણ લાગુ કરે છે. લૌકિક પૂર્વા તિથિ: કાર્યા'નો અર્થ “પૂર્વતિથિનો ક્ષય કરવો', | પંચાંગમાં જ્યારે પાંચમની ક્ષયવૃદ્ધિ આવતી હોય ત્યારે એવો હરગીઝ થઈ શકે નહિ. સંસ્કૃત વ્યાકરણનું સામાન્ય તેઓ ત્રીજની વૃદ્ધિ કરે છે અને પંચાંગની ઉદિત ચોથે જ્ઞાન ધરાવનારના ગળે પણ આ વાત સહેલાઈથી ઉતરી | સંવત્સરી કરવાને બદલે ત્રીજે અથવા પહેલી પાંચમે જવી જોઈએ, તો પછી સંસ્કૃતમાં ભારે વિદ્વત્તા પ્રાપ્ત સંવત્સરી કરે છે. આ રીતે પર્યુષણના આઠે આઠ દિવસ કરનાર એક તિથિના અનેક ધુરંધર આચાર્ય મહારાજો દરમિયાન એકપણ તિથિની ક્ષયવૃદ્ધિ ન આવતી હોય તો શા માટે આ સત્ય નહિ સ્વીકારતા હોય ? પણ એક સંવત્સરી ફરી જવાને કારણે આઠે આઠ એક તિથિ વર્ગ ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષનો દિવસ ફરી જાય છે. એક પાંચમની આરાધનાનો કોયડો જે અર્થ કરે છે, તે ખગોળની દૃષ્ટિએ પણ બંધબેસતો | સલઝાવવામાં તેઓ સંવત્સરી મહાપર્વ અને પર્યુષણાની નથી. પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તેઓ પૂર્વની તિથિનો અઠ્ઠાઈના આઠે આઠ દિવસ બદલી નાંખે છે. આ વર્ષે ક્ષય કરી તેને ક્ષીણ પર્વતિથિની સંજ્ઞા આપે છે. આમ પણ આવું જ બનવાનું છે. કરવા જતાં દાખલો લઈએ તો ઉદિત સાતમને આઠમની હવે બે તિથિ વર્ગ ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષનું સંજ્ઞા મળી જાય છે અને તે દિવસે ઉદિત આઠમ જે અર્થઘટન કરે છે, તેની સમીક્ષા કરીએ. તેઓ માનવામાં આવે છે. સૂર્યોદય સમયે આકાશમાં જે તિથિ પ્રઘોષનો અર્થ નીચે મુજબ કરે છે : પ્રવર્તમાન હોય તેને એક તિથિના આચાર્યો કેવી રીતે ક્ષયના પ્રસંગે પૂર્વતિથિ કરવી અને વૃદ્ધિના પ્રસંગે બદલી શકે? તેવી જ રીતે લૌકિક પંચાંગમાં બે આઠમ ઉત્તરતિથિ કરવી.” હોય ત્યારે ઉદિત આઠમને તેઓ બીજી સાતમની સંજ્ઞા આ રીતે તેઓ લૌકિક પંચાંગમાં દાખલા તરીકે આપી દે છે. આ તથાકથિત બીજી સાતમના સૂર્યોદય આઠમનો ક્ષય આવે ત્યારે સાતમના દિવસને સાતમ ટાણે ચંદ્ર તો આઠમની પરિસ્થિતિમાં આવી ગયો છે, તેમ તરીકે સ્વીકારી આઠમનું પણ તેમાં અસ્તિત્વ હોવાથી તે છતાં વીતી ગયેલી તિથિને પાછી પ્રવર્તાવવાની ચેષ્ટા પણ દિવસે આઠમની આરાધના કરે છે અને આઠમની વૃદ્ધિ હાસ્યાસ્પદ બની રહે છે. આવે ત્યારે પહેલી આઠમને ફલ્ગ અથવા નપુંસક આઠમ એક તિથિ વર્ગ દ્વારા ઉમાસ્વાતિ મહારાજના તરીકે કાયમ રાખી બીજી આઠમે આઠમ પર્વતિથિની પ્રઘોષનો જે કઢંગો અર્થ કરવામાં આવે છે તેની અજમાયશ આરાધના કરે છે. આ જ નિયમ તેઓ પૂનમ-અમાસની તેઓ પૂનમ અથવા અમાસની ક્ષયવૃદ્ધિએ કરે છે, ત્યારે ક્ષયવૃદ્ધિ અને ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિમાં લાગુ તો ભારે અનર્થ પેદા થાય છે. લૌકિક પંચાંગમાં જ્યારે કરે છે. આ અર્થઘટન વ્યાકરણ, ખગોળ, તર્ક અને પૂનમ અથવા અમાસની ક્ષયવૃદ્ધિ આવે છે, ત્યારે એક કૉમન- સેન્સની દૃષ્ટિએ અણિશુદ્ધ છે, તો પણ વિધિની તિથિના આચાર્યો શું કરે છે ? તેઓ પૂનમ અથવા વિચિત્રતા એ છે કે આવું સાચું અર્થઘટન કરનારાઓ અમાસની ક્ષયવૃદ્ધિએ અગાઉની તિથિની ક્ષયવૃદ્ધિ કરવાના પોતાના વિચિત્ર નિયમનો બે વખત ઉપયોગ કરે છે. | આજે લઘુમતીમાં છે. = પર્વતિથિના સત્યની શોધમાં D ૧૨ મેં Page #15 -------------------------------------------------------------------------- ________________ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ બારણાશુદ્ધિાથોથકે પહેલીયl8 રાતા પવીત્રીવત્સરી તીર્થકર ભગવાન મહાવીરદેવના શાસનમાં તેમની | ૫૦ મે દિવસે જ એટલે કે ભાદરવા સુદ ચોથે જ સંવત્સરીની ઉપસ્થિતિમાં વર્ષાઋતુનો એક માસ અને વીસ રાત્રિઓ આરાધના થઈ, જે આજ સુધી ચાલુ છે. તપાગચ્છના વીતે તે પછી પર્યુષણા એટલે કે સંવત્સરીની આરાધના તમામ આચાર્યો એકમતે આ ભાદરવા સુદ ચોથની સંવત્સરી કરવામાં આવતી. એ સમયે વર્ષાઋતુનો આરંભ અષાઢ સ્વીકારે છે. એ બાબતમાં કોઈ જ મતભેદ નથી. સુદ પૂનમે ગણવામાં આવતો અષાઢ સુદ પૂનમ પછી આપણે અગાઉ જોયું તેમ તપાગચ્છમાં ઉદયતિથિએ ભાદરવા સુદ પાંચમ આવે છે. તે પચાસમો દિવસ જ આરાધના કરવાનું અત્યંત સ્પષ્ટ વિધાન છે. જો ગણાય છે. કલ્પસૂત્ર નામના પવિત્ર આગમ ગ્રંથનો પાઠ ઉદયતિથિની ક્ષયવૃદ્ધિ હોય તો જ ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષનો ઉપયોગ કરી તે પર્વતિથિની આરાધનાની વ્યવસ્થા એમ કહે છે કે ભાદરવા સુદ પાંચમની રાત્રિ પહેલાં પણ કરવાની હોય છે. ઉદયતિથિને પ્રમાણ નહિ ગણનારને સંવત્સરી કરી શકાય, પણ તે રાત્રિ (ભાદરવા સુદ પાંચમની રાત્રિ) ઉલ્લંઘન કરવી ન કલ્પ, અર્થાત્ તે આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ ચાર રાત્રિ પછી સંવત્સરી પ્રતિક્રમણ કરી શકાય નહિ. . ! મહાદોષ લાગે છે, એ પણ આપણે જોયું. હવે સંવત ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી આશરે ૨૦૫૫ની સાલમાં તપાગચ્છમાન્ય જન્મભૂમિ પંચાંગમાં દસમાં સૈકામાં કાલિકસૂરિ નામના યુગપ્રધાન આચાર્ય ભાદરવા સુદ ત્રીજ, ચોથ, પાંચમ વગેરે ક્યારે આવે છે, થઈ ગયા. તેઓ પ્રતિષ્ઠાનપુર નગરમાં ચાતુર્માસ તેનું અત્યંત સૂક્ષ્મ અને સચોટ નિરીક્ષણ આપણે બિલોરી બિરાજમાન હતા. એ વર્ષે ભાદરવા સુદ પાંચમે નગરમાં કાચ લઈ કરીએ. ભવ્ય ઈન્દ્રોત્સવ હતો, જેને કારણે રાજાએ આચાર્ય તિથિ પ્રારંભ પૂર્ણાહુતિ ભગવંતને વિનંતી કરી કે આ વર્ષની સંવત્સરી આપ એક ભાદરવા સુદ-૩ રવિવાર સોમવાર દિવસ મોડી કરો, જેથી નગરજનો ઈન્દ્રોત્સવમાં ભાગ તા. ૧૨-૯-૯૯ તા. ૧૩-૯-૯૯ લઈ શકે. આચાર્ય મહારાજે વિચાર્યું કે કલ્પસૂત્રના વચન પરોઢિયે પરોઢિયે પ્રમાણે ભાદરવા સુદ પાંચમની રાત્રિનું ઉલ્લંઘન કરી ન ૩.૩૪ કલાકે ૩.૩૪ કલાકે શકાય માટે સંવત્સરી એક દિવસ મોડી કરી શકાય જ સૂર્યોદય સૂર્યોદય નહિ, પણ એક દિવસ વહેંલી, એટલે કે ચોથની સંવત્સરી સવારે ૬.૨૭ કલાકે સવારે ૬.૨૭ કલાકે કરવામાં કોઈ શાસ્ત્રબાધ આવતો નથી. આ કારણે ભાદરવા સુદ- સોમવાર મંગળવાર તેમણે સકળ સંઘની સંવત્સરી ભાદરવા સુદ ચોથના કરાવી. તા. ૧૩-૯-૯૯ તા. ૧૪-૯-૯૯ સંવત્સરીથી બરાબર ૭૦ રાત્રિ પછી ચોમાસી આવે, એ પરોઢિયે પરોઢિયે કારણે કારતક સુદ પૂનમની ચોમાસી ચૌદશ થઈ, ફાગણ ૪.૨૩ કલાકે ૫.૪૬ કલાકે સુદ પૂનમની ચોમાસી ચૌદશની થઈ અને અષાઢ સુદ પૂનમની ચોમાસી પણ ચૌદશે થઈ. આ રીતે તે પછીના સૂર્યોદય સૂર્યોદય વર્ષે પણ અષાઢ સુદ ચૌદશની એટલે કે ચોમાસા પછી સવારે ૬.૨૭ કલાકે સવારે ૬.૨૭ Jain = પર્વતિથિના સત્યની શોધમાંy D ૧૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ તિથિ પ્રારંભ પૂર્ણાહુતિ | ઉપરના કોઠા ઉપરથી એ વાત અત્યંત દીવા જેવી | ભાદરવા સુદ-૫ મંગળવાર બુધવાર સ્પષ્ટ થઈ જાય છે કે ભાદરવા સુદ ચોથ તિથિની કુલ તા. ૧૪-૯-૯૯ તા. ૧૫-૯-૯૯ લંબાઈ ૨૫ કલાક ૨૩ મિનિટની છે, જે પૈકી ૨ કલાક પરોઢિયે સવારે ૪ મિનિટ રવિવારે આવે છે અને ૨૩ કલાક ૧૯ મિનિટ ૫.૪૬ કલાકે ૭.૪૦ કલાકે સોમવારે આવે છે. મંગળવારે તો ભાદરવા સુદ ચોથની સૂર્યોદય સૂર્યોદય એક મિનિટ પણ આવતી નથી, માટે મંગળવારને તો સવારે સવારે ભાદરવા સુદ ચોથ ગણી જ ન શકાય. સોમવારે ૬.૨૭ કલાકે ૬.૨૭ કલાકે | સૂર્યોદયના સમયે એટલે કે સવારે ૬.૨૭ કલાકે ભાદરવા ઉપરના કોઠા ઉપરથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે | સુદ ચોથ પ્રવર્તમાન છે, માટે ઉદિત ભાદરવા સુદ ચોથ ભાદરવા સુદ ઉદિત ચોથ સોમવાર તા. ૧૩-૯-૯૯ ના | સોમવારે જ ગણાય, વળી મંગળવારના સૂર્યોદયની ૪૧ દિવસે જ છે, માટે “ઉદયમિ જા તિહી ના શાસ્ત્રવચન | મિનિટ પહેલાં જ ભાદરવા સુદ ચોથની પૂર્ણાહુતિ થઈ પ્રમાણે સંવત્સરીની આરાધના સોમવારે જ કરવી જોઈએ. | ગઈ હશે, માટે મંગળવારે તો ચોથની કલ્પના પણ કરી જો ભાદરવા સુદ ચોથની ઉદિત તિથિ અસ્તિત્વમાં ન ન શકાય. મંગળવાર સવારના સૂર્યોદયથી લઈ બુધવાર હોય તો જ અપવાદનો માર્ગ વિચારવાની જરૂર ઊભી ! સવારના સૂર્યોદય સુધી પાંચમ અને એકમાત્ર પાંચમ થાય છે. હવે આપણે ઉપરના કોઠા જરા અલગ રીતે તિથિ જ પ્રવર્તે છે. ત્યારે તે દિવસને ચોથ કેવી રીતે તપાસી કયા દિવસે કઈ તિથિના કેટલા કલાક અને કહી શકાય ? કેટલી મિનિટ આવે છે, તેના સૂક્ષ્મ ગણિતનો અભ્યાસ આ સૂક્ષ્મ ગણિતનું સરળ વિવરણ વાંચ્યા પછી કરીશું. જે આરાધક આત્માઓ શાસ્ત્રોનાં વચનો પ્રમાણે તમને કહેવામાં આવે કે તપાગચ્છના ૯૦ ટકાથી પણ વધુ જ સંવત્સરીની સાચી તિથિએ આરાધના કરવા માંગતા આચાર્યો, સાધુસાધ્વીઓ અને શ્રાવકશ્રાવિકાઓ સોમવારે હોય તેમણે સૂક્ષ્મ દૃષ્ટિ કેળવવી જરૂરી બની જાય છે. નહિ પણ મંગળવારે જ ભાદરવા સુદ ચોથ માની તે વાર તારીખ તિથિ કલાક-મિનિટ દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવાના છે, રવિ ૧૨-૯-૯૯ ભાદરવા સુદ-૩ ૨૧-૫૬ ત્યારે ભારે આશ્ચર્યની લાગણી સાથે પ્રશ્ન એ થાય છે કે ભાદરવા સુદ-૪ ૨-૦૪ તેઓ આવું શા માટે કરતા હશે ? તેનો પણ જવાબ સોમ ૧૩-૯-૯૯ ભાદરવા સુદ-૪ ૨૩-૧૯ શોધવાની કોશિષ આપણે કરીએ. ભાદરવા સુદ-૫ ૦-૪૧ જન્મભૂમિ પંચાંગનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે મંગળ ૧૪-૯-૯૯ ભાદરવા સુદ-૫ ૨૪-૦૦ છે કે મંગળવારે અને બુધવારે પણ સૂર્યોદય સમયે ભાદરવા બુધ ૧૫-૯-૯૯ ભાદરવા સુદ-૫ ૧-૧૩ સુદ પાંચમ પ્રવર્તે છે એટલે કે બે પાંચમ આવે છે. હવે ભાદરવા સુદ-૬ ૨૨-૪૭ એક તિથિ વર્ગની માન્યતા પ્રમાણે લૌકિક પંચાંગમાં બે હજી આ ગણિતમાં વધુ ઊંડા ઊતરી ભાદરવા સુદ પાંચમ આવે તો પણ આરાધનાની દૃષ્ટિએ બે પાંચમ ચોથ અને પાંચમના કેટલા કલાકો અને કેટલી મિનિટો લખી કે બોલી શકાય નહિ, કારણ કે પાંચમ એ કયા દિવસમાં આવે છે, તે પણ આપણે જોઈએ. પર્વતિથિ છે. તો શું કરવું ? મંગળ-બુધની પાંચમને 'તારીખ/વાર કલાક-મિનિટ બદલે તેઓ બુધવારને જ પાંચમ તરીકે માને છે, ભાદરવા સુદ-૪ રવિ તા. ૧૨-૯ ૨.૦૪ મંગળવારે જે પહેલી પાંચમ છે, તેને ચોથમાં ખપાવી દે સોમ તા. ૧૩-૯ ૨૩.૧૯ છે અને સોમવારની ચોથને તેઓ બીજી ત્રીજ બનાવી બે ભાદરવા સુદ-૫ સોમ તા. ૧૩-૯ ૦.૪૧ પાંચમની બે ત્રીજ કરી કાઢે છે. આ પરિવર્તન તેઓ માત્ર મંગળ તા. ૧૪-૯ ૨૪.૦૦ કાગળ ઉપર જ કરે છે, કારણ કે આકાશના ગ્રહોની બુધ તા. ૧૫-૯ ૧.૧૩ સ્થિતિમાં પરિવર્તન કરવાનું સામર્થ્ય કોઈમાં હોતું જ = પર્વતિથિના સત્યની શોધમાં 2 ૧૪ = તિથિ Jan Education International Page #17 -------------------------------------------------------------------------- ________________ નથી. અહીં સવાલ એ થાય છે કે એક બાજા ભાદરવા | એક તિથિ વર્ગ તે ગુરુ-શુક્ર દરમિયાન કરશે. આમ એક સુદ પાંચમ નામની સામાન્ય પર્વતિથિ છે અને બીજી બાજુ ! પાંચમની વ્યવસ્થા કરવા જતાં પર્યુષણના આઠેય દિવસ ભાદરવા સુદ ચોથ નામનું સંવત્સરી મહાપર્વ છે. પાંચમની | ભારે અવ્યવસ્થા અને અંધાધૂંધી સર્જાશે. વૃદ્ધિ ન થાય તે માટે સંવત્સરીને આઘી પાછી કરવામાં કલ્પસૂત્રમાં એવો પાઠ છે કે પર્યુષણા માટે કેટલું ઔચિત્ય છે ? એ ગંભીર વિચાર એક તિથિ વર્ગના ભાદરવા સુદ પાંચમની રાત્રિનું ઉલ્લંઘન કરી શકાય આરાધકોએ કરવો જોઈએ. અહીં સવાલ એ થશે કે એક નહિ. યુગપ્રધાન કાલિકસૂરિ મહારાજે સંવત્સરી ભાદરવા તિથિ વર્ગ મંગળવારે ભાદરવા સુદ ચોથ માની તે દિવસે સુદ ચોથની કરી ત્યાર પછી ચોથની પાંચમ ન કરવા સંવત્સરી મહાપર્વની આરાધના કરવાનો છે, ત્યારે બે પાછળનું એક કારણ એ પણ છે કે બે સંવત્સરી વચ્ચે તિથિ વર્ગ શું કરશે ? તેઓ જન્મભૂમિ પંચાંગ પ્રમાણેની ૩૬૦ રાત્રિદિવસથી વધુ તફાવત રહેવો જોઈએ નહિ. ઉદિત ભાદરવા સુદ ચોથે, એટલે કે સોમવારે જ સંવત્સરીની આરાધના કરશે. તો પછી તેઓ બે પાંચમનું આ નિયમ પ્રમાણે પણ સંવત ૨૦૫૪ની સંવત્સરી આખા શું કરશે ? સોમવારે સંવત્સરીનું પ્રતિક્રમણ અને ઉપવાસ તપાગચ્છ શ્રી સંઘે જો ઉદિત ભાદરવા સુદ ચોથે વગેરે આરાધના કરી તેઓ મંગળવારે પ્રથમ પાંચમના કરી હોય તો સંવત ૨૦૫૫માં એ રાત્રિનું ઉલ્લંઘન પારણાં કરસે અને બીજી પાંચમે, એટલે કે બુધવારે કરી શકાય નહિ. એક તિથિ વર્ગ ભાદરવા સુદ પ્રથમ પાંચમની પર્વતિથિની આરાધના કરશે. એટલે કે બે તિથિના પાંચમે સંવત્સરી મહાપર્વની આરાધના કરવા દ્વારા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓ મંગળવારે જ્યારે ભાદરવા સુદ ચોથની રાત્રિનું ઉલ્લંઘન કરી રહ્યો છે. સંવત્સરીનાં પારણાં કરતા હશે, ત્યારે એક તિથિના સાધુ સંવત ૨૦૫૫ની સંવત્સરી ક્યારે ? એ બાબતમાં સાધ્વી શ્રાવક શ્રાવિકાઓ ઉપવાસાદિ તપ કરશે અને | ગાયત્રી પ્રત્યક્ષ પંચાંગના સંપાદક શાસ્ત્રી રઘુનાથ દવે પ્રતિક્રમણ કરશે. એક તિથિ વર્ગ, જે પ્રથમ પાંચમને પંચમી ! કહે છે કે, “ભાદરવા સુદ ચોથ સોમવારે સૂર્યોદય અને પર્વતિથિની આરાધના માટે પણ યોગ્ય નથી ગણતા, એ | સંપૂર્ણ દિવસ વ્યાપીની હોવાથી ચતુર્થી પક્ષ માટે કોઈ દિવસે તેઓ સંવત્સરી મહાપર્વની આરાધના કરશે. | પ્રશ્ન ઊભો થતો જ નથી. જેથી ચતુર્થી પક્ષ માનવાવાળાઓ સંવત્સરીની આરાધનાના દિવસમાં આવતો આ | માટે ભાદરવા સુદ-૬ સોમવાર તા. ૧૩-૯-૧૯૯૯ ફેરફાર એક જ દિવસ પૂરતો મર્યાદિત નથી રહેવાનો, કારણ | સંવત્સરી પર્વ માટે નિર્વિવાદ ગણાય, જ્યારે પંચમી કે પર્યુષણાની આચરણા પ્રમાણે સંવત્સરીના સાત દિવસ | તિથિની વૃદ્ધિ છે, જેથી પંચમી પક્ષવાળાઓએ જ વિચાર અગાઉ પર્યુષણાનો પ્રારંભ કરવાનો હોય છે. આઠ | કરવાનો રહ્યો કે કઈ પંચમી ગણવી. શાસ્ત્રષ્ટિએ બીજી દિવસની કુલ ઉજવણીના અંતિમ એટલે કે આઠમા દિવસે પંચમી જ લેવાય. છતાં ધર્મારાધના ક્યારે કરવી તે સંવત્સરી મહાપર્વ આવે છે. બે તિથિ વર્ગની માન્યતા ધર્માચાર્યોએ, ગુરભગવંતોએ નિર્ણય લેવાનો હોય છે. પરંતુ પ્રમાણે સંવત્સરી મહાપર્વ સોમવાર તા. ૧૩-૯-૯ત્ના પૂનમના લયે તેરસનો ક્ષય અને પંચમી ક્ષયે ત્રીજનો ક્ષય રોજ આવે છે, માટે તેમના પર્યુષણનો પ્રારંભ સોમવાર તથા પંચમીની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરવી એ તા. ૬-૯-૯૯ના રોજ થશે. તેથી વિરુદ્ધ એક તિથિ | શાસ્ત્રસિદ્ધાંતવિહીન છે. બે ત્રીજ ગણી પ્રથમ પાંચમને ચોથ વર્ગની માન્યતા પ્રમાણે સંવત્સરી મંગળવાર તા. ૧૪-૯- માની સંવત્સરી માનવાથી ચોથનો મુત્યુઘંટ વાગી જાય છે.' ૯૯ના રોજ આવે છે, માટે તેમના પર્યુષણનો પ્રારંભ આ બધું વાંચ્યા પછી આ વર્ષે મંગળવારે જ મંગળવાર તા. ૭-૯-૯૯ના રોજ થશે. બે તિથિ વર્ગનું | સંવત્સરી કરવાનો નિર્ણય કરી ચૂકેલા આરાધકોને પણ ભગવાન મહાવીર જન્મ વાંચન શુક્રવારે થશે, જ્યારે | એક સવાલ અચૂક થશે કે એક તિથિ પક્ષના ધુરંધર એક તિથિ વર્ગ શનિવારે જન્મવાંચન કરશે. બે તિથિ | આચાર્યોને સોમવારે ઉદિત ચોથે સંવત્સરી કરવામાં શો વર્ગ વડાકલ્પનો છઠ્ઠ તપ બુધ-ગુરુ દરમિયાન કરશે તો | વાંધો નડતો હશે ? = પર્વતિથિના સત્યની શોધમાં, ૩ ૧૫ www.jatinelibrary.org Page #18 -------------------------------------------------------------------------- ________________ સત્સરી પરીક્યારે? કઈ તિથિએ ક્યો વાર ? વિંક્રમ સંવત ૨૦૫૫ : ભાદરવા સુદ ચોથા ૨.૦૪ કલાક રવિવાર ૨૩.૧૯ કલાક - સોમવાર વિક્રમ સંવત ૨૦૫૫ : ભાદરવા સુદ પાંચમ ? Rો ૨૪૦૦ કલાક ૦.૪૧ કલાક સોમ ૨૪.૦૦ કલાક ૧.૧૩ કલાક ( [૧:૧૩ કલાક) મંગળ બુધ ક્યા વારે કઈ તિથિ ? રવિવાર તા. ૧૨-૯-૯૯ ૨.૦૪ કલાક) ૨૧.૫૬ કલાક ભાદરવા સુદ ત્રીજ ભા.સુ. ૪ 'સોમવાર તા. ૧૩-૯-૯૯ - ૨૩.૧૯ કલાક ૦.૪૧ કલાક ભાદરવા સુદ ચોથ (૯) કલા) ભાદરવા સુદ ચોથ ભા.સુ. ૫ * 'મંગળવાર તા. ૧૪-૯-૯૯ ૨૪.૦૦ કલાક ભાદરવા સુદ પાંચમ = પર્વતિથિના સત્યની શોધમાં , ૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ તેનો ખૂબ સ્પષ્ટ જવાબ એ છે કે તેમને આ | પ્રયોજન જ નિષ્ફળ ગયું, પણ ઠરાવનો ફેરફાર કાયમ બાબતમાં કોઈ શાસ્ત્રીય વાંધો નડતો નથી, કારણ કે રહી ગયો, આ નવા ઠરાવને કારણે જ આ વર્ષે એક એક તિથિના દસ ધુરંધર ગચ્છાધિપતિઓએ જ સંવત | તિથિ પક્ષ મંગળવારે (જન્મભૂમિ પંચાંગની પ્રથમ પાંચમે) ૨૦૪૨ની સાલમાં એક, ‘તિથિ સમાધાન પટ્ટક' ઉપર | સંવત્સરી મહાપર્વની આરાધના કરશે અને બે તિથિ વર્ગ સહી કરી નીચે મુજબ ઠરાવ કર્યો હતો : કરતાં અલગ પડી જશે. આજે પણ જો સંવત ૨૦૪૨ના “ “ભાદરવા સુદ ચોથની સંવત્સરી કરવી. સંઘમાન્ય | ઠરાવને જીવતો કરવામાં આવે તો સમગ્ર એક તિથિ પક્ષ જન્મભૂમિ પંચાંગમાં જ્યારે જ્યારે ભાદરવા સુદ પાંચમની | પણ જન્મભૂમિ પંચાંગની ઉદિત ભાદરવા સુદ ચોથે લયવૃદ્ધિ આવે ત્યારે બીજા પંચાંગનો આશરો લઈ ભાદરવા | સંવત્સરીની આરાધના કરી શકે તેમ છે. જો એક સુદ છઠ્ઠની ક્ષયવૃદ્ધિ કરવી અને તેને અનુસરી સંવત્સરી કરવી. | તિથિના આચાર્યો આવો ઠરાવ કરે તો કદાચ સ્વ. તેવું પંચાંગ ન મળે તો સુદ છઠ્ઠની ક્ષયવૃદ્ધિ કબૂલ રાખવી.” | સાગરાનંદસૂરીશ્વરજીનો સમુદાય તેને માન્ય ન રાખે અને આ ઠરાવ ઉપરથી એટલું તો જરૂર ફલિત થાય છે | મંગળવારે જ આરાધના કરે તેવું પણ બને. જો કે આમ કે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિને બદલે ! પણ તેમણે ઠરાવમાં કરેલી સહી તો પાછી જ ખેંચી લીધી છઠ્ઠની વૃદ્ધિ કરવામાં એક તિથિના આચાર્ય ભગવંતોને | છે, એટલે તેમની એટલી ચિંતા કરવાની જરૂર રહેતી કોઈ શાસ્ત્રીય પ્રતિબંધ નડતો નથી. જો છઠ્ઠની વૃદ્ધિ નથી. તો પછી એવાં કયા પરિબળો છે કે જે એક કરવામાં આવે તો ચોથ સોમવારે જ આવે. જો આ | તિથિના આચાર્યોને ઉદિત ભાદરવા સુદ ચોથની સંવત્સરી ઠરાવનું પાલન કરવામાં આવે તો એક તિથિ વર્ગ પણ કરતાં અટકાવી રહ્યાં છે ? સોમવારે એટલે કે ઉદિત ચોથે જ સંવત્સરી કરી શકે. એક તિથિના આચાર્યોમાં એવી વિચિત્ર લાગણી તો પછી તકલીફ ક્યાં આવી ? પ્રવર્તે છે કે આપણે જો સોમવારની સંવત્સરી કબૂલ એક તિથિ વર્ગ પૈકી સ્વ. આગમોકારક આચાર્ય | રાખીએ તો બે તિથિ પક્ષની થિયરી આપણે પણ ભગવંત સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના સમુદાયે આ | સ્વીકારી લીધી છે, એવું ફલિત થાય. આ રીતે ઉદિત પટ્ટક ઉપર સહી કરવાની ના પાડી દીધી, કારણ કે તેઓ | ભાદરવા સુદ ચોથની સંવત્સરી કરવામાં તેમને જો ભાદરવા સુદ પાંચમના ક્ષયવૃદ્ધિએ છઠ્ઠની ક્ષયવૃદ્ધિ કબૂલ | એકમાત્ર સમસ્યા નડી રહી હોય તો તે ઈગો પ્રોબ્લેમ કરવા તૈયાર નહોતા. આ કારણે બે વર્ષ પછી સંવત છે. જયાં અહંકાર હોય ત્યાં સાચી ક્ષમાપના અને સંવત્સરીની ૨૦૪૪ની સાલમાં એક બીજો પટ્ટક બહાર પાડવામાં સાચી આરાધના કયાંથી સંભવી શકે ? આવ્યો, જેમાં ૧૪ ગચ્છાધિપતિઓની સહી હતી. આ બીજી મહત્વની વાત એ છે કે આ વર્ષે તપાગચ્છમાં પક પ્રમાણે ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવે ત્યારે સંવત્સરીનો ભેદ આવશે તે પછી સંવત ૨૧૦૦ની સાલ છઠ્ઠનો ક્ષય કરવાનો અને પાંચમની વૃદ્ધિ આવે ત્યારે | સુધીના કોઈ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિ ત્રીજની વૃદ્ધિ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો. આ| આવતા નથી, એટલે ત્યાં સુધી સંવત્સરીના દિવસ વિશે ઠરાવમાં પાંચમની વૃદ્ધિએ છઠ્ઠની વૃદ્ધિને બદલે ત્રીજની | કોઈ જ વિવાદ ઊભો થવાની સંભાવના નથી. આ વર્ષે વૃદ્ધિ કબૂલ રાખવાનો મુખ્ય ઉદ્દેશ સાગરાનંદસૂરીશ્વરજીના | જો સુખદ સમાધાન થશે તો તેની અસર વિક્રમની સમુદાયને તેમાં સહી કરવા માટે સમજાવવાનો હતો. એ | બાવીસમી સદી સુધી રહેશે અને ઝઘડો ઊભો રહેશે તો પ્રમાણે ઠરાવમાં સહી થઈ પણ ખરી પણ પાછળથી | પણ તેની અસર એટલી જ ટકશે. આજની પેઢી માટે તેમના જ આચાર્યે સહી પાછી ખેંચી લેવાની જાહેરાત સમાધાનની કે સંઘર્ષની આ છેલ્લી તક છે. કરી. જે પ્રયોજનથી ઠરાવમાં ફેરફાર કરાયો હતો એ Jan-Evercer Fi rstroiri = પર્વતિથિના સત્યની શોધમાં રૂ ૧૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ e܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ થતીમાંકિર્ણaઈતિથિવીડિવB કેવીરીતે થયો જ પરમાત્મા શ્રી મહાવીરદેવના કાળમાં બીજ . | કોઈ મતભેદ નહોતો. જૈન પંચાંગમાં પોષ અને અષાઢ એ પાંચમ - આઠમ - અગિયારસ - ચૌદસ - પૂનમ - બે જ મહિનાની વૃદ્ધિ આવતી હતી. જૈન પંચાંગનો અમાસ વગેરે ૧૨ તિથિઓની આરાધના આખો સંઘ વિચ્છેદ થવાથી જૈનોએ જે લૌકિક પંચાંગ અપનાવ્યું તેમાં સાથે મળી કરતો હતો. પકુખીની આરાધના ચૌદશે, ત્રણ શ્રાવણ, ભાદરવા વગેરેની પણ વૃદ્ધિ આવવા લાગી, જેને ચોમાસીની આરાધના કારતક સુદ પૂનમ, ફાગણ સુદ કારણે સંવત્સરી કયા મહિનામાં કરવી એ વિશે વિવિધ પૂનમ અને અષાઢ સુદ પૂનમે કરવામાં આવતી અને ગચ્છો વચ્ચે મતભેદો થયા, જે આજ પર્યત ચાલુ રહ્યા છે. સંવત્સરી ભાદરવા સુદ પાંચમની થતી. કોઈ બાબતમાં આજે લૌકિક પંચાંગમાં શ્રાવણ માસની વૃદ્ધિ હોય વિવાદ કે વિખવાદને કોઈ સ્થાન નહોતું. ભગવાન શ્રી ત્યારે સમગ્ર તપાગચ્છ ભાદરવા માસમાં જ સંવત્સરીની મહાવીરદેવના નિર્વાણ પછી ૯૯૩ વર્ષે આચાર્ય શ્રી આરાધના કરે છે, જ્યારે ખરતર ગચ્છ દ્વિતીય શ્રાવણમાં કાલિકસૂરિજીએ સંવત્સરી ભાદરવા સુદ ચોથની સંવત્સરી કરે છે. તેવી જ રીતે ભાદરવા માસની વૃદ્ધિ હોય ત્યારે ખરતર ગચ્છ પ્રથમ ભાદરવામાં અને તપાગચ્છ કરી. તેને કારણે ત્રણ ચોમાસી પણ પૂનમને બદલે ચૌદશની થઈ. આ પહેલવહેલું પરિવર્તન હતું, પણ તે બીજા ભાદરવામાં સંવત્સરી કરે છે. આ રીતે સંવત્સરી સકળ સંઘે એકમતે સ્વીકાર્યું હતું અને શાસ્ત્રો દ્વારા બાબતમાં પ્રથમ વિવાદ તેરમી સદીમાં તપાગચ્છ અને અબાધિત હતું, માટે તેને લઈને પણ કોઈ મતભેદ કે ખરતરગચ્છ વચ્ચે થયો. તપાગચ્છના બે વર્ગો વચ્ચે મનભેદ થયા નહોતા. તો પછી તિથિસંબંધી વિવાદનો સંવત્સરીનો વિવાદ તો છેક વિક્રમની વીસમી સદીના મધ્ય પ્રારંભ કેવી રીતે થયો ? ભાગમાં થયો, જેની વિગતો આપણે હવે પછી મેળવીશું. વિક્રમ સંવત ૧૧૫લ્માં ચન્દ્રપ્રભાચાર્યે પકુખીની જૈન પંચાંગમાં પર્વતિથિઓની વૃદ્ધિ ક્યારેક જ આવતી, પણ ક્ષય નિયમિત આવતા હતા. વિક્રમની આરાધના ચૌદશને બદલે પૂનમમાં સ્થાપિત કરી, તેમાંથી જ પૌષ્ટ્રમીયમ ગચ્છનો જન્મ થયો. ત્યાર બાદ ઔદયિક દસમી શતાબ્દિ પછી જૈન પંચાંગનો વિચ્છેદ થયો અને તિથિ વિશેની માન્યતાની બાબતમાં તપાગચ્છ અને જૈન સંઘે જે લૌકિક પંચાંગ અપનાવ્યું તેમાં પર્વતિથિની અંચલગચ્છ, ખરતરગચ્છ વગેરે વચ્ચે મતભેદો થયા. ક્ષયવૃદ્ધિ બંને અવારનવાર આવવા લાગી. આવા તપાગચ્છના આચાર્યો સૂર્યોદય સમયે જે તિથિ હોય તેને | ક્ષયવૃદ્ધિના પ્રસંગે પર્વતિથિની આરાધના કઈ રીતે કરવી જ ઉદિત તિથિ માનતા હતા. અન્ય ગચ્છો પ્રવર્તમાન તેનું સ્પષ્ટ માર્ગદર્શન આચાર્ય ઉમાસ્વાતિ મહારાજના તિથિને ઉદિત તિથિ ગણતા હતા. આ રીતે મતભેદો પ્રઘોષમાં પ્રાપ્ત થાય છે. આ પ્રઘોષ બહુ સ્પષ્ટપણે એમ વધતા ગયા. ખરતરગચ્છ ચૌદશે ચોમાસી અને ભાદરવા કહે છે કે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તેની આરાધના અગાઉની તિથિમાં કરવી અને વૃદ્ધિ હોય ત્યારે બે તિથિ સુદ ચોથે સંવત્સરી કરવાની કાલિકસૂરિ મહારાજે શરૂ કરેલી પરંપરા જાળવી રાખી પણ ઉદિત તિથિની પૈકી બીજી તિથિમાં આરાધના કરવી, તેમાં એવો કોઈ વ્યાખ્યામાં તેઓ પણ નવા ગચ્છોના વિચારના હતા. આદેશ કે ઉપદેશ નથી કે ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિનો | ક્ષય કરવો અને વૃદ્ધિ હોય ત્યારે પર્વની તિથિની વૃદ્ધિ તપાગચ્છ અને ખરતરગચ્છ વચ્ચે સંવત્સરી બાબતમાં જે મતભેદ થયો એ તિથિને લગતો નહિ, પણ મહિનાને | કરવી | કરવી. “પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ” એવી લગતો હતો. વિક્રમની આઠમી-નવમી શતાબ્દિ સુધી જૈન માન્યતાનો જન્મ તો છેક વિક્રમની ઓગણીસમી સદીમાં પંચાંગ મુજબ આરાધના ચાલતી હતી, એટલે માસસંબંધી | થયો છે, જેના મૂળમાં પણ આપણે જવું પડશે. = પર્વતિચિના સત્યની શોધમાં ૨ ૧૮૩ Jaluarea Page #21 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી સદીમાં યતિઓના કાળમાં ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ'' એવી જે આત્યંતિક માન્યતાએ જન્મ લીધો તે અગાઉ તપાગચ્છના જ સર્વમાન્ય ગણાતા અનેક આચાર્ય ભગવંતોના ગ્રંથોમાં બે પર્વતિથિ' ના ઉલ્લેખો જોવા મળે છે. તેમાંનો માત્ર એક જ ઉલ્લેખ આપણે લઈ આગળ વધીશું. વિક્રમ સંવત ૧૬૯૬ની સાલમાં તપાગચ્છીય મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે કલ્પસૂત્ર સુબોધિકાવૃત્તિ નામના ગ્રંથની રચના કરી છે. તેમાં નવમા વ્યાખ્યાનમાં નીચે મુજબનો પાઠ જોવા મળે છે. ‘‘ભાદ્રપદવૃદ્ધૌ પ્રથમો ભાદ્રપદોઽપિ અપ્રમાણમેવ યથા ચતુર્દશીવૃદ્ધૌ પ્રથમાં ચતુર્દશીમવગણ્ય, દ્વિતીયાયાં ચતુર્દશ્યાં પાક્ષિકકૃત્ય ક્રિયતે |’ અનુવાદ : ભાદરવા માસની વૃદ્ધિએ પ્રથમ ભાદરવો અપ્રમાણ છે, જેવી રીતે ચૌદશની વૃદ્ધિએ પ્રથમ ચૌદશને અવગણીને બીજી ચૌદશે પાક્ષિકકૃત્ય કરવામાં આવે છે. આ પાઠ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સત્તરમી સદીના અંત ભાગ સુધી બે પર્વતિથિ પણ લખવામાં આવતી હતી અને લૌકિક પંચાંગમાં બે પર્વતિથિ આવે ત્યારે બીજી તિથિએ પર્વની આરાધના કરવામાં આવતી. આવા તો અનેક ટકોરાબંધ પુરાવાઓ આપણે આગળ જોઈશું. વિક્રમની સત્તરમી શતાબ્દિમાં તપાગચ્છની પર્વતિથિની આરાધના સંબંધી માન્યતાઓમાં કોઈ પરિવર્તન કે મતભેદ જોવા મળતા નથી. તે સમયે સમગ્ર તપાગચ્છ એક હતો અને તેની ઉપર અકબર પ્રતિબોધક જગદ્ગુરુ આચાર્ય શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞા પ્રવર્તતી હતી. તેમણે અને તેમના પટ્ટધર આચાર્યશ્રી સેનસૂરીશ્વરજીએ તિથિ સંબંધી પ્રશ્નોના જે ઉત્તરો આપ્યો છે તે વાંચવાથી ખ્યાલ આવે છે કે ‘“પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ' એવી માન્યતાએ ત્યારે જન્મ લીધો નહોતો. એ વખતે પણ આચાર્યશ્રી ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષ પ્રમાણે જ ક્ષયવૃદ્ધિમાં આરાધનાની વ્યવસ્થા કરવામાં આવતી. વિક્રમ સંવત ૧૬૪૫માં રચાયેલા શ્રી હીરપ્રશ્ન નામના ગ્રંથમાં દીવ બંદરના જૈન સંઘ તરફથી જગદ્ગુરુ હીરસૂરીશ્વરજીને એક પ્રશ્ન કરવામાં આવે છે : “પૂનમનો ક્ષય હોય ત્યારે તેનો તપ ક્યારે કરવો ?’’ આ સવાલનો જવાબ આપતાં આચાર્યશ્રી હીરસૂરીશ્વરજી જણાવે છે. “પૂનમનો ક્ષય હોય ત્યારે તેનો તપ તેરસ - ચૌદશે કરાય છે. તેરસે જો વિસ્મૃતિ થઈ જાય તો પૂનમનો તપ પછીની તિથિ (એટલે કે એકમ) એ પણ કરાય છે.'' આ જવાબ ઉપરથી એટલું તો સ્પષ્ટ થઈ જાય છે કે પૂનમ એ પર્વતિથિ છે અને તેનો ક્ષય પણ જગદ્ગુરુ આચાર્યશ્રી હીરસૂરીશ્વરજીએ કબૂલ રાખી માત્ર તેના નિમિત્તે કરાતો તપ તેરસે, ચૌદશે અથવા ભૂલી જવાય તો ચૌદસે, એકમે કરવાનું કહ્યું છે. તેમણે પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કરવાનો ઉપદેશ તો હરગિઝ આપ્યો નથી. જગદ્ગુરુ આચાર્યશ્રી હીરસૂરીશ્વરજીની પાટે તેમના શિષ્ય આચાર્યશ્રી સેનસૂરીશ્વરજી આવ્યા. તેમના ગ્રંથ શ્રી સેનપ્રશ્નમાં પણ કોઈ જગ્યાએ ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ એવી માન્યતા જોવા મળતી નથી. વિક્રમની અઢારમી સદીમાં પણ આ પરંપરા ચાલુ રહી. જે કંઈ વિવાદો પેદા થયા તે વિક્રમની ઓગણીસમી સદીમાં જ થયા હોવાનું જણાય છે. ઓગણીસમી સદીનો સમય એક અપેક્ષાએ જૈન શાસનનો અંધકારયુગ હતો, કારણ કે તેમાં પરિગ્રહધારી યતિઓનું જોર તેમ જ સંખ્યાબળ બહુ વધી ગયું હતું અને ગીતાર્થ તેમ જ સંવિગ્ન સાધુઓની સંખ્યા ઘટી ગઈ હતી. વળી તેમને પણ યતિઓની આજ્ઞામાં જ રહેવું પડતું. ઓગણીસમી સદીમાં પહેલી વખત તપાગચ્છના બે ભાગ પડ્યા. વિજયદેવસૂરિના અનુયાયીઓનો દેવસૂર સંઘ કહેવાયો અને આનન્દસૂરિના અનુયાયીઓનો આણસૂર સંઘ કહેવાયો. આ બે ગચ્છના ગાદીપતિઓ વચ્ચે તિથિની બાબતમાં મોટો વિવાદ થયો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગાદીપતિ યતિઓના અજ્ઞાનને કારણે “પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ'' એવો વિચાર રૂઢ થયો હોવાનું જણાય છે. તેનું કારણ એ છે કે પંચાંગની અને ધર્મના સિદ્ધાંતોની બહુ સમજણ ન ધરાવતા અબુધ શ્રાવકો જ્યારે યતિ પાસે આવી પૂછતા કે, “આજે કઈ તિથિ છે ?'' ત્યારે યતિ જો કહે કે,'' આજે પહેલી આઠમ છે'', તો બાલજીવો શંકામાં પડતા કે, “ આજે આઠમ પર્વતિથિની આરાધના કરાય કે કેમ'' ? બાળજીવોની આ મુંઝવણ દૂર કરવા યતિઓએ પહેલી આઠમને બીજી સાતમ બનાવી દીધી. અને જ્યારે આઠમનો ક્ષય આવે ત્યારે સાતમનો ક્ષય કરી પર્વતિથિના સત્યની શોધમાં ૧૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ તેને આઠમ બનાવવાની પરંપરા ચાલુ કરી. આ જ નિયમ | આચરણા હતી અને સમયે સમયે તેની સામે વિરોધ પણ તેમણે બીજ -પાંચમ-અગિયારસ-ચૌદશ-પૂનમ-અમાસ થો હતો. સંવત ૧૮૭૦ના એક જૈન પંચાંગમાં પણ વગેરે પર્વતિથિની બાબતમાં અપનાવ્યો. આ રીતે પર્વસિથિની ક્ષયવૃદ્ધિને કાયમ રાખવામાં આવી હતી. પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વની તિથિના ક્ષયવૃદ્ધિ કરવાની તેમાં શ્રાવણ વદ અમાસનો ક્ષય દર્શાવવામાં આવ્યો છે પરંપરા શરૂ થઈ. વિક્રમની વીસમી સદીમાં જ્યારે ભીંત અને ભાદરવા સુદ ચોથ બે દર્શાવવામાં આવી છે. ઉપર ચોંટાડવાના પંચાંગો છપાવા લાગ્યા ત્યારે તેમાં પણ વીસમી સદીમાં અમુક સંવિગ્ન સાધુઓએ ગાદીપતિ આ જ પરંપરા આગળ ધપી. યતિઓની કે જેમને શ્રી પૂજ્ય કહેવામાં આવતા તેમની | દેવસૂર ગચ્છના યતિઓ અને આસૂર ગચ્છના | જોહુકમી સામે માથું ઉચકવાનું શરૂ કર્યું, તેમાં સૌથી યતિઓ વચ્ચે જે મોટો ઝઘડો થયો તે પૂનમ-અમાસની નોંધપાત્ર મુનિશ્રી ઝવેરસાગરજી હતા, જેઓ પાછળથી ક્ષયવૃદ્ધિ આવે ત્યારે કઈ તિથિની ક્ષયવૃદ્ધિ કરવી તે આચાર્ય સાગરાનંદસૂરીશ્વરજીના ગુરુ બન્યા હતા. આ સંબંધી હતો. દેવસૂર ગચ્છવાળા યતિઓ એમ કહેતા કે ઝવેરસાગરજીએ સંવત ૧૯૩૫ના ચાતુર્માસ દરમિયાન પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવી, એક હેન્ડબિલ બહાર પાડી “પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ જ્યારે આણસૂર ગચ્છવાળા યતિઓ એમ કહેતા કે થાય જ નહિ'' એવા યતિઓના રિવાજને પડકાર્યો હતો. તેરસની નહિ પણ એકમની ક્ષયવૃદ્ધિ કરવી. બંને પક્ષ વિક્રમ સંવત ૧૯૩૫ની સાલમાં દેવસૂર ગચ્છના પોતાની માન્યતાના સમર્થનમાં જગદ્ગર હીરસૂરીશ્વરજીનો યતિ ધરણેન્દ્રસૂરિ અને મુનિશ્રી ઝવેરસાગરજી બંને ઉદયપુરમાં ચાતુર્માસ રહ્યા હતા. એ વર્ષે લૌકિક પંચાંગમાં ઉત્તર ટાંકતા, જેમાં તેમણે પૂનમનો તપ તેરસ-ચૌદશે ભાદરવા સુદ બીજનો ક્ષય આવતો હતો. દેવસૂરગચ્છના અથવા તો એકમે કરવાનું કહ્યું હતું. તેમાં ક્યાંય પૂનમના યતિઓની માન્યતા પ્રમાણે બીજ પર્વતિથિ હોવાથી તેનો ક્ષયે તેરસનો કે એકમનો ક્ષય કરવાની વાત નહોતી છેવટે ક્ષય ન થાય, માટે સુદ એકમનો ક્ષય કરવો પડે તેમ સંવત ૧૮૬૯ની સાલમાં તેમના યતિઓ વચ્ચે એક હતો. આ વિશે ધરણેન્દ્રસૂરિએ વિચાર્યું કે ભાદરવા સુદ થાગડ થીગડ સમાધાન થયું હતું, જેને તેર બેસણાનો એકમ જન્મ વાંચનની તિથિ છે, માટે તેનો ક્ષય પણ ન ઠરાવ કહે છે. આ ઠરાવ પ્રમાણે ત્રણ ચાતુર્માસિક કરાય તેવી જ રીતે શ્રાવણ વદ ચૌદસ-અમાસનો ક્ષય પૂનમનો ક્ષય હોય તો બારસ-તેરસ ભેગાં કરવાં (એટલે પણ ન કરાય, કારણ કે તે બંને પર્વતિથિઓ હતી. આમ કે તેરસનો ક્ષય કરવો) અને તે સિવાયની પૂનમનો ક્ષય વિચારી યતિશ્રી ધરણેન્દ્રસૂરિએ ભાદરવા સુદ બીજનો હોય તો પડવાનો ક્ષય કરવો, તેવું નક્કી થયું. જો કે આ ક્ષય કરવાને બદલે શ્રાવણ વદ તેરસનો ક્ષય કરવાનું ઠરાવ પછી પણ દેવસૂરગચ્છના યતિઓએ પોતાની ફરમાન છોડયું. ઉદયપુરમાં જ ચાતુર્માસ બિરાજતા માન્યતા પ્રમાણે તમામ પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની સંવેગી સાધુ ઝવેરસાગરજીએ હિન્દી ભાષામાં એક લયવૃદ્ધિ કરવાનું ચાલુ જ રાખ્યું. થોડા સમય પછી હેન્ડબિલ બહાર પાડી આ ફરમાનનો વિરોધ કર્યો અને તપાગચ્છનો આણસૂરગચ્છ નામશેષ થયો અને તેના એકમ-બીજ ભેગી કરવાનો ઉપદેશ આપ્યો. આ રીતે બાકી રહેલા થોડા સાધુઓ દેવસૂરગચ્છમાં ભળી ગયા. સંવત ૧૯૩૫માં ઝવેરસાગરજીએ યતિઓની સામે બળવો આ રીતે તપાગચ્છ પાછો એક થઈ ગયો, પણ પૂનમ | પોકારીને પણ બીજના ભયને કબૂલ રાખી તે મુજબ જ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની અશાસ્ત્રીય | પર્યુષણની આરાધના કરી હતી, તેમ જ કરાવી હતી. જો તેમ જ અતાર્કિક પ્રવૃત્તિ ઘર કરી ગઈ, જે ભવિષ્યમાં | કે તેમ છતાં તેમણે પણ પૂનમ-અમાસના ક્ષયવૃદ્ધિએ ઘણા મોટા ઉકાપાતો પેદા કરી શકે તેમ હતી. તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની પરંપરાનો વિરોધ કર્યો નહોતો. પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ” એવી | આં સ્થાપિત ખોટી પરંપરાનો આધાર લઈ તેમના જ દેવસૂરસંઘની પ્રવૃત્તિ હકીકતમાં તો અજ્ઞાની અને વિદ્વાન અને તેજસ્વી શિષ્ય મુનિશ્રી આનંદસાગરજી પરિગ્રહધારી સાધુઓએ એટલે કે યતિઓએ સંવિગ્ન | ભવિષ્યમાં જૈન સંઘમાં સંવત્સરી મહાપર્વનો કેટલો મોટો સાધુઓ તેમ જ સકળ સંઘને માથે ઠોકી બેસાડેલી વિવાદ પેદા કરવાના છે, તેની તેમને ક્યાંથી ખબર હોય = પર્વતિથિના સત્યની શોધમાં ઉ ૨૦ uta a naal Page #23 -------------------------------------------------------------------------- ________________ આશરોકયાર્થી સાગરાની સૂરીશ્વરજીવીપણા જેલીબ્રા જૈને દૃષ્ટિએ પર્વતિથિના વિવાદનો ઈતિહાસ | આપણે જોયું કે જૈન સંઘમાં વિક્રમના બારમા તપાસતાં તપાસતાં આપણે એક એવા બિંદુ ઉપર આવી સૈકાથી લઈ વીસમા સૈકા સુધી તિથિની આરાધના વિશે પહોંચ્યા છીએ, જ્યાંથી આ વિવાદ વિકરાળ સ્વરૂપ એક અથવા બીજા સ્વરૂપે વિવાદો થયા છે અને ધારણ કરી બેસે છે. અગાઉના પ્રકરણોમાં આપણે જોયું | ભાગલા પડ્યા છે, પણ સંવત્સરીની આરાધના ક્યારે કે પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની અથવા એકમની કરવી એ વિશે તપાગચ્છમાં ક્યારેય મતભેદો પેદા થયા ક્ષયવૃદ્ધિ કરવાના અસંવેગી યતિઓએ પ્રવર્તાવેલા રિવાજને નહોતા. પરમાત્મા શ્રી મહાવીરદેવે શાસનની સ્થાપના કારણે તપાગચ્છમાં તિથિભેદ તો ઊભો થઈ જ ગયો કરી ત્યારથી લઈ વિક્રમ સંવત ૧૯૫૨ સુધી સમગ્ર સંઘ હતો. યતિઓના પ્રભાવ હેઠળ જ ભીંતિયાં પંચાંગો એક જ દિવસે સંવત્સરીની આરાધના કરતો. વીર છપાવવામાં આવતાં તેમાં તો પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવાને | નિવણ પછી દશમાં સૈકામાં યુગપ્રધાન શ્રી બદલે પૂર્વની અપર્વતિથિઓની જ ક્ષયવૃદ્ધિ લખવામાં | કાલિકસૂરીશ્વરજીએ સંવત્સરી ભાદરવા સુદ પાંચમને આવતી અને કરવામાં આવતી. આ સાથે સંવેગી બદલે ચોથની કરી ત્યારે પણ આખો સંઘ તેમને સાધુઓના પ્રભાવ હેઠળ જે પંચાંગો નીકળતાં તેમાં અનુસર્યો હતો. એ વખતે પણ કોઈ વિવાદ થયો નહોતો. પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિને કાયમ રાખવાની પરંપરા પણ લગભગ અઢી હજાર વર્ષ સુધી સંવત્સરી એક સાથે - ચાલુ રહી. મનાવવાની જે પરંપરા હતી, તેનો સંવત ૧૯૫૨ (ઈ.સ. આપણે અગાઉ જોયું કે વિક્રમ સંવત ૧૮૭૦ની | ૧૮૫)ની સાલમાં ભંગ થયો. સંઘમાં પહેલવહેલો સંવત્સરી સાલમાં એક જૈન પંચાંગ બહાર પડાયું હતું, જેમાં | બાબતમાં મતભેદ પેદા કરવામાં ઝવેરસાગરજીના વીસ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કાયમ રાખવામાં આવી હતી. તેવું | વર્ષના યુવાન શિષ્ય આનંદસાગરજી નિમિત્ત બન્યા, જ પંચાંગ વિક્રમ સંવત ૧૯૧૬ની સાલમાં જૈન દીપક | જેઓ પાછળથી ઈતિહાસમાં આગમોદ્ધારક આચાર્યશ્રી માસિક તરફથી બહાર પડાયું હતું, જેમાં બે વદ પાંચમ | | સાગરાનંદસૂરીશ્વરજી તરીકે પ્રસિદ્ધ થયા. દર્શાવવામાં આવી હતી અને અમાસનો ક્ષય બતાવવામાં એ સમયે જન્મભૂમિ પંચાંગનો હજી પ્રારંભ નહોતો આવ્યો હતો. ત્યાર બાદ સંવત ૧૯૪૫માં સ્વ. થયો. સમગ્ર તપાગચ્છ સંઘ ત્યારે જોધપુરથી પ્રગટ થતા આત્મારામજી મહારાજના ઉપદેશથી તપાગચ્છના શ્રાવક ચંડાશચંડુ પંચાંગને માન્ય કરતો હતો અને તમામ શા. કેશવજી લહેરાભાઈ સાયલાવાલાએ જૈન પંચાંગ પર્વતિથિઓની આરાધના એ મુજબ જ કરતો હતો. મુંબઈ ઈન્ડિયન પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવીને બહાર પાડયું | સંવત ૧૯૫રના ચંડાશચંડ પંચાંગમાં ભાદરવા સુદ હતું. તેમાં સંવત ૧૯૪પના વર્ષની તમામ પર્વતિથિની | પાંચમનો ક્ષય આવતો હતો. એ સમયના સમર્થ જૈનાચાર્યો ક્ષયવૃદ્ધિ કાયમ રાખવામાં આવી હતી. તેમ છતાં પણ | માટે આ ભારે મુંઝવણનો પ્રસંગ હતો. સામાન્ય સંયોગોમાં મુખ્યત્વે તો યતિઓનું શાસન જ ચાલતું હતું અને તેમનાં ! તો પાંચમનો ક્ષય હોય ત્યારે તેઓ ભીંતિયાં પંચાંગમાં ભીતિયાં પંચાંગ પ્રમાણે સંવેગી સાધુઓએ આરાધના 1 ચોથનો ક્ષય કરી તેને સ્થાને પાંચમ લખતા, પણ અહીં કરાવવી પડતી. આ જે બુદ્ધિભેદ કે વિવાદ હતો, તે માત્ર | તો ભાદરવા સુદ ચોથ, એટલે કે સંવત્સરીનો પ્રસંગ મહિનાની બાર પર્વતિથિઓને લગતો જ હતો. સંવત્સરી | હતો. પાંચમને અખંડ રાખવા માટે સંવત્સરીનો ક્ષય કેવી વિશે સંવત ૧૯૫૨ સુધી કોઈ વિવાદ જ નહોતો. | રીતે કરાય ? તો પછી શું કરવું? પર્વતિથિના સત્યની શોધમાં ૨૧ = Page #24 -------------------------------------------------------------------------- ________________ એ સમયે જૈન તપાગચ્છ સંઘ ઉપર બે સંવેગી | ત્યારે પંન્યાસશ્રી ગંભીરવિજયજીએ નાહકના વિવાદને સાધુઓનું ભારે વર્ચસ્વ હતું. તેમાંના એક પંન્યાસ શ્રી ટાળવા જૈન ધર્મ પ્રસારક સભાના અધ્યક્ષ અને “જૈન ગંભીરવિજયજી મહારાજ સૌરાષ્ટ્રમાં વિચરતા હતા, તો | ધર્મ પ્રકાશ' માસિકના સંપાદક કુંવરજી આણંદજીને આત્મારામજી મહારાજ તરીકે ઓળખાતા આચાર્યશ્રી બોલાવી સૂચના આપી કે તેમના અષાઢ સુદ-પૂનમના વિજયાનંદસૂરીશ્વરજી ત્યારે પંજાબમાં વિહાર કરતા હતા. અંકમાં નીચે મુજબ જાહેરાત આપવી : “સંવત્સરી પંન્યાસશ્રી ગંભીરવિજયજીએ વિચાર્યું કે ક્ષીણ તિથિ ગુરુવારે કરવી કે શુક્રવારે કરવી તેનો નિર્ણય હજુ સુધી પાંચમની આરાધનાની વ્યવસ્થા કરવા માટે સંવત્સરી ન થવાથી અમે કંઈ પણ લખી શકતા નથી. નિર્ણય મહાપર્વના દિવસને ખસેડાય નહિ. એટલે તેમણે ચંડાશચંડ થયેથી જાહેર કરીશું.” આ જાહેરાત પછી અમદાવાદના પંચાંગ પ્રમાણે જ વર્તવાનું અને ભાદરવા સુદ પાંચમનો | શ્રાવકોનો વિરોધ શાંત થયો પણ સંવત્સરી ક્યારે ક્ષય કબૂલ કરવાનું નક્કી કરી લીધું. આમ કરવાથી | કરવી, તેની મુંઝવણ ચાલુ રહી. ઉદિત ચોથે સંવત્સરી સચવાઈ રહેતી હતી. પંન્યાસશ્રી | એ દિવસોમાં જૈન સંઘ ઉપર જેમનું વર્ચસ્વ હતું ગંભીરવિજયજીના ઉપદેશથી ભાવનગરથી નીકળતા જૈન એવા આત્મારામજી મહારાજ પંજાબમાં વિહાર કરતા ધર્મ પ્રસારક સભાના મુખપત્ર ““જૈન ધર્મ પ્રકાશ' હતા. તેમના એક ખાસ ભક્ત અનુપચંદ મલકચંદભાઈ માસિકમાં ‘‘૪+૫ શુક્રવારી સંવત્સરી' એમ જાહેર નામના શ્રાવક ભરૂચમાં રહેતા હતા. આત્મારામજી કરવામાં આવ્યું. મહારાજ પંજાબમાં હતા પણ તેમને સમાચાર મળ્યા કે એ સમયે “પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કરાય જ | ગુજરાતમાં સંવત્સરી ક્યારે કરવી તે વિશે કોઈ વિવાદ નહિ'' એવી માન્યતા સમગ્ર તપાગચ્છ સંઘમાં એટલી દૃઢ ચાલી રહ્યો છે. આ કારણે તેમણે પંજાબના ગુજરાનવાલા બની ગઈ હતી કે “જૈન ધર્મ પ્રકાશ' માસિકમાં થયેલી નગરથી સંવત ૧૯૫૨ના પ્રથમ જેઠ સુદ પાંચમ, પાંચમીનો ક્ષય કબૂલ કરવાની જાહેરાતે અનેક રુઢિચુસ્ત રવિવારના રોજ ભરૂચનિવાસી શેઠ શ્રી અનુપચંદ શ્રાવકોને ચોંકાવી દીધા. અમદાવાદના અગ્રણી શ્રાવક મલકચંદભાઈને એક પત્ર લખી પોતાનો અભિપ્રાય જણાવ્યો છગનલાલ જેચંદભાઈએ પંન્યાસશ્રી ગંભીરવિજયજીને ત્રીજનો ક્ષય કરીએ તો તો સંવત્સરી ચોથની હટીને એક પત્ર લખી પ્રશ્ન કર્યો કે, “તમે સંઘની સંમતિ લીધા ત્રીજને દિવસે કરવી પડશે. ચોથ - પાંચમ ભેગા ગણીયે સિવાય પાંચમ પર્વતિથિને કોને પૂછીને ઉડાવી દીધી આ તો ચોથને દહાડે સંવત્સરીની ક્રિયા કરી, પરંતુ પાંચમ પત્રનો જવાબ આપતાં પંન્યાસશ્રીએ જણાવ્યું કે, “આ તિથિની ક્રિયા કયે દહાડે કરવી તેનો ખુલાસો તમોને જે વર્ષના પર્યુષણમાં ચોથનો ક્ષય નથી, પણ પાંચમનો ક્ષય ભાસે તે લખીને જણાવજો. અમારી સંમતિમાં તો એમ આવે છે કે છઠ્ઠનો ક્ષય કરવો જોઈએ. કેમ કે મુંબઈના છે, માટે ત્રીજનો ક્ષય ગણવો અયોગ્ય છે. સંવત અને લાહોરના બંને પંચાંગોમાં છઠ્ઠનો જ ક્ષય કર્યો છે. ૧૯૩૦ના પર્યુષણમાં ભાદરવા સુદ ચોથનો ક્ષય હતો, અને આમ કરવાથી કોઈ પણ વાતનો વાંધો આવે તેમ માટે ત્રીજે સંવત્સરી કરવી વાજબી હતી પણ આ વર્ષે જણાતું નથી. પછી તો જેમ શ્રી સંઘની મરજી અમો તો તો ચોથ તિથિ સાબૂત છે, માટે ત્રીજનો ક્ષય કરી ત્રીજે શ્રી સંઘની મરજીને અનુસાર છીએ.” આ પત્રની વિગતો સંવત્સરી કરવી યોગ્ય નથી.' આ રીતે પોતાનો અભિપ્રાય આચાર્ય નરેન્દ્રસાગરજીના સંવત્સરી શતાબ્દિ મહાગ્રથંમાં સ્પષ્ટ જણાવ્યા પછી પંન્યાસશ્રી ગંભીરવિજયજીએ લખ્યું પ્રાપ્ત થાય છે. અહીં એ વાતની ખાસ નોંધ લેવાની જરૂર કે, “આ બાબતમાં અમારો કોઈ આગ્રહ સમજવો નહિ. છે કે પંન્યાસ શ્રી ગંભીરવિજયજી અને આચાર્યશ્રી અમે જેમ સંઘ ઠેરવશે તે રીતે કરવાને ખુશી છીએ.” આત્મારામજી મહારાજ જેવા સમર્થ સાધુઓએ પણ આ રીતના ખુલાસા છતાં અમદાવાદના અમુક શ્રાવકોને પોતાના પત્રના અંતમાં શ્રી સંઘ જે કોઈ નિર્ણય કરે તેને સંતોષ ન થયો અને તેમણે પોતાનો વિરોધ ચાલુ રાખ્યો જ સર્વોપરી ઠરાવ્યો છે અને તેને માથે ચડાવવાની = પર્વતિથિના સત્યની શોધમાં 2 ૨૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ પોતાની તૈયારી દર્શાવી છે. અહીં સંઘ શબ્દથી આચાર્ય | આ પત્ર વાંચીને સ્પષ્ટ થાય છે કે સંવત ૧૫ર ભગવંતોની મુખ્યતાવાળો શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ જ | સુધી વિજય દેવસૂર સંઘની પરંપરા ભાદરવા સુદ ઉદિત આત્મારામજી મહારાજને અભિપ્રેત હોય, એ અત્યંત | ચોથે જ સંવત્સરી કરવાની હતી, પણ પાંચમના લયે સહજ અને સ્વાભાવિક છે. ત્રીજનો ક્ષય કરી ઉદિત ચોથ છોડી ત્રીજના સંવત્સરી આત્મારામજી મહારાજનો આ સ્પષ્ટ અભિપ્રાય કરવાની પરંપરા હતી નહિ. મળી જતાં ભાદરવા સુદ પાંચમના ક્ષયે અન્ય પંચાંગનો આ રીતે સ્વ. આત્મારામજી મહારાજ અને પંન્યાસશ્રી આધાર લઈ છઠ્ઠનો ક્ષય કરવાનો અને ઉદિત ચોથે જ ' ગંભીરવિજયજી ઉપરાંત વિજય દેવસૂર સંઘના ભટ્ટારકે સંવત્સરી કરવાનો વિચાર વધુ બળવાન બનતો જોઈ પણ છઠ્ઠનો ક્ષય કબૂલ રાખી શુક્રવારે ભાદરવા સુદ અમદાવાદના શ્રાવક સાકળચંદ હઠીસિંહ સિદ્ધારથે એક ઉદિત ચોથની સંવત્સરી કરવાનો અભિપ્રાય જાહેર કર્યો મોટી પત્રિકા બહાર પાડી અન્ય પંચાંગનો આધાર લઈ | એટલે સકળ સંઘે શુક્રવારની સંવત્સરીના નિર્ણયને છઠ્ઠનો ક્ષય માન્ય કરવાના વિચારનો વિરોધ કર્યો અને , વધાવી લીધો. તેમાં મુંબઈમાં બિરાજતા મોહનલાલજી ત્રીજનો ક્ષય કરી. ગુરુવારે સંવત્સરી કરવાની હિમાયત કરી મહારાજની પણ સંમતિ મળી ગઈ. આ પત્રિકા અમદાવાદના શ્રાવકે મુંબઈના ભીંડીબજારમાં એક બાજુ તપાગચ્છ જૈન સંઘના તમામ ધુરંધરો આવેલા રાજભક્ત પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવી હતી. એકમતે શુક્રવારે સંવત્સરી કરવાના પક્ષના હતા ત્યારે આ બાજુ આત્મારામજી મહારાજ પોતાનો સ્પષ્ટ માત્ર વીસ જ વર્ષના યુવાન મુનિશ્રી આનંદસાગરજીએ અભિપ્રાય જણાવ્યા પછી સંવત ૧૯૫૨ની સંવત્સરી | તેમની સામે બગાવતનો ઝંડો લહેરાવી ભાદરવા સુદ આવે તે અગાઉ જ જેઠ સુદ આઠમના દિવસે પંજાબમાં | ત્રીજનો ક્ષય કરી ગુરુવારે સંવત્સરી કરવાની જાહેરાત કાળધર્મ પામ્યા. બીજુ પંન્યાસશ્રી ગંભીરવિજયજીએ પણ કરી દીધી. એ વખતે તેમનો દીક્ષાપર્યાય માત્ર પાંચ જ પાંચમનો ક્ષય કરવાને બદલે અન્ય પંચાંગનો આશરો લઈ વર્ષનો હતો અને તેમના ગુર ઝવેરસાગરજીનો કાળધર્મ છઠ્ઠનો ક્ષય કરવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો. આ થઈ ગયો હતો. ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય મુજબ શુક્રવારે જ સંવત્સરી કરવાનો પોતાનો નિર્ણય કરવા માટે મુનિશ્રી આનંદસાગરજી પાસે કોઈ શાસ્ત્રનો જૈન ધર્મ પ્રકાશ' માસિકના શ્રાવણ સુદ પૂનમના આધાર નહોતો પણ એક જ તર્ક હતો કે, “જેવી રીતે અંકમાં જાહેર કરી દીધો. પૂનમ-અમાસના ક્ષયે આપણે તેરસનો ક્ષય કરીએ છીએ, આ વખતે કસ્તૂરવિજયજી મહારાજના પ્રશિષ્ય તેવી જ રીતે ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવે ત્યારે પંન્યાસ શ્રી પ્રતાપવિજયજીને વિચાર આવ્યો કે આ ત્રીજનો ક્ષય કરવો જોઈએ.' એ વર્ષે આનંદસાગરજી બાબતમાં તપાગચ્છ સંઘની પરંપરા શું કહે છે, તેનો પેટલાદમાં ચાતુર્માસ હતા, એટલે તેમણે પેટલાદના સંઘને ખ્યાલ પણ મેળવવો જોઈએ. તેમણે તે સમયે વિદ્યમાન આખા ભારતના શ્રી સંઘથી અલગ પાડી ભાદરવા સુદ વિજય દેવસૂરગચ્છના ભટ્ટારક આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિને ત્રીજના ગુરવારે સંવત્સરી કરાવી. એ વખતે ત્રીજનો ક્ષય પત્ર લખીને પૂછાવ્યું કે આ વર્ષની સંવત્સરી ક્યારે | | કરવાની માન્યતા ધરાવનાર અમદાવાદના શ્રાવકો છગનલાલ કરવી ? એ સમયે પાલનપુર નગરમાં બિરાજતા ભટ્ટારક જેચંદભાઈ, મનસુખભાઈ ભગુભાઈ વગેરેએ પેટલાદમાં રાજેન્દ્રસૂરિએ સ્પષ્ટ જણાવ્યું કે, “પર્યુષણ પર્વમાં કોઈ આવી ગુરુવારે સંવત્સરી કરી. શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈએ તિથિની વધઘટ નથી. બાદ પાંચમનો ક્ષય છે, પરંતુ તેનું તો ગુરુવારે સંવત્સરી પ્રતિક્રમણ કરનાર શ્રાવક કૃત્ય તો વાર્ષિક પર્વમાં સમાઈ ગયું છે માટે તે પંચમી | શ્રાવિકાઓને સોનાના વેઢની પ્રભાવના પણ કરી. આ રીતે વિક્રમની વીસમી સદીના મધ્યભાગમાં એક યુવાન સાધુએ વર્તવારૂપ નથી. તેથી શાસ્ત્રના આધાર પ્રમાણે તથા પોતાની જીદ ખાતર સંવત્સરીની આરાધનામાં સંઘની એકતા ગચ્છપરંપરા પ્રમાણે ભાદરવા સુદ ચોથ શુક્રવારની સંવત્સરી કરવી યુક્ત છે.'' તોડી, જેની અસર એક સદી પછી પણ નાબૂદ થઈ નથી. Je = પર્વતિથિના સત્યની શોધમાં ૨૩ = Page #26 -------------------------------------------------------------------------- ________________ : શાસનસમ્રાટ ચાચાર્યશ્રી નેમિસૂરીશ્વરજીએ સંવત્સરીનીપરપરા કેમ બીજી આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ આગમોના સંશોધન, તીર્થોની રક્ષા અને જૈન શાસનની પ્રભાવનાનાં કેટલાક ઉત્કૃષ્ટ કાર્યો કર્યા છે. ઈસુની વીસમી સદીમાં થઈ ગયેલા અત્યંત વિદ્વાન અને પ્રભાવક દસ જૈનાચાર્યોની હરોળમાં તેમને આસાનીથી મૂકી શકાય. આગમગ્રંથોની સેવા બાબતમાં તેમનું અનન્ય પ્રદાન છે. કોઈ વ્યક્તિ જો આટલા મોટા પદ ઉપર પહોંચી એક નાનકડી પણ ભૂલ કરી બેસે તો તેના કારણે જૈન શાસનને સુધારી ન શકાય તેવું નુકસાન કરી બેસે છે. મુનિશ્રી આનંદસાગરજીની બાબતમાં પણ તેવું જ બન્યું. વીસ વર્ષની યુવાન વયે તેમણે ધુરંધર આચાર્યો સામે બગાવત કરી, જેને પરિણામે જૈન સંઘમાં એક નાનકડી તિરાડ પડી આ તિરાડમાંથી પહોળી ખાઈ કેવી રીતે બની ? મુનિશ્રી આનંદસાગરજીએ સંવત ૧૯૫૨માં આખા જૈન સંઘથી અલગ પડીને ગુરુવારે સંવત્સરીની આરાધના કરી અને પેટલાદના સંઘને પણ તે રીતે જ આરાધના કરાવી. જુવાનીના જોશમાં થઈ ગયેલી આ ભૂલને સુધારવાની એક સુવર્ણ તક તેમને બરાબર નવ વર્ષ પછી મળી અને તેમણે આ તકને વધાવી પણ લીધી. મુનિશ્રી આનંદસાગરજીને એ વાતનો સંપૂર્ણ યશ આપવો જોઈએ કે આ વર્ષે તેમણે સંવત ૧૯૫૨માં કરેલી ભૂલ સુધારી કપડવંજના સંઘને અને પોતાના બધા જ શિષ્યોને રવિવારે સંવત્સરીનું પ્રતિક્રમણ કરાવ્યું. આ રીતે સંવત ૧૯૬૧માં આખા ભારતના તપાગચ્છ જૈન સંઘે ભાદરવા સુદ પાંચમનો ક્ષય હોવા છતાં એક જ દિવસે સંવત્સરીની આરાધના કરી. એ વાતની બહુ ઓછાને જાણ હતી કે પોતાની માન્યતાને વફાદાર અને અડગ એવા આનંદસાગરજીએ એકલા જ શનિવારે | પોતાનું સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યું હતું. જો કે તેમ છતાં વિક્રમ સંવંત ૧૯૬૧ની સાલમાં ફરી આબેહૂબ લોકોમાં તો એવી હવા જ ફેલાઈ હતી કે સાગરજી મહારાજ ફરી પાછા સંઘ સાથે ભળી ગયા, આ માન્યતા કેટલી ભૂલભરેલી હતી, તેનો ખ્યાલ છેક સંવત ૧૯૮૯ની સાલમાં આવ્યો. | સંવત ૧૯૫૨ જેવી જ પરિસ્થિતિ પેદા થઈ. એ વર્ષે પણ ચંડાંશુચંડુ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય હતો, એટલે સંવત્સરીની આરાધના કયા દિવસે કરવી, તેવી દ્વિધા ઉભી થઈ આ વર્ષે ભાવનગરમાં ચાતુર્માસ બિરાજમાન પંન્યાસ શ્રી ગંભીરવિજયજીએ ‘જૈન ધર્મ પ્રકાશ'' માં જાહેરાત કરાવી કે તેઓ અગાઉની જેમ ભાદરવા સુદ ચોથના રવિવારે જ સંવત્સરી પર્વની આરાધના કરાવશે. એ વર્ષે આ નિર્ણયનો કોઈ શ્રાવકો અથવા સાધુઓ તરફથી વિરોધ થયો નહિ, સકળ સંઘે ભાદરવા સુદ પાંચમના ક્ષયે અન્ય પંચાંગનો આધાર લઈ છઠ્ઠનો ક્ષય કરી ઉદિત ચોથના જ સંવત્સરી | પ્રતિક્રમણ કર્યું. Jain I એ વર્ષે મુનિશ્રી આનંદસાગરજી પોતાની જન્મભૂમિ કપડવંજમાં ચાતુર્માસ હતા. તેઓ તો સંવત ૧૯૫૨ની જેમ ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજનો જ ક્ષય કરી ઉદિત ત્રીજના સંવત્સરી કરવાના મતના હતા. પરંતુ આ વર્ષે સંઘની સત્તા સામે તેમને ઝૂકવું પડ્યું. કપડવંજ સંઘના અગ્રણીઓએ તેમને જણાવી દીધું કે ગોધરા, વેજલપુર, છાણી, વડોદરા વગેરે આજુબાજુના સંઘો જે દિવસે આરાધના કરવાના છે, તેનાથી અમે અલગ પડવા નથી માંગતા, અમે તો રવિવારે ઉદિત ચોથે જ સંવત્સરી કરવાના મતના છીએ. આપણે જોયું કે સાગરજી મહારાજે સંવત ૧૯૬૧માં આખા સંઘને રવિવારે પ્રતિક્રમણ કરાવ્યું પણ ‘‘ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજનો જ ક્ષય કરાય'' એવી તેમની માન્યતામાં કોઈ પરિવર્તન આવ્યું નહોતું. છેક સંવત ૧૯૮૯માં ફરી ચંડાંશુચંડુ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો ત્યારે આ ઊંડે ઊંડે પડેલી ચિનગારીએ ફરી જ્વાળાનું રૂપ ધારણ કરી લીધું. વિક્રમ સંવત ૧૯૮૯માં તપાગચ્છ જૈન સંઘનું ચિત્ર પર્વતિથિના સત્યની શોધમાં al Use Only ] ૨૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ બદલાઈ ગયું હતું. સૌરાષ્ટ્રમાં જેમની આણ પ્રવર્તતી | ચોથે જ સંવત્સરીની આરાધના કરી હતી. એ ઉદાહરણ એવા પંન્યાસ શ્રી ગંભીરવિજયજીનો કાળધર્મ થઈ ગયો | ઉપરથી તાર્કિક રીતે તો સંવત ૧૯૯૨માં પણ ભાદરવા હતો અને તેમનું સ્થાન તેમના જ ગુરુભાઈ આચાર્યશ્રી | સુદ પાંચમની વૃદ્ધિએ બે છઠ્ઠ ગણી સંવત્સરી ઉદિત નેમિસૂરીશ્વરજીએ લીધું હતું, સમગ્ર જૈન સંઘ ઉપર | ચોથની જ કરવામાં આવશે, એવી કલ્પના હોય, પણ આ તેમનો એટલો પ્રભાવ હતો કે તેઓ શાસનસમ્રાટ તરીકે | વર્ષે કંઈક એવું બનવાનું હતું, જેને કારણે તપાગચ્છ સંઘ જાણીતા થયા હતા. બે ભાગોમાં વહેંચાઈ જવાનો ડર હતો. આવું ન બને તે આ બાજુ મુનિશ્રી આનંદસાગરજી હવે આચાર્ય | માટે ચિંતિત આચાર્યશ્રી સિદ્ધિસૂરીશ્વરજી, આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી બન્યા હતા અને તેમના પ્રભાવમાં | દાનસૂરીશ્વરજી વગેરેએ શરૂઆતથી જ સમાધાનના પ્રયાસો પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ હતી. આ ઉપરાંત સંઘસ્થવિર | શરૂ કરી દીધા હતા. તે માટે સંવત ૧૯૯૦ની સાલમાં આચાર્યશ્રી સિદ્ધિસૂરીશ્વરજી અને આચાર્યશ્રી | અમદાવાદમાં મળેલા સમગ્ર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન દાનસૂરીશ્વરજી મ.સા.નો જૈન સંઘ ઉપર ભારે પ્રભાવ | | શ્રમણ સંમેલન પ્રસંગે યોગ્ય તક હતી. હતો. ચંડાશચંડુ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય | | અમદાવાદનું શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રમણ સંમેલન આવતાં સંવત્સરી કયા દિવસે કરવી એ બાબતમાં | શાસનસમ્રાટ નેમિસૂરીશ્વરજીની અધ્યક્ષતામાં મળ્યું હતું, સકળ જૈન સંઘ આ ચાર ધુરંધર આચાર્યોના અભિપ્રાયની | તેમાં તપાગચ્છ ઉપરાંત અંચલગચ્છ, ખરતરગચ્છ, કાગડોળે પ્રતીક્ષા કરી રહ્યો હતો. પાર્થચંદ્રગચ્છ અને ત્રિસ્તુતિક ગચ્છના સાધુઓ પણ - સૌથી પ્રથમ આચાર્ય દાનસૂરિએ તેમના શિષ્યોની | સામેલ હતા. આ સંમેલનમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન પ્રેરણાથી પ્રગટ થતા “વીર શાસન''માં જાહેર કર્યું કે, સંઘની અનેક સમસ્યાઓના સમાધાન માટે સર્વસંમતિથી સંવત ૧૯૫૨ અને ૧૯૬૧ની જેમ આ વર્ષે પણ | નિર્ણયો લેવામાં આવ્યા, પણ બે ત્રણ વર્ષ પછી આવનારા સંવત્સરી ભાદરવા સુદ ચોથના શુક્રવારે કરવી એ જ | સંવત્સરીના ભેદનો મુદ્દો લટકતો જ રહી ગયો. આચાર્ય શ્રેયકારી લાગે છે.” આ વર્ષે શાસનસમ્રાટ નેમિસૂરીશ્વરજી | સિદ્ધિસૂરીશ્વરજી અને આચાર્ય દાનસૂરીશ્વરજી વગેરેએ મહારાજનું ચોમાસું ભાવનગરમાં હતું, તેમની આજ્ઞાથી વિનંતી કરી કે બધા ભેગા થયા છીએ તો તિથિની જૈન ધર્મ પ્રકાશ'' માસિકના શ્રાવણ માસના અંકમાં વિચારણા પણ કરી લઈએ. ત્યારે શાસનસમ્રાટ જાહેરાત કરી દેવામાં આવી કે “જયપુર-મુંબઈ વગેરેના | આચાર્યશ્રીએ એવો જવાબ આપ્યો કે અહીં બીજા પંચાંગોમાં દર્શાવેલ ભાદરવા સુદ છઠ્ઠનો ક્ષય માન્ય કરી ગચ્છના સાધુઓની પણ ઉપસ્થિતિ છે, જ્યારે તિથિનો ભાદરવા સુદ ચોથના શુક્રવારે જ સંવત્સરી કરવાની પ્રશ્ન માત્ર તપાગચ્છનો જ છે. કેટલાકે એવું સૂચન કર્યું કે છે કે આ નિર્ણયમાં આચાર્યશ્રી સિદ્ધિસરીશ્વરજી સહિત | આ સંમેલન પૂરું થાય, એટલે તપાગચ્છના સાધુઓ મોટા ભાગના જૈનાચાર્યોએ ટેકો પુરાવ્યો એટલે બહુમતી | | અલગ રીતે મળી તિથિપ્રશ્નની ચર્ચા કરી લે, પણ ભાદરવા સુદ ઉદિત ચોથે જ સંવત્સરી કરનારાઓની આચાર્યશ્રી નેમિસૂરીશ્વરજીએ તે માટે પણ તૈયારી દર્શાવી થઈ ગઈ. આ વર્ષે આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી | નહિ એટલે તિથિનો પ્રશ્ન અનિર્ણિત જ રહ્યો. પાસે એવી અપેક્ષા હતી કે તેઓ પણ સંવત ૧૯૬૧ની સંવત ૧૯૮૯ અને સંવત ૧૯૯૨ વચ્ચે તપાગચ્છ જેમ સકળ સંઘની સાથે સંવત્સરી કરશે, પણ તેમણે તો | જૈન સંઘમાં એવી બે ઘટનાઓ બની ગઈ, જેને કારણે સંવત ૧૯૫૨માં લહેરાવેલો બગાવતનો ઝંડો હજી પણ | સંવત્સરીનો ઝગડો એકદમ તીવ્ર બની ગયો. પ્રથમ પકડી રાખી આખા સંઘથી અલગ પડી ભાદરવા સુદ | ઘટનામાં આચાર્યશ્રી સાગરાનંદસૂરિ મહારાજને તેમના જ ત્રીજનો ક્ષય કરી ગુરુવારે જ સંવત્સરી કરી. પટ્ટશિષ્ય હંસસાગરજી સાથે કેટલાક ગંભીર મતભેદો ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો ત્યારે સાગરજી | પથા, જેને કારણે સાગરાનંદસૂરિ ખૂબ અપમાનિત થયા મહારાજના અપવાદ સિવાય આખા જૈન સંઘે અન્ય ] અને તેમણે શાસનસમ્રાટ નેમિસૂરીશ્વરજીની ઓથ લેવી પંચાંગનો આધાર લઈ છઠ્ઠનો ક્ષય કર્યો હતો અને ઉદિત | પડી. બીજી બાજુ આચાર્ય દાનસૂરીશ્વરજીના વિદ્વાન અને = પર્વતિથિના સત્યની શોધમાં તે ૨૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ તેજસ્વી પ્રશિષ્ય રામવિજયજીનો ઉદય થયો અને (જેઓ | સાગરજી મહારાજની અને નેમિસૂરીશ્વરજીની સંવત્સરી ભવિષ્યમાં રામચન્દ્રસૂરિ બન્યા) તેમનો પ્રભાવ વધવા | એક જ દિવસે (રવિવારે) આવી. એ સમયે આચાર્યશ્રી લાગ્યો, અત્યાર સુધી અમદાવાદમાં શાસનસમ્રાટ | નેમિસૂરીશ્વરજીનો પ્રભાવ એવો હતો કે સંઘનો મોટો નેમિસૂરીશ્વરજીના ગણધરવાદના વ્યાખ્યાનો વખણાતાં | ભાગ તેમની સાથે ભળી ગયો, જેમાં આચાર્યશ્રી હતાં, પણ હવે આ જ વિષય ઉપર રામવિજયજીનાં | વલ્લભસૂરીશ્વરજી અને નીતિસૂરીશ્વરજી મુખ્ય હતા. આ વ્યાખ્યાનો વધુ વખણાવા લાગ્યાં. આ કારણે શાસનસમ્રાટ | બાજુ આચાર્યશ્રી દાનસૂરીશ્વરજીનો સંવત ૧૯૯૨ની જેવા ધુરંધર આચાર્યના મનમાં આ યુવાન સાધુ માટે સંવત્સરી પહેલાં જ કાળધર્મ થઈ ગયો હતો, એટલે ઈર્ષાભાવ પેદા થયો. આ બે કારણોની સંગઠિત અસર તેમના ગચ્છની જવાબદારી તેમના શિષ્ય આચાર્યશ્રી એ થઈ કે સંવત ૧૯૯૨ની સંવત્સરીની બાબતમાં | પ્રેમસૂરીશ્વરજીના માથે આવી. તેમણે અને તેમના શિષ્ય શાસનસમ્રાટ નેમિસૂરીશ્વરજીએ મુનિશ્રી રામવિજયજીના | આચાર્યશ્રી રામચન્દ્રસૂરીશ્વરજીએ અગાઉની પરંપરા પ્રમાણે દાદાગુર આચાર્યશ્રી દાનસૂરીશ્વરજી કરતાં અલગ જ ઉદિત ચોથની સંવત્સરી જ કરવાનો નિર્ણય કર્યો. તેમની અભિગમ અપનાવી આગમોદ્ધારક સાગરાનંદસૂરીશ્વરજીનો | સાથે શનિવારે જ સંવત્સરી કરવાનો નિર્ણય અનેક પક્ષ લેવાનો નિર્ણય કર્યો. આ કારણે ત્રણ - ત્રણ | ધુરંધર આચાર્ય ભગવંતોએ લીધો, જેમાં આચાર્યશ્રી વખતથી સંવત્સરીની આરાધના સકળ સંઘથી અલગ લબ્ધિસૂરીશ્વરજી, આચાર્યશ્રી ભદ્રસૂરીશ્વરજી, આચાર્યશ્રી કરનારા સાગરજી મહારાજની વિભાજક પ્રવૃત્તિને | કનકસૂરીશ્વરજી, ઉપાધ્યાય શ્રી સમાવિજયજી, પંન્યાસશ્રી જબરદસ્ત વેગ મળ્યો. સંવત્સરીની આરાધના કયા | તિલકવિજયજી, ઉપાધ્યાયશ્રી કપૂરવિજયજીનો સમાવેશ દિવસે કરવી એ બાબતમાં સાગરજી મહારાજ અને થતો હતો. એ વખતે આચાર્ય સિદ્ધિસૂરીશ્વરજી મ.સા. નેમિસૂરીશ્વરજી એક થઈ ગયા, જેને કારણે આખા | નેમિસૂરીશ્વરજીને આપેલા વચનથી બંધાઈ ગયા હતા, તપાગચ્છ જૈન સંઘમાં ઊભી તિરાડ પડી. એટલે તેમણે એકલાએ રવિવારે સંવત્સરી કરી, પણ સંવત ૧૯૯૨ની સાલના ચંડાશચંડુ પંચાંગમાં પોતાના તમામ સાધુ સાધ્વીઓને અને શ્રાવક શ્રાવિકાઓને ભાદરવા સુદ પાંચમ બે હતી. એ વર્ષે ભાદરવા સુદ ચોથ | શનિવારે ઉદિત ચોથે જ સંવત્સરી કરવાનો તેમણે શનિવારે હતી અને રવિવારે પ્રથમ પાંચમ હતી. સાગરજી | આદેશ આપ્યો. મહારાજે તો તેમની શરૂઆતથી ચાલી આવેલી માન્યતા | સંવત ૧૯૯૨ની સાલમાં શાસનસમ્રાટ આચાર્યશ્રી પ્રમાણે બે પાંચમના બદલે બે ત્રીજ કરી, એટલે તેમની | | નેમિસૂરીશ્વરજી ઉદિત ભાદરવા સુદ ચોથની સંવત્સરી સંવત્સરી પ્રથમ પાંચમે, એટલે કે રવિવારે આવી ગઈ. કરવાની પરંપરા છોડી સાગરજી મહારાજના પક્ષમાં શાસનસમ્રાટ આચાર્યશ્રી નેમિસૂરીશ્વરજીના વડીલ ગુરબંધ | ભળી ગયા તેના કારણે આચાર્ય પ્રેમસૂરીશ્વરજી વગેરે પંન્યાસશ્રી ગંભીરવિજયજીએ અગાઉ સંવત ૧૯૫૨ - લઘુમતીમાં મુકાઈ ગયા અને તેઓ આખા સંઘથી અલગ ૧૯૬૧ અને ૧૯૮૯માં ભાદરવા સુદ પાંચમના ક્ષયે સંવત્સરી કરી રહ્યા છે, એવો ભારે પ્રચાર થયો. છઠ્ઠનો ક્ષય કર્યો હતો, એટલે તેમના પટ્ટધર નેમિસૂરીશ્વરજી ઈતિહાસનો ઘટનાક્રમ તપાસતાં ખ્યાલ આવશે કે સંવત પણ પાંચમની વૃદ્ધિએ છઠ્ઠની વૃદ્ધિ કરે તો સંવત્સરી | ૧૯૯૨માં નેમિસૂરીશ્વરજી મહારાજે પરંપરા બદલી હતી, ઉદિત ચોથના શનિવારે આવે તેમ હતી. તેના બદલે જેના કારણે સંઘમાં ઊભી તિરાડ પડી હતી. તેમણે સાગરજી મહારાજની પંગતમાં બેસવા વચ્ચેનો | આ વર્ષે, એટલે કે સંવત ૨૦૫૫માં તપાગચ્છ રસ્તો કાઢ્યો. સાગરજી મહારાજની જેમ બે ત્રીજ | સંઘમાં સંવત્સરીનો જે વિખવાદ પેદા થયો છે, તેનો કરવાને બદલે તેમણે બે ચોથ કરી. આ રીતે તેમની | પાયો છેક સંવત ૧૫રમાં સાગરજી મહારાજે નાખ્યો પહેલી ચોથ શનિવારે અને બીજી ચોથ રવિવારે આવી | હતો, જેને સંવત ૧૯૯૨માં શાસનસમ્રાટ નેમિસૂરીશ્વરજી તે પૈકી તેમણે બીજી ચોથના સંવત્સરી કરવાની જાહેરાત | મહારાજે મજબૂત બનાવ્યો, એમ લાગ્યા વિના રહેતું નથી. કરી હતી, જે હકીકતમાં પહેલી પાંચમ હતી. આ રીતે | == પર્વતિથિના સત્યની શોધમાં તે ૨૬ Page #29 -------------------------------------------------------------------------- ________________ a܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ચાર્યશીરામચરીરજીવાતો શ્રીગોહરાણી ? તપાગચ્છ જૈન સંઘમાં જ્યારે પણ એક તિથિ અને | હતી, પણ તે કોણે શરૂ કરી તે કહેવું મુશ્કેલ છે. સંવત બે તિથિની ચર્ચા નીકળે છે, ત્યારે મોટા ભાગના લોકો ૧૯૫૨ની સાલમાં મુનિશ્રી આનંદસાગરજીએ આ નિયમ તિથિના ઝઘડા માટે ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરીશ્વરજીને ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિને પણ મનસ્વી રીતે લાગુ દોષિત ગણાવે છે. સામે પક્ષે બે તિથિ વર્ગ એવી દલીલ | કરી સકળ સંઘથી વિખૂટા પડી સંવત્સરી કરી એ તેમની કરે છે કે , “ “ વ્યાખ્યાનવાદાસ્પતિ આચાર્ય શ્રી ગંભીર ભૂલ હતી. સંવત ૧૯૯૨માં શાસનસમ્રાટ રામચન્દ્રસૂરીશ્વરજીએ તપાગચ્છમાં વર્ષોથી ચાલી આવતી નેમિસૂરીશ્વરજીએ સાગરજી મહારાજનો પક્ષ લીધો તે પર્વતિચિની ક્ષયવૃદ્ધિ નહિ કરવાની અશાસ્ત્રીય પરંપરામાં અગાઉની સાગરજી મહારાજની ભૂલોને પીઠબળ આપવા સુધારો કરી પર્વતિથિઓની આરાધનાના મૂળ શાસ્ત્રીય જેવું કાર્ય હતું. તેને કારણે પર્વતિથિવિષયક ઝઘડાએ માર્ગની પુન:પ્રતિષ્ઠા કરી છે. આ માટે તેમણે અનેક અત્યંત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઝંઝાવાતોનો સામનો કરવો પડ્યો તો પણ એ મહાપુરુષે આમ છતાં સંવત ૧૯૯૨ સુધી પર્વતિથિઓનો જે શાસ્ત્ર અને સિદ્ધાંતની વાતમાં ક્યાંય મચક આપી નથી.' ઝઘડો હતો તે કેવળ સંવત્સરી પૂરતો મર્યાદિત એવી દલીંલ આચાર્ય રામચન્દ્રસૂરીશ્વરજી માટે શ્રદ્ધા અને હતો,સંવત્સરીનો ભેદ પણ દસ વર્ષે કે વીસ વર્ષે આવતો, ભક્તિ ધરાવતો વર્ગ કરે છે. બંને પક્ષની દલીલો સાંભળીને ત્યારે આઠ દિવસ પૂરતા સંઘમાં ભાગલા પડતા, ત્યાર કોઈ તટસ્થ સમીક્ષકને ભારે મુંઝવણ થાય છે કે આ બે બાદ આખો સંઘ ફરી પાછો એક થઈ જતો અને કોઈના પક્ષ પૈકી કોની વાત માનવી ? મનમાં ભેદભાવ રહેતો ન હતો. સંવત ૧૯૫૨ થી એક તિથિ વર્ગનો જે આક્ષેપ છે કે તપાગચ્છ જૈન ૧૯૯૨નાં ૪૦ વર્ષ આવી જ પરિસ્થિતિ રહી. સંવત સંઘમાં પર્વતિથિનો ઝગડો આચાર્ય રામચન્દ્રસૂરીશ્વરજીએ ૧૯૯૨પછી બીજે વર્ષે, સંવત ૧૯૯૩માં પણ ચંડાશુગંડુ પેદા કર્યો, એ તદ્દન નિરાધાર છે, એવું તો અત્યાર સુધીની | પંચાંગમાં ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ આવતી હતી, જેને ચર્ચા વાંચનારા સુજ્ઞ વાચકોને સમજાઈ ગયું હશે. આપણે કારણે આગલા વર્ષ જેવું જ સંઘર્ષનું વાતાવરણ પેદા થયું. જોયું કે સંવત્સરીની તિથિની બાબતમાં સકળ સંઘથી | આ વર્ષે તો આચાર્ય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજે પણ અલગ પડવાનું પહેલવહેલું દુસ્સાહસ તો આગમોદ્વારક ઉદિત ભાદરવા સુદ ચોથની જ સંવત્સરી કરવાનું નક્કી આચાર્ય સાગરાનંદસૂરીશ્વરજીએ છેક સંવત ૧૯૫૨ની કર્યું. તેમના ટેકામાં આચાર્ય લબ્ધિસૂરીશ્વરજી, પ્રેમસૂરીશ્વરજી, સાલમાં કર્યું હતું. બરાબર આ સાલમાં તો આચાર્ય | રામચન્દ્રસૂરીશ્વરજી વગેરે ધુરંધરો હતા. તેમાં પણ રામચન્દ્રસૂરીશ્વરજીનો જન્મ થયો હતો. સાગરજી મહારાજે | આચાર્યશ્રીરામચન્દ્રસૂરીશ્વરજીની પ્રભાવકતા એ સમયે ટોચ તપાગચ્છના ઈતિહાસમાં પહેલી વખત સંવત્સરીના પ્રશ્ન ઉપર હતી, એટલે ઉદિત ચોથે જ સંવત્સરી કરવાની સંઘમાં બદ્ધિભેદ પેદા કરી પેટલાદમાં સકળ સંઘથી અલગ માન્યતા ધરાવતા પક્ષનું સુકાન સ્વભાવિક રીતે જ તેમના પડી સંવત્સરીની આરાધના કરી ત્યારે ભવિષ્યમાં આચાર્ય હાથમાં આવી ગયું. એ સમયે સિદ્ધિસૂરીશ્વરજી , રામચન્દ્રસૂરિ બનનાર બાળ ત્રિભુવન પારણાંમાં ઝૂલતો | લબ્ધિસૂરીશ્વરજી, પ્રેમસૂરીશ્વરજી વગેરે ધુરંધર આચાર્યો હતો. માટે સંવત્સરી સહિતની પર્વતિથિઓનો ઝઘડો તેમને સદ્ધર પીઠબળ પૂરું પાડી રહ્યા હતા. આચાર્ય રામચન્દ્રસૂરીશ્વરજીએ ઊભો કર્યો, એમ કહેવામાં સંવત ૧૯૯૨ની સંવત્સરી પછી બે તિથિ પક્ષના ઈતિહાસનું અને સત્યનું અપમાન છે. આચાર્યોએ વિચાર્યું કે સંવત્સરીની આરાધનાના દિવસમાં પર્વતિથિઓનો ઝઘડો શરૂ થવાનાં મૂળ તો પૂનમ - | ભેદ આવવાનું મૂળ કારણ પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની અનિષ્ટ | તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની અશાસ્ત્રીય પ્રથા છે અને તેના પ્રથામાં પડેલાં છે, જે પ્રથા યતિઓના કાળમાં શરૂ થઈ | પણ મૂળમાં ‘પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ” = પર્વતિથિના સત્યની શોધમાં 2 ૨૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ એવી ૨ઢ થઈ ગયેલી માન્યતા છે. જ્યાં સુધી આ | સત્ય કરતા કદાગ્રહની બોલબાલા હતી. આ સંયોગોમાં, માન્યતાનો શાસ્ત્રીય સમજણપૂર્વકનો ત્યાગ નહિ કરવામાં વર્ષોથી જે તિથિઓની ખોટી રીતે આરાધના કરીએ આવે, ત્યાં સુધી આ ખોટી પરંપરા ચાલુ જ રહેશે, એવું છીએ તે ચાલુ રાખવી કે એકપક્ષી રીતે પંચાંગમાં ફેરફાર સ્પષ્ટ નિરીક્ષણ એ આચાર્યોનું થયું તેના ઉપાય તરીકે કરી સાચી આરાધના ચાલુ રાખવી ?' એવી મહાદ્વિધામાંથી તેમણે વિચાર્યું કે “પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કરાય જ તે કાળના ગીતાર્થ આચાર્ય ભગવંતો પસાર થઈ રહ્યા નહિ” એવી માન્યતાને પુષ્ટ કરનારા પંચાંગોને બદલે હતા. નિર્ણય લેવાનું કામ ખૂબ અઘરું હતું. પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ લૌકિક પંચાંગ અનુસાર કાયમ ઈતિહાસના અમુક સંવેદનશીલ તબક્કે મહાપુરુષો રાખી ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષ મુજબ પર્વતિથિની ગહન વિચારણા પછી પણ જે નિર્ણય લેતા હોય છે તેનું આરાધનાની વ્યવસ્થા સૂચવતાં પંચાંગ બહાર પાડવાં જોઈએ. આ પંચાંગમાં અનુક્રમે બીજ - પાંચમ - આઠમ ભવિષ્યના પરિણામો ઉપરથી જ મૂલ્યાંકન કરી શકાય છે. - અગિયારસ - ચૌદસની ક્ષયવૃદ્ધિએ અનુક્રમે એકમ - સંવત ૧૯૯૩ની સાલમાં વિકટ દ્વિધામાં મુકાઈ ગયેલા બે ચોથ - સાતમ - દસમ અને તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની તિથિપક્ષના આચાર્યોએ પ્રતિપક્ષના આચાર્યો આ બાબતમાં અને પૂનમ - અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની જ ક્ષયવૃદ્ધિ સંમત થશે એવી સંભાવના ન જણાતાં પંચાંગમાં ફેરફાર કરવાની પ્રથા પણ છોડી દેવી જોઈએ. જો સકળ સંઘ આ | કર્યો, તેના અકલ્પનીય પ્રત્યાઘાતો તપાગચ્છ સંઘમાં પેદા શાસ્ત્રમતિ પ્રમાણેનો મૂળભૂત સત્ય માર્ગ ફરી અપનાવી થયા. તો બીજી તરફ એક તિથિ પણે કદાગ્રહ સેવી આ લે તો યતિઓના સમયમાં શરૂ થયેલી ગરબડનો અંત શાસ્ત્રાનુસારી પંચાંગ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો. આવી જાય અને તિથિઓના ઝઘડા ઉપર કાયમ માટે ગામેગામના સંઘોમાં એકતિથિ અને બે તિથિના ઝગડા પડદો પડી જાય, એવું સ્પષ્ટ મંતવ્ય એ આચાર્યોનું થયું. પેદા થયા. બંને પક્ષ તરફથી એકબીજા ઉપર દોષારોપણ બે તિથિ પક્ષના આચાર્યોની (વ્યાખ્યાન વાચસ્પતિ કરતી પત્રિકાઓનો મારો ચાલ્યો. અમુક નનામી પત્રિકાઓમાં આચાર્યશ્રી રામચન્દ્રસૂરિ મહારાજની) શાસ્ત્રીય સમજણ, તો પૂજનીય સાધુસાધ્વીજી ભગવંતો ઉપર આક્ષેપો થવા વિદ્વતા, તેજસ્વીતા અને બુદ્ધિપ્રતિભાને દાદ આપવી પડે લાગ્યા. જે ઝગડો ક્યારેક આવતી સંવત્સરી ભેદ પૂરતો કે તેઓ આ સમસ્યાના મૂળ સુધી ગયા અને સો ટચના મર્યાદિત હતો તે હવે કાયમી બની ગયો અને સાધુ સોના જેવો તેનો સાચો ઉકેલ પણ શોધી લાવ્યા. આ ઉકેલ સાધ્વીજી ભગવંતોની ભારે અવહેલના થવા લાગી. તેમણે તે સમયના તપાગચ્છના વડીલ આચાર્ય ભગવંતો સમક્ષ રજૂ કર્યો, તેમને શાસ્ત્રપાઠો અને દાખલા દલીલો સંવત ૧૯૫૨ની સાલમાં સાગરજી મહારાજે દ્વારા સમજાવી તેમના ગળે ઉતારવાની કોશિષ પણ કરી. સંવત્સરીની આરાધના વિશે નવો મત કાર્યો અને સંઘની પરંતુ સર્વસંમતિ સાધવામાં તેમને સફળતા મળી હોત અને એકતામાં તિરાડ પાડી તેમાં અને સંવત ૧૯૯૩માં બે ત્યાર પછી જ પંચાંગમાં ફેરફારો થયા હોત તો કદાચ તિથિ પક્ષના આચાર્યોએ એકપક્ષી રીતે પંચાંગમાં ફેરફાર તિથિનો વિવાદ ત્યાં જ શમી જાત પરંતુ તેમ ન બનવાને | કર્યો તેમાં તાત્વિક રીતે ઘણો ફરક હતો. સાગરજી કારણે તિથિની સમસ્યા અત્યંત વિકરાળ બની ગઈ. મહારાજે એક ખોટી રુઢિનો આધાર લઈ સંઘમાં બીજી શાસ્ત્રપાઠોના ગહન સમુદ્રમાં ડૂબકી મારીને | ખોટી રૂઢિ પ્રસરાવવાની કોશિષ કરી, પણ સંઘે તેનો તિથિવિષયક જે સત્ય શોધી કઢાયું હતું તેમાં તે વખતના પ્રતિકાર કરતાં તેઓ સંઘની અવહેલના કરી જુદા થયા. વડીલ આચાર્ય ભગવંતો જેવા કે સિદ્ધિસૂરીશ્વરજી, બે તિથિ પક્ષના આચાર્યોએ એક ખોટી રુઢિને સુધારવાના પ્રેમસૂરીશ્વરજી, લબ્ધિસૂરીશ્વરજી વગેરે સંપૂર્ણ એકમત | શુભ આશયથી તેના મૂળમાં રહેલી બધી જ ખોટી હતાં, પરંતુ એ સમયે વાતાવરણ જ એટલું કલુષિત હતું રૂઢિઓને સુધારવાની કોશિષ કરી પણ સંઘનો સહકાર ન કે પ્રતિપક્ષના ધુરંધર આચાર્યો એ વાત સાંભળવા માટે મળતાં સંઘનો મોટો ભાગ તિથિવિષયક સાચી આરાધનાથી કદાચ તૈયાર જ નહોતા. રાગ દ્વેષની અને ઈર્ષાઅસૂયાની વંચિત રહ્યો અને વાતાવરણ વધુ ડહોળાયું. આ વાતાવરણ ભાવનાઓ ત્યારે જોર કરી રહી હતી, એટલે શાસ્ત્ર અને | હજી સુધી સ્વચ્છ થયું નથી. પર્વતિથિના સત્યની શોધમાં ૨૮ For Private & Personal use only Page #31 -------------------------------------------------------------------------- ________________ gીતિથિવી@યવૃદ્ધિGISામતો લાયકોસ્ટારશ્રી જૈન સંઘમાં પર્વતિથિની આરાધના કયા દિવસે | ત્યારે તેની આરાધના પહેલે દિવસે કરી લેવામાં આવે છે, કરવી એ વિશે સૌથી પ્રથમ બુદ્ધિભેદ અને આચરણાભેદ કેમ કે તે તે પર્વતિથિનો ભોગવટો તે તે આગલી સૂર્ય કરનાર આરામોદ્વારકશ્રી સાગરાનંદસૂરિ મહારાજ વિ. ઉદયવાળી તિથિની પહેલાં - પહેલાં થઈ ગયેલો હોય છે, હતા. ઈ.સ. ૧૯૪૩માં જ્યારે લવાદી ચર્ચા થઈ ત્યારે એવી રીતે વૃદ્ધિમાં પણ માત્ર તિથિનો ભોગવટો વધી તે પણ એક તિથિનો ઝંડો લઈ તેઓ જ વ્યાખ્યાનવાચસ્પતિ તે તિથિઓ બે સૂર્યોદયને ફરસવા વાળી થાય છે. રામચન્દ્રસૂરિ મહારાજ સામે મેદાનમાં ઉતર્યા હતા. તેમ સિદ્ધચક્ર : વર્ષ - ૧, અંક-૨૧ (પૃષ્ઠ ૪). છતાં “પર્વતિથિઓની સયવૃદ્ધિ કરાય જ નહિ' એવી કોઈ પણ પર્વતિથિનો ક્ષય ન થાય એવું નથી, કેમ એક તિથિની માન્યતામાં તેઓ કાયમ માટે અચળ અને કે જો પર્વતિથિનો ક્ષય જ ન થતો હોત તો “ક્ષયે પુર્વા તિથિ: કાર્યા” એટલે પર્વતિથિનો ક્ષય હોય તો પહેલાની અડગ હતા તેમ માની લેવાની જરૂર નથી. આગમોના ઊંડા અભ્યાસને કારણે “પર્વતિથિઓની પણ ક્ષયવૃદ્ધિ તિથિએ તે પર્વતિથિને (જ) ક્ષયવાલી ગણવી, એવો પૂ. થઈ શકે'' એ ત્રિકાનાબાધિત સત્ય તેમની નજરમાં ઉમાસ્વાતિ વાચકજી મહારાજનો પ્રઘોષ શ્રાધ્ધવિધિ આવ્યું જ હશે અને તેઓ મનોમન તેને સ્વીકારતા હતા. | વિગેરેમાં હોત નહિ અર્થાત્ તે પર્વ તિથિનો ક્ષય થવો જેનો પુરાવો સિદ્ધચક્ર માસિકમાં પ્રગટ થયેલાં તેમનાં સંભવિત છે, પણ તે તિથિને અંગે કરાતો તપ અને ક્રિયા લખાણો છે. તિથિવિષયક સત્યને આટલું સ્પષ્ટપણે વગેરે ઉડાવી દેવાય નહિ પણ તે બધું પહેલાની તિથિમાં સમજવા છતાં સાગરજી મહારાજ ઉપર જ્યારે મતનું કરવું પડે. ભાદરવા સુદ-૫ એ પણ એક પર્વતિથિ છે અને તેના અંગે થતી તપસ્યા અને ક્રિયા ઉગાડી શકાય અને મમતનું ભૂત સવાર થતું ત્યારે તેઓ પોતાના જ નહિ. સિદ્ધચક્ર માસિકમાં પ્રગટ થયેલાં લખાણોથી વિરુદ્ધ મંતવ્ય વ્યક્ત કરતા. સિદ્ધચક્ર : વર્ષ-૩, અંક-૨૧ સિદ્ધચક્ર માસિકના વિવિધ અંકોમાં આચાર્યશ્રી - શ્રી હીરસૂરિજી મહારાજે દીધેલા અને શ્રી કીર્તિવિજયજી મહારાજે સંગ્રહિત કરેલા હીરપ્રશ્નોત્તરમાં સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે જિજ્ઞાસુઓને સવાલોના જે જવાબો આપ્યા છે, તે અહીં ઉદ્ધત કર્યા છે. ચતુર્દશી અમાવસ્યા કે પ્રતિપદ (પડવા) આદિની વૃદ્ધિમાં સિદ્ધચક્ર : વર્ષ ૫, અંક-૧ છઠ્ઠ ક્યારે કરવો, એવા પ્રશ્નના ઉત્તરમાં ચોકખા શબ્દથી શ્રી સ્થાનાંગ સૂત્ર તથા સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રો | જણાવે છે કે, “પર્યુષણા કલ્પ સંબંધી છઠ્ઠ કરવામાં કોઈ પણ તિથિઓના નિયમને માટે આગ્રહ રાખવો નહિ. અને જ્યોતિષ કરંડક આદિ પ્રકરણોને અનુસારે સાફ અર્થાત્ બે ચૌદસો હોય તો બીજી ચૌદસનો પણ છઠ્ઠ સાફ જણાય છે કે બીજ પાંચમ આદિ પર્વતિથિઓનો ક્ષય હોઈ શકે છે, પણ તિથિઓની વૃદ્ધિ થવાના પ્રસંગ થાય છે. બે અમાવસ્યા હોય તો તેરસ-ચૌદસનો છઠ્ઠ ઓછા છે, છતાં ક્ષય અને વૃદ્ધિના પ્રસંગો નિયત છે. કરી (પહેલી અમાવસ્યાએ પારણું કરીને) બીજી સિદ્ધચક્ર : વર્ષ-૪, અંક-૪ અમાવસ્યાએ એકલો ઉપવાસ કરવો અને બે પડવા હોય તો પણ તેરસ - ચૌદસનો છઠ્ઠ કરી અમાવસ્યાએ પારણું બીજ - પાંચમ વગેરે પર્વતિથિઓનો ક્ષય હોય છે, કરી પહેલે પડવે ઉપવાસ થાય. - પર્વતિથિના સત્યની શોધમાં ૨૯ = www. a srary.org Page #32 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર : વર્ષ-૪, અંક-૧૯/૨૦ પૃ. ૪૫૪ | દેવદ્રવ્ય વગેરે વિવાદોમાં સાગરાનંદસૂરિ અને રામચંદ્રસૂરિ સંવત્સરીના પહેલાના આઠ દિવસોમાં જે જે કોઈ મહારાજે એક જ પક્ષે રહી જૈન યુવક સંઘ વગેરે તિથિની હાનિ કે વૃદ્ધિ હોય તેને લક્ષ્યમાં લઈને તે પ્રમાણે | સુધારાવાદીઓની સામે લડત ચલાવી હતી. એ સિવાય વહેલા કે મોડા પર્યુષણ શરૂ કરાય છે. માનો કે ચોથથી સમેતશિખર અને અંતરીક્ષજી જેવા તીર્થોની રક્ષા માટે માંડીને પાછલી તેરસ (બારસ) સુધીમાં (શ્રાવણ વદ ૧૨ તેમણે બહુ લાંબો સંઘર્ષ ચલાવ્યો હતો. શાસનરક્ષા અને સુધીમાં) કોઈ પણ તિથિની વૃદ્ધિ હોય તો તેરસથી તીર્થરક્ષા માટેની સાગરજી મહારાજની દાઝને રામચન્દ્રસૂરિ પર્યુષણાની શરૂઆત કરવી પડે છે અને કોઈ પણ મહારાજ ખૂબ માનથી જોતા. સાગરજી મહારાજ ઉંમરમાં તિથિની હાનિ હોય તો અગિયારસથી જ પર્યુષણાની અને દીક્ષાપર્યાયમાં રામચન્દ્રસૂરિ મહારાજથી આશરે શરૂઆત કરવી પડે છે. પર્યુષણા બેસવાની તિથિ પલટે વીસ વર્ષ મોટા હતા, એટલે તેઓ રામચન્દ્રસૂરિ મહારાજને પણ પાક્ષિક અને સાંવત્સરિક તિથિઓ જે ચૌદસ અને તુંકારે જ બોલાવતા. ચોથ છે તે પલટે જ નહિ. સાગરજી મહારાજનું સ્વાથ્ય કથળતાં જીવનમાં આ લખાણોમાં સાગરાનંદસૂરિ મહારાજે છેલ્લાં વર્ષે તેમણે સુરતના ગોપીપુરામાં જ સ્થિરવાસ પર્વતિથિઓની પણ ક્ષયવૃદ્ધિ થઈ શકે છે, સંવત્સરી | કર્યો હતો. આ પહેલાં સંવત ૨૦૦૪ના મહા સુદ ત્રીજે તેમની ચોથે અને પકખી ચૌદસે જ કરવી જોઈએ, પર્વતિથિનો નિશ્રામાં સુરતના આગમમંદિરમાં ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ. ક્ષય હોય ત્યારે તેની આરાધના આગલી તિથિમાં કરવી તિથિના મુદ્દે આચાર્ય રામચન્દ્રસૂરિ અને આચાર્ય અને વૃદ્ધિ હોય ત્યારે પાછળની તિથિમાં કરવી વગેરે જે સાગરાનંદસૂરિ વચ્ચે જે કડવાશ પેદા થઈ, તેની ક્ષમાપના મંતવ્યો ઉચ્ચાર્યા છે, તે બે તિથિ પક્ષની શાસ્ત્રોક્ત માન્યતા કરી લેવાની રામચન્દ્રસૂરિમહારાજની ખૂબ ભાવના હતી. સાથે સંપૂર્ણપણે સંબંધ ધરાવે છે. એ કારણે જ એક આ કારણે તેમણે સંવત ૨૦૦૫નું ચાતુર્માસ સુરતમાં જ વખત જ્યારે આચાર્ય સાગરાનંદસૂરીશ્વરજી અને આચાર્ય કરવાનું નક્કી કર્યું હતું, જ્યાં સાગરજી મહારાજે રામચન્દ્રસૂરીશ્વરજી વચ્ચે મુલાકાત થઈ અને વડિલ એવા ગોપીપુરાના લીંબડા ઉપાશ્રયમાં સ્થિરવાસ કર્યો હતો, એ સાગરાનંદસૂરિ મહારાજે તિથિપ્રશ્નનો કોઈ નિવેડો સ્થળે લીંબડાનું મોટું વૃક્ષ હતું. એની છાયા બારી વાટે લાવવાનું સૂચન કર્યું ત્યારે રામચન્દ્રસૂરિ મહારાજે બેધડક સાગરજી મહારાજના દેહ ઉપર પથરાતી હતી. એવી ઑફર કરી હતી કે, “આપે સિદ્ધચક્ર માસિકમાં સાગરાનંદસૂરિ મહારાજ સાથે ક્ષમાપના કરવા પર્વતિથિની આરાધના સંબંધે જે મંતવ્યો વ્યક્ત કર્યા છે રામચન્દ્રસૂરિ મહારાજ ઓછામાં ઓછા ત્રણ વખત તેની નીચે આપ સહી કરો અને હું સહી કરું પછી સકળ લીંબડાના ઉપાશ્રયે ગયા, પણ દરેક વખતે તેમને જોવા સંઘમાં એવી જાહેરાત કરીએ કે તિથિની બાબતમાં મળ્યું કે સાગરજી મહારાજ કપડું ઓઢીને સૂઈ જ ગયા અમારા બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. આ હોય. એક વખત તો સાગરજી મહારાજને મળવું જ છે, ઓફ રથી સ્તબ્ધ અને સતર્ક બની ગયેલા સાગરજી તેવો સંકલ્પ કરી રામચન્દ્રસૂરિ મહારાજ રાહ જોતા બેઠા મહારાજે તરત એમ કહીને આખી વાત ઉડાવી દીધી હતી કે, “તું તો મારાં કાંડા કાપી લેવા માંગે છે.' ત્યારે તેમના એક શિષ્ય તેમને બાજુમાં બોલાવી કહ્યું કે સંવત ૧૯૯૨માં તિથિની આરાધનાના પ્રશ્ન આચાર્ય તમે જ્યાં સુધી બેઠા હશો ત્યાં સુધી સાગરજી મહારાજ ઉઠશે નહિ, કારણ કે તેઓ વાત કરવા જ માગતા નથી. સાગરાનંદસૂરીશ્વરજી અને આચાર્ય રામચન્દ્રસૂરીશ્વરજી આ પ્રસંગ પછી રામચન્દ્રસૂરિ મહારાજે તેમને મળવાના સામસામે આવી ગયા તે અગાઉ તેમની વચ્ચે ભારે સ્નેહભાવ પ્રવર્તતો હતો. તેનું કારણ એ હતું કે બાપદીક્ષા, | પ્રયત્નો છોડી દીધા. = પર્વતિથિના સત્યની શોધમાં ] ૩૦ = For hvatt & Personal use only Page #33 -------------------------------------------------------------------------- ________________ લીતિથિવીવાળુતાવાસમઈપુરાણો એક તિથિ વર્ગ તરફથી જે એવો દાવો કરવામાં | જો જૈન શાસ્ત્રો પર્વતિથિઓના ક્ષયને ન સ્વીકારતા આવે છે કે જૈન શાસ્ત્રોમાં કે પરંપરામાં પર્વતિથિઓની તો આ ૧૨ પર્વતિથિઓનો ક્ષય જૈન પંચાંગમાં લયવૃદ્ધિ માન્ય કરવામાં જ નથી આવતી, તેનું ખંડન દર્શાવ્યો જ ન હોત. કરતા અનેક નક્કર પુરાવાઓ બે તિથિ વર્ગ તરફથી (૨) ઉમાસ્વાતિ મહારાજનો પ્રઘોષા આપવામાં આવે છે. આ પુરાવાઓમાં આગમગ્રંથોથી વિક્રમની પહેલી સદીમાં થઈ ગયેલા વાચક માંડી પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથો અને જૈન પંચાંગોનો પણ ઉમાસ્વાતિ મહારાજે “ક્ષયે પૂર્વા તિથિકાર્યા, વૃદ્ધી સમાવેશ થાય છે. આ પુરાવાઓનો કોઈ પ્રતીતિજનક કાર્યા તથોત્તરા', એવો જે પ્રઘોષ આપ્યો છે, તેમાં પ્રતિવાદ આજ સુધીમાં એક તિથિના કોઈ આચાર્યો રજૂ પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિનો સ્વીકાર કરવામાં આવ્યો છે કરી શક્યા નથી. અહીં આ પુરાવાઓ ક્રમસર રજૂ અને તેવા પ્રસંગે આરાધનાની વ્યવસ્થાનું માર્ગદર્શન કરવામાં આવે છે. આપ્યું છે. (૧) જૈન પંચાંગ (૩) શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર પર્વતિથિઓનો પણ ક્ષય હોય તેનો સૌથી મોટો આ ગ્રંથમાં નીચે મુજબ વિધાન છે : “યો યત્ર પુરાવો તો જૈન પંચાંગ છે, જેનો વર્તમાન કાળમાં વિચ્છેદ | માસો યત્ર તિથિર્યદ્ર નક્ષત્ર વા વર્તુત્તે તાનિ તત્રેવ મુચ્યત્વે થયેલો છે. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, લોકપ્રકાશ વગેરે ઈતિ હિ સર્વપ્રસિદ્ધવ્યવહાર:” આગમગ્રંથોમાં અને જ્યોતિષકરંડક વગેરે શાસ્ત્રોમાં અર્થ : જ્યાં જે માસ, તિથિ અથવા નક્ષત્ર વધ્યાં તેના ઉલ્લેખો મળે છે. આ જૈન પંચાંગમાં પાંચ વર્ષનો હોય તે ત્યાં જ છોડી દેવાય છે, એ જ સર્વ પ્રસિદ્ધ એક યુગ ગણવામાં આવતો. યુગનો પ્રારંભ અષાઢ વદ વ્યવહાર છે. સંવત ૧૪૮૬માં રચાયેલા આ ગ્રંથના એકમે થતો અને સમાપ્તિ અષાઢ સુદ પૂનમે થતી. તેમાં લેખક હર્ષભૂષણવિજયજી ગણિ છે, જેઓ તપાગચ્છીય દર ૬૧ તિથિ પછી ૬૨મી તિથિનો ક્ષય આવતો. આ આચાર્યશ્રી દેવસુંદરસૂરિના પટ્ટાલંકાર આચાર્યશ્રી રીતે એક વર્ષમાં છ તિથિનો અને પાંચ વર્ષમાં ૩૦ સોમસુંદરસૂરિના શિષ્ય આચાર્યશ્રી મુનિસુંદરસૂરિના તિથિઓનો ક્ષય આવતો. પાંચ વર્ષમાં ૧૮૩૦ સૌરદિન નિશ્રાવર્તી હતા. સામે ૧૮૬૦ ચંદ્રતિથિ આવતી, એક વર્ષ ૩૬૦ તિથિનું (૪) શ્રી હીરપ્રશ્નોત્તરાણિ : રહેતું, જેને કારણે યુગના ત્રીજા વર્ષે પોષ માસની અને પ્રશ્ન : પાંચમ તિથિનો ક્ષય હોય ત્યારે તેનો તપ પાંચમા વર્ષે અષાઢ માસની એમ બે માસની જ વૃદ્ધિ | કઈ તિથિમાં કરાય? અને પૂર્ણિમા તૂટી હોય તો કઈ આવતી. પાંચ વર્ષના એક યુગમાં જે ૩૦ તિથિનો ક્ષય તિથિમાં કરાય ? આવતો તેમાં બાર પર્વતિથિ આવતી હતી. આ ક્ષય ઉત્તર : પાંચમ તિથિનો ક્ષય હોય ત્યારે તેનો તપ પામતી પર્વતિથિઓ નીચે મુજબ હતી : (૧) આસો વદ | પૂર્વતિથિમાં કરાય છે. અને પૂર્ણિમાનો ક્ષય હોય ત્યારે બીજ, (૨) આસો વદ ચૌદશ, (૩) આસો સુદ તેનો તપ તેરસ-ચૌદશમાં કરાય છે. તેરસે ભૂલી જવાય અગિયારસ, (૪) આસો વદ આઠમ, (૫) આસો સુદ તો પડવે. પાંચમ, (૬) ચૈત્ર સુદ પાંચમ, (૭) બન્ને પોષ સુદ પૂનમ (૫) શ્રી સેનપ્રશ્ન (૮) ચૈત્ર વદ આઠમ (૯) ચૈત્ર વદ બીજ, (૧૦) ચૈત્ર પ્રશ્ન : અષ્ટમી તિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજે વદ ચૌદશ અને (૧૧) ચૈત્ર સુદ અગિયારસ. (૧૨) બન્ને | દિવસે તિથિનું આરાધન કરાય છે, પણ તે દિવસે અસાઢ સુદ પૂનમ પચ્ચકખાણ સમયે ઘડી બે ઘડીની જ તિથિ હોય છે. = પર્વતિથિના સત્યની શોધમાં ૨ ૩૧ = Jafredatom tematuna Page #34 -------------------------------------------------------------------------- ________________ ર પછી નોમ હોવાથી સંપૂર્ણ તિથિની તો વિરાધના થઈ. | (૯) જૈન ગુર્જર કવિઓ. હવે જો પચ્ચકખાણનો સમય જોઈએ તો તો પૂર્વ દિવસે આ મહાગ્રંથના સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ બંને છે. પચ્ચકખાણનો સમય અને સમગ્ર દિવસ હોવાથી દલીચંદ દેસાઈ છે. તેના સંપાદક પ્રખ્યાત ઈતિહાસ સુંદર આરાધના થાય. સંશોધક જયંત કોઠારી છે. પ્રકાશક શ્રી મહાવીર જૈન ઉત્તર : લયમાં પૂર્વ તિથિ કરવી જોઈએ અને વિદ્યાલય છે. વૃદ્ધિમાં ઉત્તર તિથિ કરવી જોઈએ એવા શ્રી ઉમાસ્વાતિ આ ગ્રંથમાં વિક્રમની વીસમી સદી સુધી થઈ વાચકના વચનના પ્રામાણ્યથી વૃદ્ધિ હોય ત્યારે થોડી પણ ગયેલા ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ આગલી એટલે કે બીજી તિથિ જ પ્રમાણભૂત મનાય છે. સહિત વિસ્તૃત સૂચિ છે. આ સૂચિમાં ગ્રંથના કર્તાના નામ (૬) શ્રી તત્વતરંગિણી. સાથે રચનાવર્ષ અને તિથિ આપેલા છે. તેમાં અનેક સ્થળે વિક્રમ સંવત ૧૬૧૫માં રચાયેલા આ ગ્રંથના કર્તા ક્ષયતિથિ તેમ જ વૃદ્ધિતિથિના ઉલ્લેખો જોવા મળે છે. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર છે અને તેના આવા કેટલાક ઉલ્લેખો આ રહ્યા, અનુવાદક આચાર્યશ્રી જંબુસૂરીશ્વરજી છે. તિથિનો ક્ષય કવિનું નામ ગ્રંથનું નામ રચના તિથિ હોય ત્યારે પૂર્વની જ તિથિ ગ્રહણ કરવી અને અધિક જટમલ પ્રેમવિલાસ-પ્રેમલતા સંવત ૧૬૯૩ હોય ત્યારે ઉત્તરની તિથિ ગ્રહણ કરવી. વીર ભગવાનનું ચોપઈ ભાદરવા સુદ ૪+૫ નિર્વાણ કલ્યાણક લોક દીવાળી કરે ત્યારે કરવું. અજ્ઞાત કલ્પસૂત્ર બાલાવબોધ સંવત ૧૬૯૯ પોષ સુદ પ્રથમ ૨ ચૌદશના ક્ષયે પૂનમે પકુખી કરવી પ્રમાણ નથી કેમ પંન્યાસ વિનીતવિજય સીમંધર સ્તવન સંવત ૧૮૯૨ કે પૂનમે તો ચૌદશના ભોગની ગંધ સરખી પણ નથી. માગસર સુદ દ્વિતીય ૧૪ માટે તેરસે જ પકખી કરવી જોઈએ. દસક્ત જસરાજરા કલ્પસૂત્ર બાલાવબોધ સંવત ૧૯૫૭ પૂનમના લયે તો ચૌદશને દિવસે બંને તિથિઓ જેઠ સુદ પ્રથમ ૧૧ વિદ્યમાન હોવાથી પૂનમનું પણ આરાધન થઈ જ ગયું. (૧) શ્રી પ્રશસ્તિસંગ્રહ (૭) શ્રી કલ્પસૂત્ર સુબોધિકા શ્રી અમૃતલાલ મગનલાલ શાહે સંપાદિત કરેલા સંવત ૧૯૯૬ની સાલમાં રચાયેલા આ ગ્રંથના કર્તા | આ ગ્રંથમાં જૈન સાહિત્યની વિગતો આપવામાં આવી છે. જગદ્ગુરુ હીરસૂરીશ્વરજીના પ્રશિષ્ય મહોપાધ્યાય શ્રી | તેમાં અનેક ગ્રંથોના રચના સમયના ઉલ્લેખમાં વિનયવિજયજી ગણિ છે. પર્વતિથિઓના ક્ષયવૃદ્ધિના ઉલ્લેખ છે. વૃદ્ધિમાં શુભ કાર્યો જ્યોતિષશાસ્ત્રમાં નિષેધ્યા છે. કવિનું નામ ગ્રંથનું નામ રચના તિથિ ભાદરવાની વૃદ્ધિ થઈ હોય તો પ્રથમ ભાદરવો અપ્રમાણ રત્નવિજયજી શ્રી પ્રિયંકર નૃપકથા સંવત ૧૬૪૪ જ છે, જેમ ચૌદશની વૃદ્ધિમાં પહેલી ચૌદશ અવગણીને જેઠ સુદ દ્વિતીય ૫ બીજી ચૌદશે પાક્ષિક કૃત્ય કરાય છે તેમ અહીં પણ. પંડિત સમયધીર શ્રી શ્રાવક આરાધના સંવત ૧૭૫૨ (૮) શ્રી પાક્ષિક પર્વસારવિચાર, માધ સુદ દ્વિતીય ૧૪ આ ગ્રંથની રચના સંવત ૧૭૨૮માં આચાર્યશ્રી | અજ્ઞાત શ્રી કલ્પસૂત્ર બાલાવબોધ સંવત ૧૬૯૯ જ્ઞાનવિમલસૂરીશ્વરજીએ કરી છે. પોષ સુદ પ્રથમ ૨ - જ્યારે પાક્ષિક વગેરે તિથિ ક્ષય પામેલી હોય ત્યારે | (૧૧) શ્રી રાધનપુર પ્રતિમાલેખ સહિ ક્ષય પામેલી તિથિનું કાર્ય પૂર્વની તિથિમાં કરવું જોઈએ આ ગ્રંથનું સંપાદન ધર્મજયંતોપાસક મુનિ પણ પછીની તિથિમાં તે ક્ષય પામેલી તિથિનું કાર્ય કરવું | વિશાલવિજયે કર્યું છે. તેમાં બનાસકાંઠામાં આવેલા જોઈએ નહિ કારણ કે જે તિથિનો ક્ષય છે તેની પાછળની ! રાધનપુર નગરના વિવિધ જિનાલયોમાં બિરાજમાન તિથિમાં ક્ષયતિથિની ગંધ સરખીયે નથી. પ્રતિમાજીઓના ઉપર કોતરેલા લેખને આધારે તેમની = પર્વતિથિના સત્યની શોધમાં 2 ૩૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠા કોણે અને ક્યારે કરાવી તેની વિગતો છે. આ દિવસોમાં પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિના અનેક ઉદાહરણે જોવા મળે છે. ભગવાનનું નામ પદ્મપ્રભ સ્વામી શાંતિનાથ સ્વામી શીતલનાથ સ્વામી સુમતિનાથ સ્વામી પાર્શ્વનાથ સ્વામી માહ સુદ ૫ બુધવારે સંવત ૧૫૧૮ માહ સુદ ૫ ગુરુવારે સંવત ૧૯૧૬ વૈશાખ સુદ ૪-૫ ઉપરના ઉદાહરણો ઉપરથી ખ્યાલ આવે છે કે સંવત ૧૪૮૪થી લઈ પંચાંગમાં બે તિથિ આવે તેને કાયમ રાખવામાં આવતી અને તિથિનો ક્ષય આવે ત્યારે ૪-૫ એ રીતે ભેગી તિથિ લખવામાં આવતી. પદ્મપ્રભ સ્વામી કલ્યાણ પાર્શ્વનાથ પ્રતિષ્ઠા તિથિ સંવત ૧૪૮૪ વૈસાખ સુદ ૮ શનિવારે સંવત ૧૪૮૪ વૈશાખ સુદ ૮ શુક્રવારે સંવત ૧૫૧૧ માહ સુદ ૫ ગુરુવારે સંવત ૧૫૧૧ માહ સુદ ૫ શુક્રવારે સંવત ૧૫૧૮ (૧૨) સંવત ૧૮૭૦નું જૈન પંચાંગ મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીએ શ્રી પર્વતિથિ ચર્ચા સંગ્રહ ગ્રંથમાં વિક્રમ સંવત ૧૮૭૦ના જૈન પંચાંગના કેટલાક પાનાં છાપ્યાં છે. તેમાં શ્રાવણ અમાવસ્યાનો ક્ષય કર્યો છે, ભાદરવા સુદ-૪ બે કરી છે, આસો સુદ-૪ બે કરી છે અને આસો સુદ પૂનમનો ક્ષય કર્યો છે. (૧૩) ‘‘જૈન દીપક'' માસિકનું પંચાંગ : સંવત ૧૯૧૬ વિક્રમ સંવત ૧૯૧૬માં બહાર પડેલા આ પંચાંગમાં શ્રાવણ વદમાં બે પાંચમ અને અમાસનો ક્ષય દર્શાવવામાં આવ્યા છે. આ પંચાંગ અમદાવાદની જૈન સભા તરફથી છપાવાયું હતું. (૧૪) જૈન ધર્મનું પંચાંગ - સંવત ૧૯૪૫ આત્મારામજી મહારાજના ઉપદેશથી સ્વ. તપાગચ્છના શ્રાવક સાયલાવાળા શા કેશવજી લહેરાભાઈ સરાફે બહાર પાડેલા આ પંચાંગમાં તમામ પર્વતિથિઓના ક્ષયવૃદ્ધિને કાયમી રાખવામાં આવી છે. (૧૫) પગથિયાના ઉપાશ્રયમાં વિદ્યમાન શત્રુંજયનો પટ્ટ વિક્રમ સંવત ૧૬૯૮ની સાલમાં એટલે કે જગદ્ગુરુ આચાર્યદેવશ્રી હીરસૂરીશ્વરજી મહારાજ પછી નજીકના સમય દરમિયાન તૈયાર થયેલા એક વિશાળ અને સુંદર પટ્ટની પ્રશસ્તિમાં પોષ સુદ બીજી પૂનમનો ઉલ્લેખ થયેલો છે. આ પટ્ટ હાલ અમદાવાદ હાજા પટેલની પોળમાં આવેલા પગથિયાંના ઉપાશ્રય તરીકે જાણીતા સંવેગી ઉપાશ્રયમાં આજે પણ વિદ્યમાન છે. (૧૬) સ્યાદ્વાદ મંજરી ગ્રંથ વિક્રમ સંવત ૧૯૭૯માં પ્રકાશિત સ્યાદ્વાદ મંજરી ગ્રંથમાં શ્લોક પરની ટીકા સમાપ્તિ બાદ નીચેની ટિપ્પણીમાં કારતક સુદ પ્રથમ પાંચમ એવો ઉલ્લેખ છે. (૧૭) વાંકાનેરમાં પ્રતિષ્ઠાના ચોપડામાં નોંધ સંવત ૧૮૫૯માં વાંકાનેરમાં પ્રતિષ્ઠા થઈ તેમાં કર્મચારીઓની હાજરી માટે જે ચોપડો મળે છે, તેમાં અમાસનો ક્ષય દર્શાવ્યો છે. (૧૮) જૈન ધર્મ સભાનું પંચાંગ : વિક્રમ સંવત ૧૯૫૨માં ભાવનગરની જૈન ધર્મ સભા તરફથી પ્રકાશિત થયેલા ભીંતિયા પંચાંગમાં ‘‘ભાદરવા સુદ-૫ ક્ષય, ૪+૫ શુક્રવારે સંવત્સરી'' એ પ્રમાણે દર્શાવ્યું હતું. (૧૯) જૈન ધર્મ સભાનું પંચાંગ : સંવત ૧૯૬૧ વિક્રમ સંવત ૧૯૬૧માં પણ ભાવનગરની જૈન ધર્મ સભા તરફથી પ્રકાશિત થયેલા પંચાંગમાં પણ ભાદરવા સુદ પાંચમનો ક્ષય લખી તેની સામે ‘૪-૫ ભેગાં સંવત્સરી'' એ પ્રમાણે દર્શાવેલું છે. પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ'' એવો આત્યંતિક મત ધરાવતા એક તિથિ પક્ષના આરાધકોએ અત્યંત શાંત ચિત્તે આ પુરાવાઓનો અભ્યાસ કરવો જોઈએ અને સત્ય વસ્તુસ્થિતિ જાણવાની કોશિષ કરવી જોઈએ. પર્વતિથિના સત્યની શોધમાં ] ૩૩ - Page #36 -------------------------------------------------------------------------- ________________ તિથિપક્ષનીલાઘુતાવાસમઈકરાઓ “પવતિથિઓની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ” એવી | તેની જગ્યાએ ઉદિત ચૌદસ માનવી. આવી આજ્ઞા તો માન્યતા જૈન શાસ્ત્રો તેમ જ તપાગચ્છ જૈન સંઘની | ગ્રંથકારે ક્યાંય કરી જ નથી. પ્રણાલિકાને અનુરૂપ છે, એવું પુરવાર કરવા માટે એક (૨) શ્રી તત્ત્વતરંગિણી. તિથિ પક્ષ તરફથી અનેક પુરાવાઓ રજૂ કરવામાં આવે વિ.સં. ૧૬૧૫માં રચાયેલા આ ગ્રંથના કર્તા છે. આ પુરાવાઓ કયા છે અને તેમાં કેટલું તથ્ય છે, તેની ઉપાધ્યાય ધર્મસાગરજી છે, જેઓ અકબરપ્રતિબોધક છણાવટ અહીં કરવામાં આવે છે. જગન્નુર હીરસૂરીશ્વરજીના ગુરુ દાનસૂરીશ્વરજીના કાળમાં (૧) શ્રી આચાર પ્રકાચૂર્ણિ અને શ્રી | થઈ ગયા. આ ગ્રંથમાં એવો પાઠ છે કે ટીપ્પણામાં જ્યારે આચારદશાચૂર્ણિ ચૌદસનો ક્ષય હોય ત્યારે ઉદિત તેરસને ચૌદસ જ આ ગ્રંથમાં નીચે મુજબ વાક્ય આવે છે : ગણવી જોઈએ અને પકુખીની આરાધના પણ ક્ષીણ અભિવઢિઅસંવચ્છરે જત્ય અહિઅમાસો પડતિ | ચતુર્દશી જે દિવસે હોય તેને ચતુર્દશીરૂપ પર્વતિથિની તો આસાઢપુણિમાઓ વસતિ રાતે ગતે ભણતિ ઠિઆમો | સંજ્ઞા આપી તે દિવસે કરવી જોઈએ. ત્તિ. “આ પ્રાકૃત વાક્યનો સરળ ગુજરાતી અનુવાદ” | અહીં તેરસને ચૌદસ ગણવાની જે વાત છે, તે માત્ર નીચે મુજબ કરી શકાય, “અભિવર્ધિત સંવત્સરમાં | ૫કુખીની આરાધના પૂરતી મર્યાદિત છે. તે સિવાય એ જ્યારે અધિક માસ હોય છે ત્યારે અષાઢી પૂનમથી વીસ તિથિને તેરસ ન જ ગણાય એવો એકાંત અહીં જોવા રાત્રિ ગયા બાદ કહે કે, અમે અહીં રહ્યા છીએ.' અહીં મળતો નથી. અહીં તેરસનો ક્ષય કરી તેને સ્થાને અભિવર્ધિત સંવત્સર એટલે જૈન પંચાંગ પ્રમાણે જે પાંચ ચૌદસની સ્થાપના કરવાની વાત નથી, પણ ઉદિત વર્ષનો યુગ ગણાય છે, તેનું અંતિમ વર્ષ. આ વર્ષમાં | તેરસમાં ક્ષીણ ચૌદસનો પણ સમાવેશ થતો હોવાથી તેને અષાઢ માસની વૃદ્ધિ હોય છે અને અષાઢી પૂનમનો ક્ષય | ચૌદશ નામની આરાધ્ય પર્વતિથિની સંજ્ઞા આપવાની જ હોય છે. તેમ છતાં ઉપરના વાક્યમાં અષાઢી પૂનમથી વાત છે. આ વાક્યનો અર્થ “તેરસનો ક્ષય કરવો'' એવો વીસ રાત્રિ ગયા બાદ...” એવો પ્રયોગ કરી ગ્રંથકારે | નથી થતો પણ” તેરસ-ચૌદસ ભેગા ગણવા એવો થાય ક્ષીણ એવી અષાઢી પૂનમને પણ ઊભી રાખી છે, એવી | છે, જે ખગોળની દષ્ટિએ પણ ઉચિત છે. વળી અહી દલીલ એક તિથિ પણ કરે છે. તેનું અર્થઘટન કરતા તેઓ | ક્યાંય પૂનમના ક્ષયે ચૌદસને પૂનમ બનાવી દેવાની, કહે છે કે આ દૃષ્ટાંત ઉપરથી ફલિત થાય છે કે કોઈ પણ | તેરસને ચૌદસ બનાવી દેવાની અને તેરસનો ક્ષય માનવાની પર્વતિથિનો ક્ષય કરાય જ નહિ. વાત તો ક્યાંય નથી. આ દલીલનો જવાબ આપતા બે તિથિ પક્ષ એવી (૩) શ્રી હીરપ્રશ્ન : આ ગ્રંથમાં એવું વિધાન આવે દલીલ કરે છે કે અહીં જે પૂનમનો ક્ષય કહ્યો છે. તે ઉદિત છે કે ટીપણામાં પૂનમનો ક્ષય હોય ત્યારે તે તિથિનું તપ તિથિની અપેક્ષાએ ક્ષય છે. બાકી પૂનમ તિથિનું અસ્તિત્વ | તેરસે - ચૌદસે કરવું અને તેરસને દિવસે ભૂલી જવાય તો હંમેશા હોય જ છે, પણ તેનો સમાવેશ ઉદિત | તો પડવે કરવું. એક તિથિ વર્ગ આ વિધાનનો અર્થ એવો ચૌદસના દિવસમાં થઈ જાય છે. તિથિનો ક્ષય એટલે કરે છે કે પૂનમના લયે તેરસનો ક્ષય કરવો. અહી વાત તેનો નાશ નહિ માટે જ ક્ષીણ પૂનમની પણ ગણતરી ક્ષય કરવાની નથી પણ કયા દિવસે તપ કરવું તે નક્કી દિવસની ગણતરી વખતે કરવામાં આવે છે. તેનો અર્થ કરવાની છે. વળી અહીં પૂનમનો તપ તેરસે કરવાની અને હરગિઝ એવો ન કરી શકાય કે ક્ષીણ પૂનમના દિવસે | ભૂલી જવાય તો એકમે પણ કરી શકાય, એવી સલાહ ઉદિત ચૌદસ માનવાનો ઈનકાર કરવો અને તે દિવસને | છે, અહીં ક્યાંય પૂનમનો તપ ચૌદસે અને ચૌદસનો તપ ઉદિત પૂનમ બનાવવી અને ઉદિત તેરસનો ક્ષય માની | તેરસે કરવાની અથવા પૂનમના ક્ષયે તેરસનો ક્ષય = પર્વતિથિના સત્યની શોધમાં, ૩ ૩૪ Jall coun tematona WWW. Page #37 -------------------------------------------------------------------------- ________________ કરવાની વાત નથી. અહીં તો તેરસે ભૂલી જવાય તો | શંકા પેદા થાય છે. દેવસૂરીશ્વરજી મહારાજના આ પડવે તપ કરવાની પણ છૂટ છે. એટલે કે ગ્રંથકારને કહેવાતા પટ્ટકમાં ક્યાંય આ પટ્ટક કયા વર્ષે, કયા દિવસે, પૂનમના ક્ષયે પૂનમનો તપ એકમ કરાય તેનો પણ વાંધો | કયા સ્થળે બહાર પાડવામાં આવ્યો અને તેમાં કયા કયા નથી. અહીં તો એક તિથિ પક્ષ એવી આત્યંતિક જીદ | ગીતાર્થ આચાર્યોની સંમતિ છે, તેનો ઉલ્લેખ કરવામાં લઈને બેઠા છે કે પૂનમના ક્ષયે તેરસનો જ ક્ષય કરાય. આવ્યો નથી. વળી તેની ભાષા પણ પટ્ટકની ભાષા નથી જગદ્ગર હીરસૂરીશ્વરજીના વચનનું એક તિથિ પક્ષ જે | પણ પત્રની ભાષા છે. આ પત્ર આચાર્ય દેવસૂરીશ્વરજી રીતે અર્થઘટન કરે છે તે માન્ય રાખીએ તો પણ એવું | મહારાજે પોતે લખ્યો હોય, તેવો પણ કોઈ ઉલ્લેખ તેમાં સાબિત થાય છે કે અપવાદ તરીકે પૂનમના ક્ષયે એકમનો | નથી. વળી આ પત્ર તેમની હયાતિમાં લખાયેલો હોય ક્ષય પણ થઈ શકે. અને આ નિયમ સંવત્સરીને લાગુ તેવા કોઈ નિર્દેશ તેમાં પ્રાપ્ત થતા નથી. આ પત્રમાં છેલ્લે કરીએ તો ભાદરવા સુદ પાંચમના ક્ષયે અપવાદ તરીકે એવું લખાણ છે કે, “આવી રીતે શ્રી પ્રશ્નવિચાર સંપૂર્ણ છઠ્ઠનો ક્ષય પણ કેમ ન કરી શકાય ? થયો. સંવત ૧૮૯૫ વર્ષે ચૈત્ર સુદી ૧૪ને દિવસે પંડિત (૪) શ્રી દેવસૂરિ મહારાજનો પટ્ટક ભોજાજીએ આ પ્રત લખી આપી છે. આ લખાણ જગગુરુ આચાર્યશ્રી હીરસૂરીશ્વરજીની પાટે | ઉપરથી ખ્યાલ આવે છે કે તે દેવસૂરિ મહારાજનો પટ્ટક આચાર્યશ્રી સેનસૂરીશ્વરજી આવ્યા અને તેમની પાર્ટી | નથી પણ ““શ્રી પ્રશ્નવિચાર' નામનો લેખ છે અને તે આચાર્ય વિજયદેવસૂરીશ્વરજી આવ્યા. દેવસૂરિ મહારાજના વિક્રમ સંવત ૧૮૯૫ આસપાસ, એટલે કે તિથિનો કાળમાં તપાગચ્છના બે ભાગ પડી ગયા. એક ભાગના વિવાદ ઉગ્ર બન્યો તેનાં માત્ર ૧૦૦ વર્ષ અગાઉ જ નાયક આચાર્ય દેવસૂરિ હતા તો બીજા ભાગના અધિપતિ લખાયો છે. આ ગ્રંથ વિજય દેવસૂર ગચ્છના કોઈ આચાર્ય આનંદસૂરિ હતા. દેવસૂરીશ્વરજીનો ગચ્છ “વિજય | યતિએ લખ્યો હોય તે સંભવિત છે. તેનાથી એટલું જ દેવસૂર તપાગચ્છ' કહેવાયો તો આનંદસૂરિ મહારાજનો ફલિત થાય છે કે વિ.સં. ૧૮૯૫ આસપાસ વિજય ગચ્છ'' વિજય આણસૂર તપાગચ્છ'' કહેવાયો. દેવસૂર ગચ્છના યતિઓમાં પૂનમ - અમાસની ક્ષય એક તિથિ પક્ષ તરફથી પૂનમ - અમાસની ક્ષયવૃદ્ધિએ | વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ કરવાની પ્રણાલિકા હતી. તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની પોતાની માન્યતાના સમર્થનમાં પૂનમ - અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ દેવસૂરીશ્વરજી મહારાજના પટ્ટક' તરીકે ઓળખાતો કરવા માટે આગમ ગ્રંથનો કે પ્રાચીન શાસ્ત્રોના કોઈ એક પત્ર રજૂ કરવામાં આવે છે. આ પત્રમાં પૂનમ - બીજા પાઠ મળતા ન હોવાથી એક તિથિ પક્ષ આ વિજય અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાની આજ્ઞા આપવામાં દેવસૂરિ મહારાજના તથા- કથિત પટ્ટકને વધુ પડતું આવી છે. એક તિથિ પણ કહે છે કે આચાર્ય દેવસૂરિ મહત્વ આપી રહ્યો છે. એ કારણે જ તેઓ વર્તમાન મહારાજનો કાળધર્મ વિ.સં. ૧૭૧૩માં થયો હતો, એટલે તપાગચ્છને “શ્રી વિજય દેવસુર તપાગચ્છ ''ના નામે જ વિજય દેવસૂર તપાગચ્છ સંઘમાં આશરે ૩૦૦ વર્ષથી ! ઓળખવાનો દુરાગ્રહ સેવી રહ્યા છે. હકીકતમાં પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની દેવસૂરીશ્વરજી મહારાજ તપાગચ્છના જ આચાર્ય હતા પરંપરા ચાલી આવે છે, એમ એક તિથિ પક્ષનું કહેવું છે. | અને તેમણે કોઈ નવી પ્રણાલિકા શરૂ કરી હોય તેવો ઉપરનું લખાણ જો આચાર્ય દેવસૂરિ મહારાજની કોઈ પુરાવો મળતો નથી, માટે વર્તમાન “તપાગચ્છ હયાતિમાં જ તેમના દ્વારા થયું હોય અને તે જો પટ્ટકરૂપે સંઘઆગળ “શ્રી વિજય દેવસૂર'' એવો પ્રયોગ પણ ઘોષિત કરવામાં આવ્યું હોય તો એમ કબૂલ કર્યા વિના બિનજરૂરી છે. તેમ છતાં પોતે તેમના તથાકથિત પટ્ટકનો છૂટકો નથી કે પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની આશરો લીધો હોવાથી એક તિથિ પક્ષ ઝનૂનપૂર્વક ક્ષયવૃદ્ધિ કરવાની પરંપરા “વિજય દેવસૂર તપાગચ્છ''માં “વિજય દેવસૂર તપાગચ્છ સંઘ'' એવો પ્રયોગ જ કરે છે. ૩૦૦ કરતાં વધુ વર્ષોથી ચાલે છે. પરંતુ આ લખાણનો (૫) તેર બેસણાનો ઠરાવ ઝીણવટથી અભ્યાસ કરવામાં આવતાં, આ બંને બાબતોમાં સંવત ૧૮૬૯માં સુરત મુકામે તપાગચ્છના તેર = પર્વતિથિના સત્યની શોધમાં 0 ૩૫ = Page #38 -------------------------------------------------------------------------- ________________ બેસણાનો ઠરાવ દેવસૂર ગચ્છ અને આનંદસૂર ગચ્છ | પ્રવૃત્તાચાર કહેવાય છે. વારંવાર મહાપુરુષો જે વ્યવહાર વચ્ચે તિથિવિષયક ઝઘડાને ટાળવા માટે થયો હતો. આચરે તેને જીતાચાર કહેવાય.” યુગપ્રધાન કાલિકસૂરિ તેમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે ચોમાસીની ત્રણ | મહારાજે ભાદરવા સુદ પાંચમની સંવત્સરી ચોથે પ્રવર્તાવી પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કરવો અને બાકીની નવ તે જીતાચારનું આદર્શ ઉદાહરણ છે. એક તિથિ પક્ષની પૂનમના ક્ષયે એકમનો ક્ષય કરવો. આ થાગડધીગડ દલીલ એવી છે કે આચાર્ય રામચન્દ્રસૂરિ મહારાજની સમાધાન લાંબું નહિ ટકયું હોય, તેમ પછીના ઉલ્લેખોથી | ગુરુપરંપરામાં ત્રણ પેઢી કરતા ક્યાંય વધુ પેઢીઓથી સમજાય છે. આ ઠરાવથી એટલું જ ફલિત થાય છે કે પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કરવી નહિ” એવો જીતાચાર વિક્રમ સંવત ૧૮૬૯માં દેવસૂર ગચ્છવાળા યતિઓ ચાલ્યો આવે છે, માટે તે આચાર બદલી શકાય નહિ. પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કરતા હતા, જ્યારે આનંદસૂર આ દલીલનો જવાબ આપતા બે તિથિ પણ કહે છે ગચ્છવાળા યતિઓ એકમનો ક્ષય કરતા હતા. આ રીતે | કે,” સંવિજ્ઞ બતશ્રતોએ પ્રવર્તાવેલા આચારને ” પૂનમ - અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની કહી શકાય. પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ નહિ કરવાની પરંપરા સંવત ૧૮૬ભાં પ્રચલિત હતી, એટલું જરૂર | પરંપરા અસંવિજ્ઞ - અગીતાર્થ યતિઓએ શરૂ કરી પુરવાર થાય છે. હોવાથી તેને જીતાચાર કહી શકાય નહિ. વળી સંવત (૬) પંન્યાસ ધર્મવિજયજીનો પત્ર, ૧૯૯૨ અગાઉ સંવત ૧૮૭૦, ૧૯૧૬, ૧૯૪૫ વગેરે આ પત્ર વિક્રમ સંવત ૧૮૬૬માં લખાયેલો છે. તે | વર્ષોમાં પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ દર્શાવતાં જૈન પંચાંગો વર્ષે શ્રાવણ વદ અમાસ બે હતી. પંન્યાસ ધર્મવિજયજીએ | નિકળ્યાં હતાં, એટલે ઉપરના આચારને સર્વસંમત ગણી વડોદરાના જૈન સંઘ ઉપર પત્ર લખીને બે એકમ કરવાની શકાય નહિ. વળી જીતાચાર તો તેને જ કહેવાય જે સલાહ આપી હતી. આ પત્ર ઉપરથી એવું સાબિત થાય આગમોના વચનથી વિરુદ્ધ આચરણ કરવાની પ્રરૂપણા ન છે કે અમાસની વૃદ્ધિએ એકમની વૃદ્ધિ કરવાની પ્રવૃત્તિ કરતો હોય. તિથિના સંબંધી જે આચારને એક તિથિ પક્ષ પણ વિ.સં. ૧૮૬૬ આસપાસ પ્રચલિત હતી. જીતાચાર કહે છે, તેમાં તો ઉદિતતિથિ અને “ક્ષયે પૂર્વા' (૭) કવિ શ્રી દીપવિજયજીનો પત્ર જેવા શાસ્ત્રવચનોનો અનાદર કરવામાં આવ્યો છે માટે સંવત ૧૮૭૧ આસો સુદ એકમે વડોદરાથી પંન્યાસ | તેને જીતાચાર ગણી શકાય નહિ. જો તિથિ સંબંધી ખોટી દીપવિજયજી ભરૂચ - સુરતના વિજયાનંદસૂરિ ગચ્છવાખાને | આચરણાને જીતાચાર ગણી શકાય તો પછી ખરતર કાગળ લખે છે, તેમાં જણાવે છે કે દેવસૂરિજીવાળા પૂનમ ગચ્છ, અંચલ ગચ્છ, સ્થાનકવાસી, દિગંબર વગેરે - અમાસનો ક્ષય હોય ત્યારે તેરસનો ક્ષય કરે છે. આ ગચ્છોની અને સંપ્રદાયોની જે આગમથી વિરુદ્ધની પ્રવૃત્તિઓ પત્ર દ્વારા એટલું જ સિદ્ધ થાય છે કે સંવત ૧૮૭૧માં છે, તેને પણ જીતાચાર ગણી માન્યતા આપવી પડે, એવી દેવસૂર ગચ્છમાં પૂનમ - અમાસના ક્ષયે તેરસનો ક્ષય દલીલ બે તિથિ પણ કરે છે. અહીં એવી સ્પષ્ટ છાપ થતો હતો. ઊભી થાય છે કે એક તિથિ પક્ષ પાસે પોતાની માન્યતાના (૮) શ્રી સ્થાનાંગ સૂત્ર : જીતાચાર સમર્થનમાં આગમ ગ્રંથોના કે પૂર્વાચાર્યોએ રચેલા ઉપર જણાવેલા આગમ ગ્રંથમાં પાંચ પ્રકારના | શાસ્ત્રગ્રંથોના કોઈ પ્રતીતિજનક પુરાવા નથી, એટલે વ્યવહારનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જેમાં સૌથી | તેઓ દેવસૂરિ મહારાજના તથાકથિત પટ્ટકને, તેનાથી છેલ્લા ક્રમે જીત વ્યવહાર જણાવાયો છે. આ જીતવ્યવહાર | પ્રસ્થાપિત થતી પ્રણાલિકાને અને આ પ્રણાલિકાને વાજબી અથવા જીતાચાર વિશે શ્રી જીતકલ્પભાષ્ય અને શ્રી | ઠરાવવા જીતાચારને વધુ મહત્વ આપે છે. એક તિથિ વ્યવહારભાષ્યમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે, | પક્ષ દ્વારા પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિની “સંવિજ્ઞ બહુશ્રુતોએ પ્રવર્તાવેલો એક પેઢીનો આચાર | ક્ષયવૃદ્ધિ કરવાની જે પ્રથા અપનાવવામાં આવી છે, તેને વૃત્તાચાર કહેવાય, બીજી પેઢીએ તે જ આચારને | શાસ્ત્રીય જીતાચાર ગણી શકાય નહિ, તેવો ખ્યાલ આ અનુવૃત્તાચાર કહેવાય અને ત્રીજી પેઢીએ તે આચારને | વિવરણ ઉપરથી બહુ સ્પષ્ટ રીતે આવી જવો જોઈએ. "For Pavate Personal use only Page #39 -------------------------------------------------------------------------- ________________ પુર્વતિથિનોવિપાકે Greeણલાચર્ચાણાવામિથGI જૂના જમાનામાં કોઈ પણ શાસ્ત્રીય વિવાદનો | વૈદ્યની લવાદ તરીકે નિમણૂક કરી. લવાદ સામે બે તિથિ ઉકેલ લાવવા માટે બંને પક્ષના વિદ્વાનો વચ્ચે શાસ્ત્રચર્ચા પક્ષ તરફથી આચાર્ય રામચન્દ્રસૂરીશ્વરજી અને એક ગોઠવવામાં આવતી. આ શાસ્ત્રાર્થમાં જે પક્ષનો પરાજય તિથિપક્ષ તરફથી આચાર્ય સાગરાનંદસૂરીશ્વરજીએ થાય તે ખેલદિલીપૂર્વક પંચનો ચુકાદો માથે ચડાવતો અને પોતપોતાની મૌખિક અને લેખિત દલીલો રજૂ કરી. આ પોતાના વિચારોમાં પરિવર્તન કરતો. જૈન સંઘમાં ચાલી રજૂઆત અગાઉ બંને આચાર્યોએ કસ્તુરભાઈ લાલભાઈને રહેલી પર્વતિથિની ક્ષયવૃદ્ધિની ચર્ચામાં કેન્દ્રસ્થાને તો લેખિત બાંયધારી આપી હતી કે લવાદનો જે કોઈ ચુકાદો શાસ્ત્રોનું અર્થઘટન જ છે. એક તિથિ પણ અમુક રીતે આવશે, તે અમને બંધનકર્તા રહેશે. બંને પક્ષની દલીલોનો જૈન શાસ્ત્રોનું અર્થઘટન કરે છે અને તે મુજબ આરાધના અભ્યાસ કરી ડૉ. પી. એલ. વૈધે ચુકાદો બે તિથિ પક્ષની કરે છે બે તિથિ વર્ગ પોતાની રીતે અર્થઘટન કરી તરફેણમાં આપ્યો ત્યારે એક તિથિ પણે “લવાદ ફૂટી આરાધના કરે છે. બંનેના અર્થઘટનમાં રહેલા ફેરફારને ગયો છે' એવો જોરશોરથી આક્ષેપ કરી આ ચુકાદાને કારણે સંવત્સરી સહિત અનેક પર્વતિથિઓની આરાધનાના સ્વીકારવાનો જ ઈનકાર કરી દીધો. આ રીતે લવાદી ચર્ચા દિવસો બદલાઈ જાય છે, જેને કારણે ભારતભરના જૈન આ વિવાદને શાંત કરવામાં નાકામિયાબ રહી ઊલટાનું સંઘોમાં ઝઘડાઓ થાય છે. જો આખો વિવાદ કોઈ પંચને લવાદના ચુકાદા પછી બંને પક્ષે એકબીજા ઉપર જે આક્ષેપો - પ્રતિઆક્ષેપોનો મારો ચલાવ્યો, તેને કારણે સોંપી દેવામાં આવે, જેની સમક્ષ બંને પક્ષ પોતપોતાની દલીલો રજૂ કરે અને લવાદનો જે ચુકાદો આવે તેનો બંને જૈન સંઘનું વાતાવરણ વધુ ડહોળાઈ ગયું અને દુશ્મનાવટ પક્ષ ખેલદિલીપૂર્વક સ્વીકાર કરે તો આખો વિવાદ શમી વધુ ઉગ્ર બની. ડૉ. પી. એલ. વૈધે આપેલો ચુકાદો માથે ચડાવવાનો ન જાય ? આવો વિચાર શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢીના ત્યારના અધ્યક્ષ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને સાગરજી મહારાજે અને તેમના ભક્તગણે ભલે ઈનકાર આજથી ૬૦ વર્ષ પહેલાં આવ્યો હતો. આ વિચારનો કરી દીધો, પણ તેને કારણે સત્ય કોના પક્ષમાં છે, તેનો અમલ કરી તેમણે પુનાના વિદ્વાન પંડિત ડો. પી. એલ. અણસાર તો સકળ સંઘને મળી ગયો. લવાદીચર્ચામાં = પર્વતિથિના સત્યની શોધમાં ના ૩૭ Jarruction Trauuntar WWW ainelibrary.org Page #40 -------------------------------------------------------------------------- ________________ સ્વ. રામચન્દ્રસૂરિ અને સ્વ. સાગરાનંદસૂરિ મહારાજે જે | ચર્ચામાં સાગરજી મહારાજે પહેલા પોતાના નવા મુદ્દાઓનું દલીલો કરી હતી તે તો આજે પણ દસ્તાવેજી ઈતિહાસના | સ્થાપન કર્યું હતું, જ્યારે રામચન્દ્રસૂરિ મહારાજે પોતાના રૂપમાં સંઘરાયેલી છે, જેને વાંચીને કોઈ પણ તટસ્થ | ૨૫ મુદ્દાઓનું સ્થાપન કર્યું, ત્યાર બાદ સાગરજી મહારાજે સમીક્ષક સત્યની તારવણી આજે પણ કરી શકે તેમ છે. | રામચન્દ્રસૂરિ મહારાજના મુદ્દાઓનું ખંડન રજૂ કર્યું, તિથિચર્ચામાં લવાદ તરીકે ડૉ. પી. એલ. વૈદ્યની નિમણૂક | જ્યારે રામચન્દ્રસૂરિ મહારાજે સાગરજી મહારાજના કરવામાં આવી તેમની સમક્ષ લેખિત અને મૌખિક | મુદ્દાઓને લેખિત ખંડન કર્યું. પુરાવાઓ તા. ૫-૬-૭ માર્ચ ૧૯૪૩ના દિવસો દરમિયાન પૂનાના વડિયા કોલેજના સંસ્કૃતના પ્રોફેસર અને પાલિતાણા ખાતે રજૂ કરવામાં આવ્યાં. તા. ૭ માર્ચે | તિથિચર્ચાના લવાદ ડૉ. પરશુરામ એલ. વૈદ્ય બંને આચાર્ય સાગરાનંદસૂરીશ્વરજી અને આચાર્ય | આચાર્યોની લેખિત દલીલોનો અભ્યાસ કરી તેમને રૂબરૂ રામચન્દ્રસૂરીશ્વરજીએ એક લેખિત કરાર ઉપર સહી મળવા ઈ.સ. ૧૯૪૩ના માર્ચ મહિનામાં પાલિતાણા કરી, જેમાં ઠરાવવામાં આવ્યું કે, “ડૉ. પી. એલ. વૈદ્ય | આવ્યા અને બંને આચાર્યોની મૌખિક દલીલો સાંભળી. તેમનો નિર્ણય કસ્તુરભાઈ લાલભાઈ મારફત મોકલી | તેમણે સંસ્કૃતમાં પોતાનો આશરે ૬૦ પાનાનો ચુકાદો આપે તે સઘળા ઉપર અમો બંને તેમ જ અમારો | તૈયાર કરી કસ્તુરભાઈને આપ્યો. કસ્તુરભાઈએ આ શિષ્યસમુદાય કોઈ પણ જાતની મૌખિક અથવા લેખિત | ચુકાદાનું અંગ્રેજી તેમ જ ગુજરાતીમાં ભાષાંતર કરાવ્યું. ટીકા પ્રગટ કરશે નહિ. તેમ છતાં જો કોઈ કરશે તો તેને | ડૉ. પી.એલ. વૈદ્ય તો પોતાનો ચુકાદો જૂન મહિનાના અમારી આજ્ઞા બહાર જાહેર કરવામાં આવશે.' લવાદનો | પ્રથમ સપ્તાહમાં જ લખીને કસ્તુરભાઈને પહોંચાડી દીધો ચુકાદો આવે તે પહેલાં જ આચાર્ય સાગરાનંદસૂરીશ્વરજીએ | હતો. કોઈ અકળ કારણોસર કસ્તુરભાઈ એક મહિના તા. ૫-૭-૪૩ના રોજ એક પત્રિકા બહાર પાડી જાહેર સુધી આ ચુકાદો જાહેર કરી ન શક્યા એ દરમિયાન એ કર્યું કે ડૉ. પી. એલ. વૈદ્ય તટસ્થ રહ્યા નથી માટે તેમનો | વાત લિક થઈ ગઈ કે ચુકાદો રામચન્દ્રસૂરિ મહારાજની ચુકાદો અમને બંધનકર્તા રહેશે નહિ. લવાદીચર્ચાની | તરફેણમાં છે. આ જાણી સાગરજી મહારાજે પાણી પદ્ધતિ એવી હતી કે બંને પક્ષના આચાર્યો પોતાના મંતવ્યો પહેલાં પાળ બાંધતા હોય તેમ તા. ૫ જુલાઈએ એક મુદ્દાસર લખીને એકબીજાને પહોંચતા કરે. બંને આચાર્ય | પત્રિકા બહાર પાડી ચુકાદાનો અસ્વીકાર જાહેર કરી પ્રતિપક્ષના મુદ્દાઓ વાંચી તેનું ખંડન-મંડન કરતા મુદ્દાઓ | દીધો. સાગરજી મહારાજનું આ લેખિત નિવેદન વાંચી લેખિત તૈયાર કરે અને કસ્તુરભાઈ લાલભાઈને પહોંચાડે. લવાદીચર્ચામાં મુખ્ય ભૂમિકા ભજવનાર કસ્તુરભાઈ આ બંને આચાર્યોનું લખાણ લવાદને સોંપવામાં આવે, જે લાલભાઈને ભારે દુઃખ થયું અને આઘાત પણ લાગ્યો. બધા મુદ્દાઓનો અભ્યાસ કરી છેવટે બંને આચાર્યોને તેમણે એક લેખિત નિવેદન બહાર પાડી જણાવ્યું કે, રૂબરૂ મળે અને તેમની મૌખિક દલીલો પણ સાંભળે અને | “મને જણાવતાં દુઃખ થાય છે કે ફક્ત મમત્વને વશ થઈ ત્યાર બાદ પોતાનો લેખિત ફેંસલો આપે. લવાદી લેખિત | મહાગ્રહ બંધાતા વિદ્વાન આચાર્ય પોતાની લેખિત કબૂલાત = પર્વતિથિના સત્યની શોધમાં તે ૩૮ Page #41 -------------------------------------------------------------------------- ________________ નાકબૂલ કરે છે અને સર્જન અને વિદ્વાન પંચ સામે ગમે | સ્વીકારવાને બદલે સાગરજી મહારાજે કાશીના પંડિત તેવો પ્રચાર આચરે છે તે યોગ્ય નથી.' ડૉ. પી.એલ. | ચિત્રસ્વામીજી પાસે આ ચુકાદાનું ખંડન કરાવતું “શાસન વૈદ્ય પણ વિવિધ અખબારોમાં અને પત્રિકાઓમાં તેમની જય પતાકા' નામનું પુસ્તક બહાર પડાવ્યું અને તેના સામે થઈ રહેલા આક્ષેપોથી ખૂબ વ્યથિત થઈ ગયા. | ઉપર યેનકેન પ્રકારે કેટલાક પંડિતોની સહીઓ લેવાઈ. તેમણે એક જાહેર નિવેદનમાં જણાવ્યું કે, “જેઓને આ | તેના ખંડન માટે બનારસ હિન્દુ યુનિવર્સિટી વગેરેના ચુકાદાથી અસંતોષ થયો છે અને જેઓ આક્ષેપો કરી | હોદ્દેદાર ૧૧૧ પ્રકાંડ પંડિતો અને પ્રૉફેસરોની એક રહ્યા છે, તેવા પક્ષોને મારી સામે ૧૯૪૦ના આર્નીટેશન ટુકડીએ જૈન “શાસ્ત્રો અને જૈનાચારોના આધારે” અહંતુ એક્ટની કલમ ૩૦ (અ) મુજબ પગલાં ભરવાનો માર્ગ | તિથિ ભાસ્કર નામનો ગ્રંથ સંસ્કૃતમાં તૈયાર કર્યો, જેમાં ખુલ્લો છે, પણ વિરોધ પક્ષ અત્યાર સુધી તો કાયદાની શાસન જય પતાકા''ની દલીલોનું ખંડન કરવામાં આવ્યું આ કલમ મુજબ પગલાં ભરવામાં નિષ્ફળ થયો છે અને હતું. તેમાં મહત્વની વાત એ બની કે “શાસન જય તેથી હું માનું છું કે વિરોધ પક્ષ મારી સામે જે આક્ષેપો પતાકા” પુસ્તકના લેખક ચિત્રસ્વામી અને તેમાં સહી કરે છે તે પાયા વિનાના છે.” ડૉ. પી.એલ. વૈદ્યનું આ | કરનારા કાશીના મોટાભાગના વિદ્વાનોએ કબૂલ કર્યું કે નિવેદન “સેવક' દૈનિકના તા. ૧૩-૧૧-૧૯૪૩ના અંકમાં ચિત્રસ્વામી ઉપરના વિશ્વાસથી સહી કરી આપી હતી છપાયું ત્યાર પછી સાગરજી મહારાજના કોઈ ભક્ત | અને અહંતુ તિથિ ભાસ્કર વાંચ્યા પછી તેઓ તેમાં રજૂ તરફથી ક્યારેય તેમની સામે કાનૂની પગલાં ભરવામાં કરાયેલા પદાર્થને જ સત્ય માને છે. આવ્યાં નથી, જે સૂચવે છે કે સાગરજી મહારાજના શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ જેવા અગ્રણીને આક્ષેપોમાં તથ્ય નહોતું, તેની જાણ તેમના ભક્તોને લવાદીના પ્રયત્નમાં જે નિષ્ફળતા મળી અને તેમને પણ હતી જ. વિવાદમાં ઘસડાવું પડ્યું તેને કારણે છેલ્લાં ૫૭ વર્ષમાં | ડૉ. પી.એલ. વૈદ્યનો ચુકાદો શેઠશ્રી કસ્તુરભાઈના | કોઈ જૈન અગ્રણીએ ફરી તિથિપ્રશ્ન લવાદી ચર્ચા કરાવવાની હાથમાં આવી ગયો તે પછી તેમણે એક મહિના સુધી હિમ્મત જ કરી નથી. આ લવાદી ચર્ચાની ફળશ્રુતિ એ જાહેર ન કર્યો તે માટે એક કારણ એ પણ હોઈ શકે કે | | હતી કે પોતે પરાપૂર્વથી એક તિથિની માન્યતા પ્રમાણે આ ચુકાદો સંસ્કૃતમાં હતો અને તેનું અંગ્રેજી તેમ જ | | આરાધના કરતા હોવા છતાં કસ્તુરભાઈને એ વાત ગુજરાતીમાં ભાષાંતર થઈ જાય ત્યાર બાદ જ ચુકાદો સમજાઈ ગઈ કે તિથિની બાબતમાં રામચન્દ્રસૂરીશ્વરજી જાહેર કરવાની શેઠશ્રીની ગણતરી હતી. આ ચુકાદાનું સાચા છે. તેઓ આ જ્ઞાન પોતાના દીકરા શ્રેણિકભાઈને ભાષાંતર થતું હોય અથવા તો તે પ્રેસમાં છપાતો હોય તો વારસામાં આપતા ગયા છે અને સાથે તાકીદ પણ કરતા તે દરમિયાન તે ફૂટી ગયો હોય અને સાગરજી મહારાજને | ગયા છે કે તિથિના ઝઘડામાં કદી પડવું નહિ. તેની જાણ થઈ હોય, તેવી સંભાવના રહે છે. ડૉ. પી.એલ. વૈદ્યનો ચુકાદો ખેલદિલીપૂર્વક | = પર્વતિથિના સત્યની શોધમાં ૩૯ = aumentary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ શાશ્ચમતિકારીક વોશરણોતિથિ पक्षमी विणावाट એક તિથિ અને બે તિથિ વચ્ચેના વિવાદનો | કરી હતી, પણ આનંદસાગરજી મહારાજે બધાથી જુદા ઈતિહાસ વાંચીને રખે કોઈ એમ માની લે કે એક તિથિ | પડી પેટલાદમાં ત્રીજની સંવત્સરી કરી હતી અને કરાવી પક્ષમાં તપાગચ્છના જેટલા સમુદાયો સમ્મિલિત છે, એ | હતી. નવ વર્ષ પછી ફરી ચંડાંશચંડુ પંચાંગમાં ભાદરવા બધા જ તિથિપ્રશ્ન એક જ સરખી માન્યતા ધરાવે છે અને | સુદ પાંચમનો ક્ષય આવ્યો ત્યારે પંન્યાસ ગંભીરવિજયજીએ તેમની વચ્ચે ક્યારે ય વિસંવાદ થયો જ નથી. હકીકતમાં | અગાઉ જેમ ચોથે સંવત્સરી કરી અને એકલા સાગરજી એક તિથિ પક્ષમાં શાસનસમ્રાટ નેમિસૂરીશ્વરજી મહારાજના | મહારાજે ત્રીજની સંવત્સરી કપડવંજમાં કરી હતી. આ સમુદાય અને આગમોદ્ધારક સાગરાનંદસૂરીશ્વરજી જ ઘટનાનું પુનરાવર્તન સંવત ૧૯૮૯માં પણ થયું હતું. મહારાજના સમુદાય વચ્ચે એટલા બધા મતભેદો છે કે સંવત ૧૯૯૨માં પહેલ વહેલી વખત ચંડાશુગંડુ તેમની સંવત્સરીમાં એક તિથિ - બે તિથિ કરતાં પણ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ આવી. આ પહેલાં વધુ વખત ભેદ આવ્યા છે. શાસનસમ્રાટ અને | લગભગ ૧૦૦ વર્ષનાં પંચાંગમાં ક્યારેય ભાદરવા સુદ આગમોદ્વારકના સમુદાયો વચ્ચે તડજોડ કરાવવાના અનેક | પાંચમની વૃદ્ધિનો પ્રસંગ નોંધાયો નહોતો, એટલે આવા પ્રયાસો ભૂતકાળમાં થયા છે અને ભાંગી પડ્યા છે. તેમ પ્રસંગે સંવત્સરી ક્યારે કરવી, તે વિશે કોઈ સ્પષ્ટ છતાં તેમને પરાણે પણ એક સૂત્રે બાંધી રાખતું કોઈ અનુભવજ્ઞાન પૂજનીય પુરુષો પાસે નહોતું. ઈતિહાસવિદોના પરિબળ હોય તો તે બે તિથિ પક્ષનો ડર અને તેમના | કહેવા પ્રમાણે આ પહેલા ચંડાશચંડુ પંચાંગમાં સંવત પ્રત્યેની ધિક્કારભાવના છે. ૧૬૨૧ - ૧૬૨૭ - ૧૬૪૭ - ૧૬૫૩ અને ૧૭૭૯માં શાસનસમ્રાટ નેમિસૂરીશ્વરજી મહારાજ અને બે ભાદરવા સુદ પાંચમ આવી હતી, પણ ત્યારે તો પૂનમ આગમોઢારક સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના સમુદાયો - અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાની પ્રથા વચ્ચે પહેલવહેલું ઘર્ષણ છેક સંવત ૧૯૫૨ની સાલમાં અસ્તિત્વમાં નહોતી, જેને કારણે સંવત્સરી ઉદિત ચોથના થયું, જ્યારે એક તિથિ અથવા બે તિથિ પક્ષનો જન્મ જ થઈ હશે, તેમ માની શકાય. સંવત ૧૭૭૯ પછી પણ નહોતો થયો. આ વર્ષે ચંડાંશચંડુ પંચાંગમાં ભાદરવા | લગભગ સવા બસો વર્ષે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિનો સુદ પાંચમનો ક્ષય હતો. યુવાન મુનિશ્રી આનંદસાગરજીએ | પ્રસંગ આવતો હતો. એ સમયે પંન્યાસશ્રી તો સંઘના મોવડીઓની પરવા કર્યા વિના કે તેમની સાથે | ગંભીરવિજયજીનો કાળધર્મ થઈ ગયો હતો અને તેમના સલાહમસલત કર્યા વિના પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરી | ગુરુભાઈ નેમિસૂરીશ્વરજી મહારાજનો સૂર્ય તપી રહ્યો ગુરુવારની સંવત્સરી જાહેર કરી દીધી, પણ મુનિશ્રી હતો. નેમવિજયજીના વડીલ ગુરુબંધુ પંન્યાસશ્રી ગંભીરવિજયજીએ ચંડાશચંડુ પંચાંગમાં પાંચમની વૃદ્ધિ જોઈ સાગરજી તેમને પડકારી ભાદરવા સુદ ચોથની શુક્રવારની જ | મહારાજે તો ત્રીજની વૃદ્ધિ કરી રવિવારે સંવત્સરી સંવત્સરી કરવાની સકળ સંઘને આજ્ઞા કરી હતી. તેમાં | કરવાની જાહેરાત કરી દીધી. આ બાજુ આચાર્યશ્રી સ્વ. આત્મારામજી મહારાજની ચોથની શુક્રવારની સંવત્સરી | નેમિસૂરીશ્વરજીનો મત તેમના કરતા ભિન્ન હતો. ભાદરવા જ કરવાની હિમાયત થતાં સકળ સંઘે ચોથની સંવત્સરી | સુદ પાંચમ પર્વતિથિ છે, એટલે તેની વૃદ્ધિ કરવી ન = પર્વતિથિના સત્યની શોધમાં તે ૪૦ == Page #43 -------------------------------------------------------------------------- ________________ જોઈએ, એવું તેઓ માનતા હતા, પણ ભાદરવા સુદ | ભાદરવા સુદ ચોથને મંગળવારે આવી, પણ સાગરજી ચોથની વૃદ્ધિ કરવામાં તેમને વાંધો નહોતો. આ રીતે બે | મહારાજની સંવત્સરી ત્રીજને સોમવારે આવી. તેમની પાંચમના બદલે તેમણે બે ચોથ કરી, પણ બીજી ચોથે સાથે સોમવારે સંવત્સરી કરવામાં આચાર્યશ્રી સંવત્સરી કરી એટલે સંવત્સરીના દિવસની બાબતમાં | કીર્તિસાગરસૂરિ, આચાર્યશ્રી ભક્તિસૂરિ, ડહેલાના તેઓ પણ સાગરજી મહારાજની સાથે થઈ ગયા. ઉપાશ્રયવાળા આચાર્યશ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી હતા તો આચાર્ય સંવત ૧૯૯૨માં શાસનસમ્રાટ નેમિસૂરીશ્વરજીની | નેમિસૂરીશ્વરજી સાથે મંગળવારે સંવત્સરી કરનારાઓમાં જેમ સ્વ. આત્મારામજી મહારાજના શિષ્ય આચાર્યશ્રી સમસ્ત બે તિથિ પક્ષ, આચાર્ય વિજયવલ્લભસૂરિ વલ્લભસૂરીશ્વરજી, આચાર્યશ્રી નીતિસૂરીશ્વરજી વગેરેએ મહારાજનો સમુદાય અને લુવારની પોળવાના આચાર્યશ્રી પણ રવિવારની સંવત્સરી કરી હતી, પણ તેમણે બે ચોથ હર્ષસૂરિજી મહારાજનો સમુદાય હતો. આચાર્યશ્રી માનીને બીજી ચોથે સંવત્સરી કરી હતી. ભાદરવા સુદ હર્ષસૂરીશ્વરજીએ તો બે તિથિ પક્ષની જેમજ ભાદરવા પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ માનનારાઓમાં તો સાગરજી | સુદ ચોથ - પાંચમ ભેગી માની મંગળવારે સંવત્સરી કરી મહારાજ એકલા જ હતા. સંવત ૧૯૯૨ની જેમ ૧૯૯૩માં | હતી, અને બે તિથિ પક્ષે તેમની માન્યતા પ્રમાણે પાંચમનો પણ ચંડાશચંડુ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ ક્ષય માન્ય કરી ચોથે સંવત્સરી કરી હતી. આવી આ વર્ષે શાસનસમ્રાટ નેમિસૂરીશ્વરજીએ ગયા જ સંવત ૨૦૦૪માં શાસનસમ્રાટ અને આગમોદ્ધારકના વર્ષે અપનાવેલી પાંચમની વૃદ્ધિએ ચોથની વૃદ્ધિ કરવાની ! સમુદાયો સંવત્સરીની બાબતમાં અલગ પડ્યા તે પછી માન્યતા ફગાવી દઈ ત્રીજની વૃદ્ધિ કરવાની સાગરજી ફરી સંવત ૨૦૧૩માં ભાદરવા સુદ પાંચમના ક્ષયનો રી લીધી અને તે પ્રમાણે ગરવારે | પ્રસંગ આવ્યો અને અગાઉ જેવા જ સંયોગો નિર્મિત સંવત્સરી કરી. આ માટે તેમણે એવું કારણ આપ્યું કે, થયા. એ વખતે નેમિસૂરીશ્વરજી મહારાજ અને સાગરજી “પાંચમની વૃદ્ધિએ ત્રીજની જ વૃદ્ધિ માનવાના કેટલાક | મહારાજ બંનેનો કાળધર્મ થઈ ગયો હતો, પણ તેમનો શાસ્ત્રપાઠો પાછળથી મળી આવ્યા છે, જે ગયા વર્ષે | શિષ્ય સમુદાય આમનેસામને આવી ગયો. સ્વ. પ્રાપ્ત થયા નહોતા.' નેમિસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્ય ઉદયસૂરીશ્વરજીએ છઠ્ઠનો સંવત ૧૯૯૩માં આગમોદ્ધારક અને શાસનસમ્રાટના | ક્ષય કરીને ગુરુવારની સંવત્સરી જાહેર કરી દીધી. આ સમુદાયોની સંપૂર્ણ એકરસતા તિથિ બાબતે થઈ ગઈ | બાજુ સાગરજી મહારાજના શિષ્ય હંસસાગરજીએ હોવાથી સ્વાભાવિક રીતે જ એવી અપેક્ષા રહેતી હતી કે | બુધવારની સંવત્સરી જાહેર કરી. આ વર્ષે શાસનસમ્રાટ ભવિષ્યમાં સંવત્સરીભેદ આવશે તો કમ સે કમ આ બે ! અને આગમોદ્ધારકના સમુદાય વચ્ચે ભારે ટક્કર થઈ સમુદાયો તો સાથે જ રહેશે, પરંતુ સંવત ૨૦૦૪માં આ| જશે એવા ડરથી મુંબઈ ગોડીજી સંઘના ટ્રસ્ટીઓએ માન્યતા ઠગારી પુરવાર થઈ. સંવત ૨૦૦૪ના ચંડાશચંડુ | દોડાદોડી કરી મૂકી અને સ્વ. આચાર્ય નેમિસૂરીશ્વરજીના પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો અને આ | પટ્ટધર આચાર્ય ઉદયસૂરીશ્વરજીને બુધવારની સંવત્સરી બંને સમુદાયો ફરી અલગ પડ્યા. આચાર્ય કરવા માટે સમજાવી લીધા. જો કે આ સમજૂતી નેમિસૂરીશ્વરજીએ કહ્યું કે અગાઉ સંવત ૧૯૫૨, ૧૯૬૧ હૃદયપૂર્વકની નહોતી પણ કચવાતા મને કરેલી હતી, જે અને ૧૯૮ભાં અમારા વડીલોએ અન્ય પંચાંગનો આશરો ગોડીજી સંઘના નિવેદન અંતર્ગત આચાર્ય ઉદયસૂરીશ્વરજીના લઈ છઠ્ઠનો ક્ષય માન્યો હતો, માટે અમે પણ તેમ જ | જવાબની ભાષા ઉપરથી જ સમજાય છે. કરીશું. આવું થતાં આચાર્ય રામચન્દ્રસૂરિ મહારાજ અને અમારા પૂજ્ય વડીલોની આચરણા પ્રમાણે અન્ય આચાર્ય નેમિસૂરિ મહારાજના સમુદાયની સંવત્સરી | પંચાંગના આધારે છઠ્ઠનો ક્ષય માનીને ચોથને ગુરુવારની = પર્વતિથિના સત્યની શોધમાં ની ૪૧ == TH Page #44 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરીની અમારી વ્યાજબી માન્યતા હોવા છતાં આ | મહારાજનો સમુદાય પાંચમની વૃદ્ધિએ ચોથની વૃદ્ધિ કબૂલ વર્ષે તમારી એટલે શ્રી ગોડીજીના ટ્રસ્ટીઓની તથા શ્રી | કરવા ખરા દિલથી તૈયાર નહોતો. દેવસરસંઘના અન્ય આગેવાન સદ્ગહસ્થોની આગ્રહભરી | સંવત ૨૦૧૪ની સાલમાં પણ ચંડાંશચંડુ પંચાંગમાં વિનંતીથી પ્રાચીન પરંપરાવાલા સમસ્ત શ્રી દેવસુરસંઘની | ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવતો હતો. સાગરજી એક આરાધના થાય અને એકતા સચવાય તે માટે આ | મહારાજના સમુદાય અને નેમિસૂરિ મહારાજના સમુદાય વર્ષે ચોથને બુધવારની સંવત્સરીની આરાધનામાં અમો | વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામ થયો હતો, એટલે તેમની સંમતિ આપીએ છીએ.' બંનેની સંવત્સરી તો હવે ત્રીજનો ક્ષય કરી મંગળવારે આ નિવેદનનું સૌથી ઉજળું પાસું એ હતું કે પોતાના | આવતી હતી, પણ બે તિથિ પક્ષ તો પાંચમનો ક્ષય માન્ય વડીલોની આચરણા અને પોતાને વ્યાજબી લાગતી | કરી બુધવારની ચોથે જ સંવત્સરી કરવાનો હતો. આ માન્યતા છોડીને પણ સમસ્ત દેવસુર સંઘની એકતા | રીતે એક તિથિ અને બે તિથિની સંવત્સરી અલગ જ સચવાય તે માટે પહેલી વખત એક આચાર્ય સંવત્સરીની | આવતી હતી. યોગાનુંયોગ એ વર્ષે જન્મભૂમિ પંચાંગમાં આરાધનાનો દિવસ બદલવા તૈયાર થયા હતા. અહીં એ | ત્રીજનો ક્ષય આવતો જોઈ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ બાબતનો સૈદ્ધાંતિક સ્વીકાર થયો છે કે સકળ સંઘની | ત્રણેય જૂથો વચ્ચે એકતા સાધવાના આશયથી સકળ એક આરાધના તેમ જ એકતા માટે પોતાના વડીલોની | સંઘે હવે ચંડાશચંડુ પંચાંગ છોડી કાયમ માટે જન્મભૂમિ આચરણા અને તે સમયે વ્યાજબી જણાતી પરંતુ પાછળથી પંચાંગ અપનાવી લેવું જોઈએ, એવો પ્રસ્તાવ મૂક્યો અને ભૂલભરેલી પુરવાર થયેલી માન્યતા છોડવી પડે તો | તમામ પક્ષે તે સ્વીકારી લીધો, આમ સંવત ૨૦૧૪માં છોડવાની તૈયારી રાખવી જોઈએ. આ સ્વીકૃતિમાં જ | સંવત્સરીનો ભેદ ટળી ગયો અને આખા તપાગચ્છે સકળ જૈન સંઘની એકતાના બીજ પડેલાં છે, તેમ અમને | જન્મભૂમિ પંચાંગ પણ કાયમ માટે સ્વીકારી લીધું. લાગે છે. જન્મભૂમિ પંચાંગ સ્વીકારાયા પછી એક તિથિ - બે સંવત ૨૦૧૩ની સંવત્સરી પૂરતી એક તિથિના બે | તિથિનો ઝઘડો કાયમ માટે પતી જશે, એવી આશા સમુદાયોની એકતા તો થઈ ગઈ, પણ તે એકતા | શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ રાખી હશે, પણ એક ક્ષણજીવી નિવડશે એવો ડર ઉભયપક્ષે હતો. આ કારણે | તિથિ વર્ગે અગાઉની જેમ જ લૌકિક પંચાંગમાં આવતા સંવત ૨૦૧૪માં અમદાવાદમાં પહેલાના ઉપાશ્રય ખાતે | પર્વતિથિઓના ક્ષયવૃદ્ધિને સ્વીકારવાનો ઈનકાર કરી શાસનસમ્રાટ તેમ જ આગમોદ્ધારકના સમુદાયોનું એક | દીધો એટલે ઝઘડો ઊભો જ રહ્યો. સંવત ૨૦૨૮ માં મિલન ગોઠવવામાં આવ્યું. આ મિલનમાં શાસનસમ્રાટ | ફરી બે ભાદરવા સુદ પાંચમ આવી એટલે બંને પક્ષની સમુદાયના આચાર્ય નંદનસૂરીશ્વરજીએ ભાદરવા સુદ | સંવત્સરી અલગ આવી. શાસનસમ્રાટના સમુદાયે પોતાના પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય તો કબૂલ રાખ્યો પણ સામે | પંચાંગમાં બે ચોથ છપાવી, પણ સાગરજી મહારાજનો એવી શરત કરી કે સાગરજી મહારાજના સમુદાયે સમુદાય બે ચોથ લખવા તૈયાર ન હતો. બંને પક્ષ વચ્ચે પાંચમની વૃદ્ધિએ ચોથની વૃદ્ધિ કબૂલ રાખવી. એ વખતે લાંબો પત્રવ્યવહાર ચાલ્યો, જેના અંતે સંવત ૨૦૧૪ની તો સમાધાન સાધવાના ઉદ્દેશથી આચાર્ય હંસસાગરજીએ | સમજૂતીથી વિપરીત નેમિસૂરિનો સમુદાય બે ત્રીજ આ વાત સ્વીકારી લીધી પણ ટૂંક સમયમાં જ બંને પક્ષે | માનવા તૈયાર થયો. આમ તેમણે ભાદરવા સુદ પાંચમની આ કબૂલાતમાંથી ફરી જવાની તૈયારીઓ કરી લીધી. | ક્ષયવૃદ્ધિએ ત્રીજની જ ક્ષયવૃદ્ધિ કરવાની સાગરજી શાસનસમ્રાટના સમુદાયને પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય | મહારાજની માન્યતાનો સ્વીકાર કરી લીધો. કબૂલ રાખવાની વાત ખટકતી હતી તો સાગરજી | સંવત ૨૦૩૩માં ફરી જન્મભૂમિ પંચાંગમાં ભાદરવા = પર્વતિથિના સત્યની શોધમાં 2 ૪૨ = "For Private & Personal use only Page #45 -------------------------------------------------------------------------- ________________ ક્ષય વાતને સાચી ઠરાવવા શાસનસમ્રાટ સમુદાયના સાધુઓ એક તિથિ વર્ગમાં વિરોધાભાસ તેમ જ શ્રાવકોએ ગામેગામ ફરી સોમવારે સંવત્સરી સંવત ૧૯૫૨થી લઈ ૨૦૪૨ની સાલ સુધીમાં કરવાની સહી ઝુંબેશ ચલાવી અને મુંબઈમાં તો રવિવારે દસ વખત સંવત્સરીની તિથિમાં ભેદ આવ્યો છે. આ સંવત્સરી કરાવનારા સાગરજી મહારાજના સાધુઓના દસ, પૈકી પાંચ - વખત સાગરજી મહારાજના ચોમાસા કેન્સલ કરાવવાની ઝુંબેશ પણ ચાલી. આ સમુદાયની અને શાસનસમ્રાટના સમુદાયની સંવત્સરી ઝુંબેશમાં બંને પક્ષે એકબીજા ઉપર ખૂબ જ કીચડ અલગ થઈ હતી. શાસનસમ્રાટના સમુદાયે પાંચ ઉછાળ્યો. સમાધાનના બધા પ્રયાસો નિષ્ફળ ગયા, એટલે વખત સાગરજી મહારાજના સમુદાય સાથે કરી તો પાંચ છેવટે એક તિથિનો ગઢ ગણાતા મુંબઈના ગોડીજી વખત બે તિથિની સાથે કરી, જે નીચે મુજબ છે. ઉપાશ્રયમાં પણ બે દિવસ સંવત્સરી પ્રતિક્રમણ થયું. વર્ષ ભાદરવા સુદ-૫ શાસનસમ્રાટ સાગરજી મહારાજના ભક્તોએ ત્રીજનો ક્ષય માની રવિવારે આગમોદ્ધારક સંવત્સરી મનાવી, તો નેમિસૂરિ મહારાજના ભક્તોએ સંવત ૧૯૫૨ ક્ષય અલગ છઠ્ઠનો ક્ષય માની સોમવારે સંવત્સરી કરી. સંવત ૧૯૬૧ ક્ષય અલગ સંવત ૨૦૪૪ની સાલમાં અમદાવાદ ખાતે તપાગચ્છ સંવત ૧૯૮૯ ક્ષય અલગ સંઘના શ્રમણોનું એક મીની સંમેલન થયું તેમાં ફરી સંવત ૧૯૯૨ વૃદ્ધિ સાથે સાગરજી મહારાજ અને નેમિસૂરિ મહારાજના સમુદાયો સંવત ૧૯૯૩ વૃદ્ધિ સાથે વચ્ચે સમાધાન કરવાની કોશિષ સમેલનના અધ્યક્ષ સંવત ૨૦૦૪ ક્ષય અલગ આચાર્ય તરફથી કરવામાં આવી. આ સંમેલનમાં સંવત ૨૦૧૩ સાથે સંવત્સરીનો વિવાદ કાયમ માટે મિટાવી દેવા ભાદરવા સંવત ૨૦૨૮ વૃદ્ધિ સાથે સુદ પાંચમના ભયે છઠ્ઠનો ક્ષય અને પાંચમની વૃદ્ધિએ સંવત ૨૦૩૩ ક્ષય સાથે ત્રીજની વૃદ્ધિ કરવાનો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવ્યો સંવત ૨૦૪૨ ક્ષય હતો. આમાં પાંચમના ભયે છઠ્ઠના લયમાં નેમિસરિ સુદ પાંચમનો ક્ષય આવ્યો. આ વખતે બે તિથિ વર્ગે | મહારાજની માન્યતા સચવાઈ રહેતી હતી અને પાંચમની પાંચમનો ક્ષય માની શનિવારે ચોથની સંવત્સરી કરી, | વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરવામાં સાગરજી મહારાજની જ્યારે શાસનસમ્રાટ તેમ જ આગમોદ્ધારકના સમુદાયે માન્યતા પણ સચવાઈ રહી હતી. સાગરજી સમુદાય સંવત ૨૦૧૪માં સાધેલી એકતાને ટકાવી રાખી ત્રીજનો | વતી પ્રતિનિધિ તરીકે શ્રમણ સંમેલનમાં હાજર રહેલા ક્ષય કરી શુક્રવારે જ સંવત્સરીની આરાધના કરી. બે | આચાર્ય નરેન્દ્રસાગરસૂરીશ્વરજીએ પહેલા આ ઠરાવમાં સમુદાયો વચ્ચે સંવત ૨૦૧૪માં સધાયેલી આ એકતા | સહી તો કરી, પણ બીજે જ દિવસે તેમણે પોતાની સહી ફરી સંવત ૨૦૪૨માં પડી ભાંગી, કારણ કે તે વર્ષે ફરી | પાછી ખેંચી અમદાવાદના સંદેશમાં જાહેર નિવેદન કરી જન્મભૂમિ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવતો | પોતે શા માટે સંમેલનમાંથી છૂટા થયા, તેનો ખુલાસો હતો. આ વર્ષે નેમિસૂરિ મહારાજના સમુદાયના આચાર્ય | કર્યો. આજે સાગરજી મહારાજનો આખો સમુદાય આ સર્યોદયસરીશ્વરજીએ છઠ્ઠનો ક્ષય કરી ચોથના સોમવારે | સમેલનમાંથી નિકળી ગયો છે. પણ તેમને મનાવવા માટે જ સંવત્સરી કરવાની જાહેરાત કરી દીધી. આ બાજુ | પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરવાનો ઠરાવ અડીખમ સાગરજી મહારાજનો સમુદાય તો ત્રીજનો ક્ષય કરી | છે અને તે મુજબ જ આ વર્ષે એક તિથિ પક્ષ સંવત્સરી રવિવારે સંવત્સરી કરશે તે નક્કી હતું. આ વર્ષે પોતાની 1 પણ કરશે. = પર્વતિથિના સત્યની શોધમાં ૪૩ અલગ Page #46 -------------------------------------------------------------------------- ________________ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ gઈતિથિવીજિજ્ઞાશાશ્તાક્ષણી ઊલીલીચિત્રવિચિરાજપરા ‘પવતિથિઓની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ” એવી | સમુદાય છઠ્ઠનો ક્ષય કરી બે તિથિ પક્ષ સાથે સંવત્સરી આત્યંતિક માન્યતાને કારણે એક તિથિ વર્ગના વિવિધ | ઉજવે છે. આ માટે તેઓ એવું કારણ આપે છે. કે અગાઉ સમુદાયોમાં પણ અનેક મતભેદો છે. વળી દરેક | ભાદરવા સુદ પાંચમે સંવત્સરી હતી, જે તેના આગળના પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ પ્રસંગે માન્યતાભેદને કારણે તીર્થકર દિવસે, એટલે કે ચોથે ખસેડવામાં આવી છે. લૌકિક ભગવાનના જન્મકલ્યાણકો વગેરે પર્વોની ઉજવણીમાં પંચાંગમાં પાંચમનો ક્ષય હોય ત્યારે સાગરજી મહારાજની પણ મતભેદો ઊભા થાય છે. જેમ ત્રીજે સંવત્સરી કરવાથી તે પાંચમથી દૂર જતી રહે એક તિથિની માન્યતા ધરાવતા સાગર સમુદાયમાં છે, માટે છઠ્ઠની પાંચમ બનાવી તેની આગળની તિથિ, અને શાસનસમ્રાટના સમુદાયમાં પણ પર્વતિથિ કોને એટલે કે ઉદિત ચોથે જ તેઓ સંવત્સરી મનાવે છે. આ ગણવી એ બાબતમાં પ્રારંભથી જ મતભેદો છે. સ્વ. રીતે તેઓ ભાદરવા સુદ ચોથની વૃદ્ધિ કરવામાં માને છે, આચાર્યશ્રી નંદનસૂરીશ્વરજીએ લખેલા પુસ્તક “તપાગચ્છીય | પણ તેનો ક્ષય કરતા નથી. સાગરજી સમુદાય તો તિથિ પ્રણાલિકા'માં શાસનસમ્રાટ સમુદાયની તિથિવિષયક ચોથની વૃદ્ધિ કે ક્ષય કશું કરતો નથી. શાસનસમ્રાટનો માન્યતાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. શાસનસમ્રાટ | સમુદાય તો બાર નિત્ય પર્વતિથિ સિવાયની તમામ સમુદાય એમ કહે છે કે બીજ - પાંચમ - આઠમ - પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવામાં માને છે, જેમાં તીર્થકર અગિયારસ - ચૌદશ અને પૂનમ અથવા અમાસ એ બાર ભગવાનના કલ્યાણકોનો પણ સમાવેશ થઈ જાય છે. માસિક પર્વતિથિઓ જ નિત્ય પર્વતિથિઓ છે, માટે જેનાગમો પ્રમાણે ૨૪ તીર્થકરોના ચ્યવન, જન્મ, દીક્ષા, તેમની ક્ષયવૃદ્ધિ કરી શકાય નહિ, પણ બાકીની તમામ કેળવજ્ઞાન અને નિર્વાણના દિવસો ખૂબ પવિત્ર ગણાય છે તિથિઓ નૈમિત્તિક પર્વ હોવાથી તેમની ક્ષયવૃદ્ધિ કરવામાં | અને તેની આરાધના કલ્યાણક પર્વ તરીકે કરવાની હોય વાંધો નથી. આ રીતે શાસનસમ્રાટનો સમુદાય ભાદરવા છે. આ રીતે વર્ષમાં ૨૪ તીર્થકરોના કુલ ૧૨૦ કલ્યાણકો સુદ પાંચમની વૃદ્ધિ હોય તો ચોથની વૃદ્ધિ કરવામાં વાંધો | આવે છે. શાસનસમ્રાટનો સમુદાય કહે છે કે આ જોતો નથી, પણ સાગરજી મહારાજનો સમુદાય એમ કહે રસો થી ગામડાનો અદા એમ કહે | કલ્યાણકો નિત્યપર્વ નથી પણ નૈમિત્તિક પર્વ છે, માટે છે કે બાર પર્વતિથિઓની જેમ ભાદરવા સુદ ચોથની | તેની ક્ષયવૃદ્ધિ કરવામાં કંઈ વાંધો નહિ. આ રીતે તેઓની પણ વૃદ્ધિ કરી શકાય જ નહિ. આ કારણે જ્યારે જ્યારે ભગવાન મહાવીરના જન્મકલ્યાણક ચૈત્ર સુદ ૧૩ની લૌકિક પંચાંગમાં ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ આવે છે | ક્ષયવૃદ્ધિને માન્ય રાખે છે. હવે અહીં પ્રશ્ન એ થાય છે કે ત્યારે સાગરજી મહારાજના સમુદાય અને શાસનસમ્રાટ પંચાંગમાં બે તેરસ હોય તો કઈ તેરસે ભગવાન સમુદાય વચ્ચે ખટરાગ ઊભો થાય છે. તેવી જ રીતે મહાવીરનું જન્મકલ્યાણક મનાવવું ? તેના જવાબમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવે ત્યારે સાગરજી તેઓ ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષનો સાચી રીતે સમુદાય તો ત્રીજનો ક્ષય કરે છે, પણ શાસનસમ્રાટ | ઉપયોગ કરી બીજી તેરસે આરાધના કરવાનું કહે છે. = પર્વતિથિના સત્યની શોધમાં ૩ ૪૪ = Page #47 -------------------------------------------------------------------------- ________________ તેવી જ રીતે લૌકિક પંચાંગમાં જો ચૈત્ર સુદ તેરસનો ક્ષય | પ્રથમ ચૌદસને બીજી તરસ ગણે છે અને તે દિવસે જ હોય તો તે ક્ષય કાયમ રાખી તેઓ બારસના કલ્યાણકની ભગવાન મહાવીરના જન્મકલ્યાણકની ઉજવણી કરે છે. આરાધના કરવાનું કહે છે. અહીં ઉમાસ્વાતિ મહારાજના | આ રીતે પંચાંગમાં ચૈત્ર સુદ તેરસ એક જ હોય તો પણ પ્રઘોષનું જે અર્થઘટન કરે છે તે જો ૧૨ પર્વતિથિઓમાં તેને બે કરી બીજી તરસ (જે ખરેખર પહેલી ચૌદશ છે) પણ કરતા હોય તો તિથિનો આખો ઝઘડો જ મટી જાય. ને દિવસે તેઓ ભગવાન મહાવીરનું જન્મકલ્યાણક તીર્થકરોના કલ્યાણકોની ક્ષયવૃદ્ધિની બાબતમાં | ઉજવે છે. આ રીતે કલ્યાણકની ઉજવણી ખોટી તિથિએ સાગરજી મહારાજનો સમુદાય કંઈક વિચિત્ર નીતિનિયમો થાય છે. તેવી જ રીતે લૌકિક પંચાંગમાં બે પૂનમ હોય ધરાવે છે. તિથિના વિષયમાં સાગરજી સમુદાયના પ્રવક્તા ત્યારે તેઓ બે તેરસ કરી બીજી તેરસે જન્મકલ્યાણક ગણાતા આચાર્ય નરેન્દ્રસાગરજી “તિથિ પ્રશ્નોત્તર દીપિકા' ઉજવે છે, જે ખરેખર ઉદિત ચૌદશ છે. આમ કરવા જતાં નામના પુસ્તકમાં કહે છે કે બાર તિથિ એ કાલપર્વતિથિ તેઓ તેરસ અને ચૌદશ બંનેની આરાધના ખોટી તિથિએ છે, માટે તેમની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ, પણ કલ્યાણક | કરે છે. આવો નિયમ તેઓ ચૌદશ તેમ જ પૂનમ - વગેરે કાર્યપર્વતિથિ છે, એટલે તેમની ક્ષયવૃદ્ધિ કરવી | અમાસના ક્ષયમાં લગાડે છે. આ ત્રણ પૈકી કોઈ પણ હોય તો કરી શકાય. આ પુસ્તકમાં જ તેઓ કહે છે કે | તિથિનો ક્ષય હોય તો તેઓ કૃત્રિમ રીતે તેરસનો ક્ષય કરે લૌકિક પંચાંગમાં માગસર વદ દસમ (ભગવાન પાર્શ્વનાથ | છે. આ રીતે પંચાંગની તેરસ તેમની ચૌદશ બની જાય જન્મ કલ્યાણક)ની ક્ષય વૃદ્ધિ આવતી હોય તો નોમની | છે. ખગોળસિદ્ધ પંચાંગમાં હકીકતમાં તેરસ અસ્તિત્વમાં ક્ષયવૃદ્ધિ કરવી. પરંતુ ચૈત્ર સુદ તેરસની વૃદ્ધિ કાયમ | | હોય તો પણ તેઓ તેનો ધરાર ક્ષય કરી બારસના દિવસે રાખવામાં વાંધો નથી. તેમ છતાં ચૈત્ર સુદ તેરસનો ક્ષય ભગવાન મહાવીરના જન્મકલ્યાણકની ઉજવણી કરે છે. આવતો હોય તો બારસનો ક્ષય કરવો જોઈએ. આ રીતે ક્ષયવૃદ્ધિના જે વિચિત્ર નિયમો ભગવાન મહાવીર પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણક માટે તેઓ એક જન્મકલ્યાણકને લાગુ પડાય છે, તે માગસર વદ દસમે નિયમ અપનાવે છે તો મહાવીર ભગવાનના જન્મકલ્યાણ આવતા પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણકને પણ અસર માટે બીજો નિયમ લાગુ કરે છે. વળી મહાવીર ભગવાનના | કરે છે, અર્થાત લૌકિક પંચાંગમાં જો બે અગિયારસ હોય જન્મકલ્યાણકની તિથિની વૃદ્ધિ માની શકાય, પણ ક્ષય ન | તો તેઓ પહેલી અગિયારસને દસમ બનાવી તે દિવસે માની શકાય એવી વિચિત્ર માન્યતા પણ તેઓ બેધડક | કલ્યાણકની ઉજવણી કરે છે અને લૌકિક પંચાંગમાં વ્યક્ત કરે છે. તેથી વિરુદ્ધ શાસનસમ્રાટ સમુદાય તો અગિયારસનો ક્ષય હોય તો તેઓ દસમનો ક્ષય કરી મહાવીર ભગવાન અને પાર્શ્વનાથ ભગવાનના પંચાંગની ઉદિત દસમે અગિયારસની આરાધના કરે છે જન્મકલ્યાણકોની લૌકિક પંચાંગમાં આવતી ક્ષયવૃદ્ધિ અને નોમની તિથિને કૃત્રિમ દશમ બનાવી તે દિવસે હિંમેશા માન્ય કરે છે. પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણકની આરાધના કરે છે. એક તિથિ સમુદાય બીજ-પાંચમ-આઠમ અગિયારસ- | આ વિચિત્ર રિવાજને કારણે ભગવાન મહાવીર અને ચૌદશ-પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ અનુક્રમે એકમ-ચોથ- | પાર્શ્વનાથના જન્મકલ્યાણકો ઉદિત તિથિએ પ્રાપ્ત હોય તો સાતમ-દસમ-તેરસની ક્ષયવૃદ્ધિ કરે છે, જેને કારણે | પણ ખોટી તિથિએ ઉજવાય છે. તીર્થકર ભગવંતોનાં જે કલ્યાણકો એકમ-ચોથ-સાતમ- | બે તિથિ વર્ગ આવી કોઈ જ હેરાફેરી કરતો નથી. દસમ અને તેરસે આવતાં હોય તેમાં હેરાફેરી થઈ જાય | તે તો ચૈત્ર સુદ ચૌદસ-પૂનમ-અમાસની લયવૃદ્ધિને મંજૂર છે. દા.ત. લૌકિક પંચાંગમાં ચૈત્ર સુદ તેરસ એક આવતી | કરે છે, માટે તેરસની ક્ષયવૃદ્ધિ કરવાનો કે કલ્યાણકની હોય અને ચૌદસ બે આવતી હોય, ત્યારે એક તિથિ વર્ગ 1 તિથિઓ બદલવાનો સવાલ જ તેમના માટે આવતો નથી. == પર્વતિથિના સત્યની શોધમાં તે ૪૫ 04 Personal use on Page #48 -------------------------------------------------------------------------- ________________ આ જ નિયમ પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણકને પણ | ગણી ત્રીજની આરાધના “ક્ષયે પૂર્વા'ના પ્રઘોષાનુસાર લાગુ પડે છે. જો કે આવા ભેદ આવે ત્યારે એક તિથિ | વૈશાખ સુદ બીજે જ કરે છે. પક્ષ અને બે તિથિ પક્ષની કલ્યાણકોની ઉજવણી એક જ | એક તિથિ વર્ગ જે નિયમ અખાત્રીજને લાગુ કરે છે દિવસે આવવાને બદલે અલગ અલગ દિવસે આવે છે. શું તે બેસતા મહિનાને કે બેસતા વર્ષને પણ લાગુ કરે છે. - લૌકિક પંચાંગમાં ફાગણ સુદ ચૌદસ - પૂનમની | લૌકિક પંચાંગમાં બેસતા મહિનાની તિથિ - સુદ એકમનો ક્ષયવૃદ્ધિ હોય છે, ત્યારે ફાગણ સુદ તેરસે થતી | ક્ષય હોય ત્યારે તેઓ એકમનું સ્નાત્ર અમાસે નથી પાલિતાણાની છ ગાઉની યાત્રાનો દિવસ પણ બદલાઈ | ભણાવતા પણ તેની પછીની તિથિ બીજે ભણાવે છે. આ જાય છે. એક તિથિ વર્ગ લૌકિક પંચાંગમાં ચૌદસ કે | માટે આચાર્ય નરેન્દ્રસાગરજી પોતાના પુસ્તકમાં એવું અમાસની વૃદ્ધિ હોય ત્યારે બે તરસ કરી બીજી તરસે છ | કારણ આપે છે કે સુદનું કાર્ય વદમાં ન કરી શકાય અને ગાઉની યાત્રા કરે છે. પંચાંગની ઉદિત તેરસ તો | વદનું કાર્ય સુદમાં કરી શકાય નહિ. આ નિયમ બેસતા હકીકતમાં આ કૃત્રિમ બીજી તેરસના આગલા દિવસે | વર્ષને પણ લાગુ કરવામાં આવે છે. ખગોળસિદ્ધ પંચાંગમાં હોય છે, માટે બે તિથિ વર્ગ તો આ ખરી તેરસે જ છ જ્યારે કારતક સુદ એકમનો ક્ષય હોય ત્યારે નૂતન વર્ષ ગાઉની યાત્રા કરે છે. આમ બંને પક્ષનો યાત્રાનો દિવસ | લૌકિક વ્યવહાર મુજબ બીજે મનાવવામાં આવે છે. અલગ આવે છે. ચૌદસ - પૂનમની વૃદ્ધિમાં થાય છે, તેમ | બે તિથિ પક્ષ બેસતા મહિના કે બેસતા વર્ષમાં સુદ ક્ષયના પ્રસંગે પણ ગરબડ થાય છે. એક તિથિ પક્ષ | એકમના ક્ષયે સુદ એકમ તિથિની આરાધના આગળની ચૌદસ-પૂનમનો ક્ષય માનવાને બદલે તેરસનો ક્ષય માની | વદ અમાસના કરે છે અને બેસતા મહિના કે બેસતા બારસની કૃત્રિમ તેરસ બનાવી તે દિવસે છ ગાઉની યાત્રા વર્ષને અનુલક્ષીને ભણાવાતું સ્નાત્ર આદિ સુદ બીજના કરે છે, પણ બે તિથિ વર્ગ તો પંચાંગની ખરેખરી તેરસે | દિવસે કરે છે. જ યાત્રા કરે છે. વૈશાખ વદ છઠ્ઠનો દિવસ આદીશ્વર ભગવાનના જૈન ધર્મમાં વૈશાખ સુદ ત્રીજ અક્ષયતતીયા તરીકે | જન્મકલ્યાણકનો દિવસ છે. આ દિવસે શત્રુંજય તીર્થમાં ઓળખાય છે અને તે દિવસે વરસીતપનાં પારણાંનો ! વર્ષગાંઠ ઉજવાય છે. હવે જો લૌકિક પંચાંગમાં છઠ્ઠનો તહેવાર ઉજવાય છે. હવે જો લૌકિક પંચાંગમાં વૈશાખ | લય હોય તો બે તિથિ વર્ગ ઉમાસ્વાતિ મહારાજના સુદ ત્રીજનો ક્ષય હોય તો શું કરવું ? ક્ષયે પૂર્વાના | પ્રઘોષ પ્રમાણે તેની ઉજવણી વદ પાંચમે કરે છે, પણ ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષ પ્રમાણે તો બીજનો જ ક્ષય | એક તિથિ વર્ગ તેની ઉજવણી ૬-૭ ભેગા ગણી સાતમને કરવો જોઈએ, પણ બીજ પર્વ તિથિ છે, માટે તેનો ક્ષય | દિવસે કરે છે. ન કરાય તો શું કરવું ? એવી દ્વિધા એક તિથિ વર્ગને ટૂંકમાં કહી શકાય કે તિથિઓની ક્ષયવૃદ્ધિ વિષે થાય તે સહજ છે. આચાર્ય નન્દનસૂરીશ્વરજી “તપાગચ્છીય | અલગ અલગ નિયમો અપનાવવાને કારણે ભગવાન તિથિ પ્રણાલિકામાં'' તેનો વિચિત્ર ઉપાય બતાવતા કહે મહાવીર જન્મકલ્યાણક, પાર્શ્વનાથ ભગવાનનું જન્મ છે કે અખાત્રીજની આરાધના ૩-૪ ભેગા ગણી વૈશાખ | કલ્યાણક, અક્ષયતૃતીયા, શત્રુંજય મંડન આદીશ્વર દાદાના સુદ ચોથના દિવસે કરવી. અહીં તેઓ આચાર્ય ઉમાસ્વાતિ જિનાલયની વર્ષગાંઠ, ભોંયણી તીર્થની વર્ષગાંઠ, ફાગણ મહારાજના પ્રઘોષથી વિપરીત વર્તન કરવાની સલાહ | સુદ તેરસની છ ગાઉની યાત્રા વગેરેના દિવસોમાં વારંવાર આપે છે. વૈશાખ સુદ ચોથમાં ત્રીજનો અંશમાત્ર પણ | ફેરફાર આવે છે, જેને કારણે સંઘનો વિખવાદ વધુ ઉગ્ર હોતો નથી, ત્યારે ત્રીજની આરાધના ચોથે કેવી રીતે કરી | બને છે. શકાય ? તેથી વિરુદ્ધ બે તિથિ વર્ગ તો બીજા-ત્રીજ ભેગા | == પર્વતિથિના સત્યની શોધમાં તે ૪૬ == Jail car t on www.jamemorary.org Page #49 -------------------------------------------------------------------------- ________________ GUગજીવીપી તિરાડ કાપલીજ આપણે જોયું કે સંવત ૧૯૫૨માં સંવત્સરીની પંચાંગ બદલવામાં ઉતાવળ કરી, તેમાં કેટલું તથ્ય છે તે આરાધના બાબતમાં આખા તપાગચ્છ સંઘથી અલગ આપણે જોઈએ. છેક સંવત ૧૯૮૯ની સાલમાં ચોકો ઊભો કરી આગમોદ્ધારક સાગરાનંદસૂરિ મહારાજે સંવત્સરીભેદ આવ્યો ત્યારથી બે તિથિ પક્ષ તરીકે શ્રી સંઘમાં બુદ્ધિભેદ પેદા કર્યો, જે આચરણાભેદમાં અને પાછળથી પ્રસિદ્ધ થયેલા પક્ષના તે સમયના વિદ્યમાન વિખવાદમાં પરિણમ્યો. તેમ છતાં આખો સંઘ મહદંશે આચાર્ય ભગવંતો જેવા કે સિદ્ધિસૂરીશ્વરજી, એક જ રહ્યો હતો. સંવત ૧૯૯૩માં બે તિથિ પક્ષ લબ્ધિસૂરીશ્વરજી, દાનસૂરીશ્વરજી વગેરે કહેતા આવ્યા તરફથી પર્વતિથિઓની આરાધના માટે જે પંચાંગો હતા કે પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ બાબતમાં સંઘમાં ખોટો બહાર પાડવામાં આવ્યા તેમાં પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ રિવાજ પ્રવર્તી રહ્યો છે, માટે તેને બદલવો જોઈએ. એ યથાવત્ રાખવામાં આવી હતી, જે તે સમયે ચાલી સાથે એ ગીતાર્થ મહાત્માઓને એ વાતનો પણ ખ્યાલ રહેલી “પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ ન જ કરાય એવી હતો કે સકળ સંઘની એકમતિ કર્યા વિના આ ખોટી માન્યતાના આધારે તૈયાર થતા અને તે સમયે મહદંશે જણાતી પરંપરા પણ બદલી શકાય નહિ, કારણ કે તેમ વપરાતાં પંચાંગ કરતાં જુદાં પડતાં હતાં. વળી તેમાં કરવાથી સંઘના બે ટુકડા થઈ જાય. એ માટે ધીરજ પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ પણ કબૂલ ધરી તેઓ યોગ્ય તકની રાહ જોઈ રહ્યા હતા. કરવામાં નહોતી આવી, જેને કારણે તેવા પ્રસંગે સંવત ૧૯૯૦માં અમદાવાદ ખાતે સમગ્ર શ્વેતાંબર ચૌદસની આરાધનાના દિવસો બદલાઈ જતા હતા અને મૂર્તિપૂજક જૈન સંઘના શ્રમણોનું સંમેલન મળ્યું, જેમાં તે બાબતમાં સંઘમાં ભાગલા પડી જતા હતા. એટલું તો તપાગચ્છ ઉપરાંત અંચલગચ્છ, પાઋચન્દ્રગચ્છ, સ્પષ્ટ છે કે આ રીતે સમગ્ર સંઘની સર્વાનુમતિ સાધ્યા ખરતરગચ્છ, ત્રિસ્તુતિકગચ્છ વગેરેના સાધુઓ પણ વિના પંચાંગની બાબતમાં પ્રસ્થાપિત રિવાજ બદલવાને ઉપસ્થિત હતા. બે તિથિ પક્ષના વડીલ મહાત્માઓએ કારણે તપાગચ્છની એકતામાં નાનકડી તિરાડ પડી, સંમેલનના અધ્યક્ષ શાસનસમ્રાટ નેમિસૂરીશ્વરજી મહારાજ જેણે આગળ જતા ખૂબ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. હવે સમક્ષ રજૂઆત કરી કે તપાગચ્છના બધા શ્રમણો અહીં વિચારવાનું એ રહે છે કે પંચાંગની આચરણા એકઠા થયા છે, ત્યારે તિથિના પ્રશ્ન ઊભી થયેલી બદલવા માટે જવાબદાર કોણ ? સમસ્યાનું નિરાકરણ પણ શોધી લેવું જોઈએ. એ સમયે દેખીતી રીતે અભ્યાસ કરતા એવું જ જણાય કે નેમિસૂરિ મહારાજ તરફથી એવી દલીલ કરવામાં આવી બે તિથિ પક્ષે ઉતાવળ કરી, સકળ સંઘને વિશ્વાસમાં કે તિથિનો પ્રશ્ન માત્ર તપાગચ્છ સંઘ પૂરતો મર્યાદિત છે, લીધા વિના નવાં પંચાંગોનો એકપક્ષી અમલ શરૂ કર્યો, જ્યારે આ સમેલન સમગ્ર શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાયનું તેને કારણે સંઘભેદ ઊભો થયો, પરંતુ થોડા ઊંડા છે, માટે તેની ચર્ચા સમેલનમાં કરી શકાય નહિ. તેના ઊતરતાં કંઈક અલગ જ ચિત્ર નજરે પડે છે. બે તિથિ પ્રત્યુત્તરમાં બે તિથિ પશે એવો ઉપાય સૂચવ્યો કે આ પક્ષ ઉપર એવો આક્ષેપ કરવામાં આવે છે કે તેમણે | સમેલનની કાર્યવાહી પૂરી થઈ જાય તે પછી આ જ = પર્વતિથિના સત્યની શોધમાં 2 ૪૭ = Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્થળે આપણે તપાગચ્છના જ શ્રમણ ભગવંતોની અલગ | બે તિથિ પણે ખૂબ જ રાહ જોયા પછી સંવત બેઠક રાખીએ અને તેમાં તિથિપ્રશ્નની ચર્ચા કરી તેનો ઉકેલ | ૧૯૯૩માં પંચાંગની આચરણા બદલી ત્યારે તેમણે એવી શોધી કાઢીએ. આ સૂચન પણ અમાન્ય કરવામાં આવ્યું. આશા જરૂર રાખી હશે કે બાકીનો સંઘ પણ આ તિથિપ્રશ્ન કોઈ વિચારણા કર્યા વિના જ તપાગચ્છના શાસ્ત્રાનુસારી આચરણ સ્વીકારી પર્વતિથિઓની સાચી શ્રમણ ભગવંતો વિખેરાઈ ગયા, જેને કારણે ભવિષ્યમાં આરાધના કરતો થશે, પણ આજ દિન સુધી એ આશા ભડકો બની જનારી આ વિસ્ફોટક સમસ્યાના શાસ્ત્રીય ફળીભૂત ન થઈ તેનું કારણ એટલું જ કે આ મુદ્દો હવે ઉકેલની એક સુવર્ણતક છીનવાઈ ગઈ. પ્રેસ્ટિજ ઈશ્ય બની ગયો હતો. સંવત ૧૯૯૧ની સાલમાં આગમોદ્ધારક સાગરાનંદ ધર્મસંઘમાં કે કોઈ પણ સંસ્થામાં વર્ષોથી ચાલી સૂરિ મહારાજ ઉપાધ્યાય ધર્મસાગરજી મહારાજે સત્તરમાં | આવતી અને સર્વસ્વીકૃત બની ગયેલી કોઈ અનિષ્ટ પ્રથા સૈકામાં રચેલા તત્વતરંગિણી ગ્રંથનું ભાષાંતર કરી રહ્યા પણ બદલવી હોય તો તેના માટે સર્વાનુમતિ સાધવી હતા, જેમાં તિથિના વિષયમાં શુદ્ધ શાસ્ત્રીય માન્યતાઓની અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે. તેમ કરવામાં ન જ પ્રરૂપણા કરવામાં આવી છે. આ ગ્રંથના પરિશીલનથી | આવે તો ધર્મસંઘમાં કે સંસ્થામાં વિભાજન થયા વિના સાગરજી મહારાજ તિથિની બાબતમાં સાચી વાત સમજ્યા રહેતું નથી. મુંબઈ શહેરનું ખરું નામ અંગ્રેજોના પ્રભાવ હોય તેવો ખ્યાલ સિદ્ધચક્ર માસિકમાં પ્રગટ થતાં તેમનાં | નીચે બોમ્બે થઈ ગયું હતું. મુંબઈના ત્યારના મેયર લખાણો ઉપરથી આવતો હતો. આ લખાણો વાંચી બે છગન ભુજબળે સાચું નામ ફરી પ્રચલિત કરવા ગેટવે તિથિ પક્ષને એવી આશા બંધાઈ કે તિથિની બાબતમાં | ઓફ ઈન્ડિયા ઉપર જઈ મુંબઈની તક્તી મારી દીધી, સાગરજી મહારાજ જો શાસ્ત્રનું સત્ય સ્વીકારી લેશે તો પણ માત્ર એટલું જ કરવાથી શહેરનું નામ બદલાયું નહિ વર્ષોથી શરૂ થયેલી શાસ્ત્રવિરુદ્ધ પરંપરા સર્વાનુમતિએ | અને બોમ્બનું ખોટું નામ જ પ્રચલિત રહ્યું. મનોહર જોષી બદલી શકાશે. આ કારણે સંવત ૧૯૯૧માં જ નવા મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમણે ભારે કુનેહ વાપરી આ પંચાંગોનો અમલ કરવાની વિચારણા કરી રહેલા બે બાબતે સર્વસંમતિ સાધી અને પદ્ધિતસર બધી વિધિ કરી તિથિ વર્ગે હજી થોડી વધુ રાહ જોવાનું નક્કી કર્યું, જો બોમ્બનું મુંબઈ કર્યું, જે આજે સર્વત્રપ્રચલિત બની ગયું કે અહીં પણ તેમની આશા ઠગારી નિકળી. છે. બે તિથિ પક્ષે પંચાંગની આચરણા બદલવાની બે તિથિ પક્ષના આચાર્ય ભગવંતોને સંવત ૧૯૯૩માં | બાબતમાં યોગ્ય વિધિ ન કરી એને કારણે તેમના પંચાંગમાં ફેરફાર કરવાની જે ફરજ પડી તેમાં એક શાસ્ત્રાનુસારી ફેરફારો આજે પણ સર્વમાન્ય બન્યા નથી તિથિ પક્ષના આચાર્ય ભગવંતોએ, શાસ્ત્રાનુસારી માન્યતાની અને તપાગચ્છ સંઘની તિરાડ વધુ પહોળી બની છે. વાત સાંભળવા અને સમજવા જેટલી તૈયારી પણ ન આચાર્ય રામચન્દ્રસૂરિ મહારાજના ગુરુ દર્શાવી એ પણ એક મુખ્ય કારણ હતું. તેમણે પ્રારંભથી વાત્સલ્યવારિધિ પ્રેમસૂરિ મહારાજને પાછળથી આ વાતનો જ જો શાસ્ત્રીય સત્યોને સ્વીકારી અનિષ્ટ પરંપરાનો ખ્યાલ આવી ગયો હતો, જેનો ખ્યાલ તેમણે સંવત ત્યાગ કરવા જેટલી ખેલદિલી દર્શાવી હોત તો બે તિથિ | ૨૦૧લ્માં આચાર્ય રામચન્દ્રસૂરિ મહારાજના શિષ્ય પક્ષને આચરણામાં અલગ પડવાની ફરજ પડી તે પડત પંન્યાસશ્રી કાંતિવિજયજી ઉપર લખેલા એક પત્ર ઉપરથી નહિ અને તપાગચ્છની એકતા જળવાઈ રહેત. આવે છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના જાવાલ ગામે = પર્વતિથિના સત્યની શોધમાં ૩ ૪૮== Jain COTTON Page #51 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ રહેલા પ્રેમસૂરિ મહારાજ આ પત્રમાં લખે છે: | શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારી છે. લવાદી ચર્ચામાં “પરંપરા ન ઉલ્લંઘાય એ શું સત્ય નથી ? આ તેવા પ્રકારનો નિર્ણય પણ આવી જ ગયો છે. આમ છતાં સાથે મોકલેલ પાઠો જોશો તો ખ્યાલ આવશે કે શાસ્ત્ર પણ અભિયોગાદિ કારણે, અપવાદપદે, પટ્ટકરૂપે આપણે સાથે નહિ મળતી કેટલીક વસ્તુ પરંપરાથી માન્ય રખાય નિર્ણય લઈએ છીએ કે - ભવિષ્યમાં સકળ શ્રી શ્રમણ સંઘ છે. આજે પણ માનીએ છીએ અને મહાપુરૂષોએ ઉલ્લંઘી એકમતે આ બાબતનો શાસ્ત્રીય સર્વમાન્ય નિર્ણય કરી નથી. ઓલંગવામાં અનિષ્ટ દેખાયું છે. તો પછી તિથિ તેને અમલી બનાવે નહિ ત્યાં સુધીને માટે, શ્રી સંઘમાન્ય પરંપરા કેમ ઓલંગાય ? પરંપરા પણ એક નક્કર | પંચાંગમાં જ્યારે જ્યારે પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ આવે શાસ્ત્રસત્ય છે, અને તે જાળવીને સંઘભેદ ન થવા દેવો ત્યારે ત્યારે તેરસની ક્ષયવૃદ્ધિ કરવી કે જેથી સકલ શ્રી તે મહાસત્ય છે. એ ખૂબ વિચારવા જેવું છે. જ્યારે કદાચ સંઘમાં ચૌદસ, પૂનમ અને અમાસની આરાધનાની ક્રિયા એકવાર પરંપરા તોડવાની અને સંઘભેદ કરવાની ભૂલ | એક દિવસે થાય.' થઈ તો હવે શું એ ભૂલ ન સુધારી લેવી ?' સ્વ. આચાર્ય પ્રેમસૂરિ મહારાજની આ પટ્ટક કરવા જો કે પંન્યાસશ્રી કાંતિવિજયજીએ આ પત્રનો ઉત્તર પાછળની અપેક્ષા અને ભાવના એવી હતી કે પુનમ/અમાસની આપતા સંખ્યાબંધ શાસ્ત્રપાઠો ટાંકી પ્રેમસૂરિ મહારાજને | ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની વાત આપણે માન્ય સમજાવવાની કોશિષ કરી હતી કે તીર્થકર ભગવંતોના રાખીશું તો એક તિથિ પણ ઉદિત ચોથની સંવત્સરીને ઉપદેશથી વિરુદ્ધ પરંપરાને ઈષ્ટ મનાય જ નહિ અને તેને માન્ય રાખશે, પરંતુ ત્યાર પછીના અનુભવોએ બતાવી વળગી રહેવાનો આગ્રહ પણ રખાય નહિ. વળી તેમણે | આપ્યું કે તેમની આ ભાવના વાસ્તવિકતા બની નથી. આચાર્ય પ્રેમસૂરિ મહારાજના ગુરુ સ્વ. દાનસૂરિ મહારાજની આ પટ્ટકને આચાર્ય રામચન્દ્રસૂરિ મહારાજ સહિતના વાત પણ યાદ કરાવી કે તેઓ તિથિની હેરાફેરીને | તમામ બે તિથિના આચાર્ય ભગવંતોએ અને શ્રમણ પરંપરા નહોતા માનતા અને માટે જ ફેરવવી જોઈએ, ભગવંતોએ માન્ય રાખ્યો અને તે મુજબ આચરણા શરૂ તેમ માનતા હતા. પંન્યાસશ્રી કાંતિવિજયજીના આ જવાબ કરી, જેને કારણે સંવત્સરીના પ્રસંગ સિવાય આરાધનાના પછી આ ચર્ચા ઉપર તે સમયે પડદો પડી ગયો. આમ બધા જ દિવસોમાં આખો તપાગચ્છ એક થઈ ગયો. છતાં આચાર્ય પ્રેમસૂરિ મહારાજ સંઘમાં આરાધનાના સંવત ૨૦૪૧માં ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજે દિવસોની એકતા સાધવાની બાબતમાં મક્કમ હતા, જે શ્રેણિકભાઈ સાથેની ચર્ચામાં સંવત્સરી સહિતની તમામ તેમણે સંવત ૨૦૨૦માં કરેલા પટ્ટક ઉપરથી સમજાય છે. | તિથિઓની આરાધના એક જ દિવસે થાય એવો સંવત ૨૦૨૦માં બે તિથિ પક્ષના તમામ શ્રમણ શાસ્ત્રસાપેક્ષ ઉપાય સૂચવ્યો હતો, જેને એક તિથિ પક્ષે ભગવંતોએ એક પટ્ટક બનાવ્યો, જેમાં નીચે મુજબ માન્ય ન ર્યો માટે આજે પણ તપાગચ્છમાં પડેલી તિરાડ લખાણ હતું : ઊભી છે અને તે ગમે ત્યારે પહોળી ખાઈ બની જશે, તિથિદિન અને પર્વારાધન બાબતમાં શ્રીસંઘમાન્ય એવો ભય ડોકિયાં કરી રહ્યો છે. આવું ન બને તે માટે પંચાંગમાં બતાવેલી સર્વ પર્વોપર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિ ઉભયપણે આત્મનિરીક્ષણ કરી પોતાના વડીલ આચાર્ય યથાવત્ માન્ય રાખીને આપણે જે રીતિએ ઉદયમેિ તથા | ભગવંતોએ જે નાનકડી પણ ભૂલો કરી હોય તેને ક્ષયે પૂર્વાના નિયમ અનુસાર તિથિરિન અને આરાધનાદિન સ્વીકારીને સુધારવાની ખેલદિલી દાખવવી જોઈએ. નક્કી કરીએ છીએ, તે શાસ્ત્રાનુસારી છે તેમ જ | પર્વતિથિના સત્યની શોધમાં on] ૪૯= Jamaica en - DO Page #52 -------------------------------------------------------------------------- ________________ માટુંગામની તપાગચ્છ વા સનીએાનીઘોરખોઈરહીછે શાંતિલાલ જીવણભાઈએ આ ટ્રસ્ટની સ્થાપના માટે તે સમયે આશરે ૬૬,૦૦૦ રૂપિયાનો ફાળો આપ્યો હતો. વર્ષો સુધી અહીં બે તિથિની માન્યતા ધરાવતા સાધુસાધ્વીજી ભગવંતો તેમ જ આચાર્ય મહારાજાઓના ચોમાસાંઓ પણ થતાં હતાં. શેષકાળમાં પણ બંને પક્ષના સાધુસાધ્વીજી ભગવંતોનો અહીં વિહાર થતો હતો. એક વર્ષે તો ઉપાશ્રયમાં કસ્તુરસૂરીશ્વરજી નામના એક તિથિના આચાર્ય ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે બે ચતુર્દશી આવી હતી. આચાર્ય મહારાજે પોતે તટસ્થતા દાખવી બે તિથિના આરાધકોને અલગ પક્ષ્મી પ્રતિક્રમણ કરવાની વ્યવસ્થા ઉપાશ્રયના બીજા માળે કરી આપી હતી. જ્યારે જ્યારે અહીં બે તિથિની માન્યતા ધરાવતા સાધુ ભગવંતો પધારતા ત્યારે શ્રાવક શ્રાવિકાઓ તરફથી તેમનું નવાંગી ગુરુપૂજન થતું, પણ ટ્રસ્ટીઓએ ક્યારેય તેનો વિરોધ કર્યો નહોતો. માટુંગાના વાસુપૂજ્ય સ્વામી જૈન દેરાસરમાં તો અંચલગચ્છના શ્રાવકશ્રાવિકાઓ પોતાની અલગ વિધિ મુજબ તીર્થંકર ભગવાનની પૂજા કરે છે, જેનો ટ્રસ્ટીઓએ કંઈ નિષેધ કર્યો નથી. વળી આ સંઘના ઉપાશ્રયમાં માટુંગામાં ડૉ. આંબેડકર રોડ ઉપર જૈન શ્વેતાંબર અવારનવાર અચલગચ્છના સાધુસાધ્વીજીને પણ ઉતારો આપવામાં આવે છે. તેમને પોતાની માન્યતા પ્રમાણે મૂર્તિપૂજક તપાગચ્છ સંઘની સ્થાપના ઈ.સ. ૧૯૪૮માં થઈ હતી. સંઘની સ્થાપનામાં એક તિથિ અને બે તિથિ આરાધના કરતા ક્યારેય અટકાવવામાં આવ્યા નથી. પક્ષના શ્રાવકોએ ખભેખભા મિલાવીને કામ કર્યું હતું અને ટ્રસ્ટના બંધારણની એકતાલીસમી કલમ પ્રમાણે તો ફાળો આપ્યો હતો. બે તિથિની માન્યતા ટ્રસ્ટીઓ ધારે તો ઉપાશ્રયનું મકાન લગ્નસમારંભો જેવા પર્વતિથિના સત્યની શોધમાં ૫૦ ધરાવતા શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છીય જૈન સંઘમાં તિથિનો વિવાદ છેલ્લાં ૧૦૦ કરતાં વધુ વર્ષોથી ચાલી રહ્યો છે. આ વિવાદને કારણે તપાગચ્છની એકતામાં મોટી તિરાડ પડી છે, જે દિવસે દિવસે પહોળી બની રહી છે. બે તિથિના શ્રાવક શ્રાવિકાઓએ ઝઘડો ટાળવા અને શાંતિથી આરાધના કરવા ન છૂટકે આરાધનાનાં અલાયદાં સ્થાનો અનેક જગ્યાએ ઊભાં કરી લીધાં છે, પણ તેમને અન્યાયી ઠરાવો દ્વારા પોતાની માન્યતા પ્રમાણે આરાધના કરતા રોકવાની કોશિષ એકમાત્ર માટુંગા સંઘમાં જ થઈ છે. દુનિયાનો આ એકમાત્ર એવો જૈન સંઘ હશે, જેમાં રીતસર બોર્ડ મૂકીને બે તિથિની માન્યતા ધરાવતા સાધુસાધ્વીજીને આવતા રોકવાની કોશિષ થઈ હોય. માટુંગાના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘે પસાર કરેલા ત્રણ ઠરાવો અને તેની પ્રતિક્રિયા સ્વરૂપે બે તિથિ પક્ષ તરફથી શરૂ થયેલા દીવાની તેમ જ ફોજદારી દાવાઓને કારણે સમગ્ર તપાગચ્છ જૈન સંઘની એકતાનો કાયમ માટે ભાંગીને ભુક્કો થઈ જાય, એવો ડર પેદા થયો છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ સામાજિક કાર્યો માટે પણ ભાડેથી આપી શકે છે. તો | પક્ષના આચાર્ય ભગવંતો આદિએ ૫૦ વર્ષો સુધી બે પછી બે તિથિના આરાધકોને તેમની માન્યતા પ્રમાણે | તિથિની માન્યતા મુજબ આરાધના કરી હતી અને નવાંગી ધર્મની આરાધના કરતા અટકાવતા ઠરાવો પસાર કરવાનું | ગુરુપૂજનનો નિષેધ કર્યો નહોતો. શ્રાવકશ્રાવિકાઓ તેમનું પ્રયોજન શું ? આ પ્રશ્નનો ઉત્તર અમદાવાદમાં સંવત | નવાંગી પૂજન પણ અવારનવાર કરતા. સંવત ૨૦૪૨ની ૨૦૪૪ની સાલમાં યોજાઈ ગયેલા શ્રમણ સંમેલનના સાલમાં આ જ આચાર્ય ભગવંતોએ નવાંગી ગુરુપૂજનનો ઠરાવોમાં પડેલો છે. | નિષેધ કરતો ઠરાવ પસાર કર્યો, જે બે તિથિ પક્ષને તપાગચ્છ સંઘમાં એક તિથિ અને બે તિથિ એવો | બંધનકર્તા નહોતો. તેમ છતાં એક તિથિના આચાર્ય ભેદ તો છેક ઈ.સ. ૧૯૩૬ (વિક્રમ સંવત ૧૯૯૨)ની | | ભગવંતોએ માટુંગાના જૈન સંઘ સહિતના અનેક સંઘો સાલમાં પેદા થયો. તે સમયે આચાર્ય પ્રેમસૂરિ મહારાજાના | ઉપર દબાણ કર્યું કે તેમના સંઘના ઉપાશ્રયમાં તેમણે સમુદાય ઉપરાંત બાપજી મહારાજ (આચાર્ય સિદ્ધિસૂરિ), | | નવાંગી ગુરુપૂજન થવા દેવું નહિ. બે તિથિના આરાધકો આચાર્ય લબ્ધિસૂરિ મહારાજ, આચાર્ય અમૃતસૂરિ | તો વર્ષોથી માટુંગા સંઘના ઉપાશ્રયમાં નવાંગી ગુરુપૂજન મહારાજ, આચાર્ય કનકસૂરિ મહારાજ, આચાર્ય | કરતા આવ્યા હતા, એટલે તેઓનું કહેવું હતું કે, “અનેક શાંતિચન્દ્રસૂરિ મહારાજ વગેરે સમુદાયો પણ બે તિથિની | જૈન શાસ્ત્રોમાં નવાંગી ગુરુપૂજનને સમર્થન આપવામાં માન્યતા ધરાવતા હતા. આ માન્યતા લગભગ ૫૦ વર્ષ | આવ્યું છે. કોઈ શાસ્ત્રમાં નવાંગી ગુરુપૂજનનો નિષેધ સુધી ચાલુ રહી. સંવત ૨૦૪૨માં આચાર્ય પ્રેમસૂરિ | કરવામાં આવ્યો હોય, એવો એક પણ પુરાવો ઉપલબ્ધ મહારાજના સમુદાયના અમુક આચાર્ય ભગવંતોએ આચાર્ય ! નથી તો શા માટે આ શાસ્ત્રીય પદ્ધતિનો ત્યાગ કરવો ?” ભુવનભાનુસૂરિ મહારાજના નેતૃત્વ નીચે બે તિથિની | એક તિથિની માન્યતા ધરાવતા માટુંગા જૈન સંઘના માન્યતા છોડી દીધી અને તેઓ એક તિથિ પક્ષમાં ભળી ટ્રસ્ટીઓ પાસે આ દલીલોનો કોઈ જવાબ નહોતો, એટલે ગયા. તેમની સાથે આચાર્ય લબ્ધિસૂરિ મહારાજનો | તેમણે બહુમતીના જોરે બે તિથિના આરાધકોને કચડી સમુદાય, આચાર્ય કનકસૂરિ મહારાજનો સમુદાય, આચાર્ય | નાખવાનું નક્કી કર્યું. સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના સમુદાયના મોટા - ઈ.સ. ૧૯૯૮ના એપ્રિલ માસમાં માટુંગા જૈન ભાગના સાધુઓ, આચાર્ય શાંતિચન્દ્રસૂરિ મહારાજના | સંઘના ટ્રસ્ટીઓએ ઉપાશ્રયની બહાર એક બોર્ડ મૂક્યું, સમુદાયનો એક ભાગ પણ એક તિથિમાં ભળી ગયા. હવે ! જેમાં નીચે મુજબ લખાણ કરવામાં આવ્યું હતું. બે તિથિ પક્ષમાં આચાર્ય પ્રેમસૂરીશ્વરજીના પટ્ટધર શ્રી ગોડીજી વિજય દેવસુર સંઘની પ્રાચીન ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજનો સમુદાય, | સમાચારીની માન્યતા ધરાવતા સાધુસાધ્વીજી ભગવંતો આચાર્ય અમૃતસૂરીશ્વરજી મહારાજનો સમુદાય અને | જ આ ઉપાશ્રયનો ઉપયોગ કરી શકે છે.” આચાર્ય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજ, આચાર્ય ! | બીજા એક બોર્ડમાં નીચે મુજબ લખાણ હતું. શાંતિચન્દ્રસૂરીશ્વરજી મહારાજના સમુદાયના કેટલાક | “અત્રે નવ અંગે ગુરુપૂજન કરવાનો તેમ જ કરવા સાધુઓ જ રહ્યા. એક તિથિમાં ભળી ગયેલા બે તિથિ | દેવાનો નિષેધ છે.' = પર્વતિથિના સત્યની શોધમાં 10 ૫૧ = www. embrary.org Page #54 -------------------------------------------------------------------------- ________________ આ બોર્ડના લખાણો ઉપરથી અત્યંત સ્પષ્ટ થતું હતું કે બે તિથિના સાધુસાધ્વીજી ભગવંતોને આ ઉપાશ્રયમાં ઉતરવાનો નિષેધ કરવામાં આવ્યો હતો અને ગુરુપૂજન ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ માટે ટ્રસ્ટીમંડળની મિટિંગ બોલાવવામાં આવી નહોતી અને કોઈ ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા નહોતા. આ પ્રકારનાં બોર્ડ વાંચી બે તિથિ પક્ષના આરાધકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે એ અત્યંત સ્વાભાવિક હતું અને તેમ જ બન્યું. માટુંગા જૈન સંઘમાં છેલ્લાં ૫૦ વર્ષથી પોતાની બે તિથિની માન્યતા પ્રમાણે આરાધના કરી રહેલા અને સંસ્થામાં ટ્રસ્ટી પણ રહી ચૂકેલા વયોવૃદ્ધ શ્રાવક કાંતિલાલ ચુનીલાલ શાહે અત્યંત વિનમ્ર ભાષામાં ૧૨ એપ્રિલ ૧૯૯૮ના દિને ટ્રસ્ટીઓને એક પત્ર લખી ઉપરનાં બોર્ડ વિશે ખુલાસો માંગ્યો. ટ્રસ્ટીઓએ આ પત્રનો જવાબ ન આપ્યો, એટલે કાંતિલાલ શાહે ૭ મેના રોજ બીજો પત્ર લખી અગાઉના પત્રનો પ્રત્યુત્તર આપવા વિનંતી કરી, પણ તેનો પણ ઉત્તર મળ્યો નહિ. છેવટે તા. ૨૬ જૂને બે તિથિની માન્યતા ધરાવતા સૌથી વધુ શ્રાવક શ્રાવિકાઓએ એક વિસ્તૃત લેખિત નિવેદન દ્વારા બોર્ડનાં લખાણોનો વિરોધ કર્યો. આ પત્રનો પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નહિ. તેને બદલે ટ્રસ્ટીઓએ ૧ જુલાઈએ સંઘની અસામાન્ય જનરલ સભા બોલાવી નીચે મુજબ ત્રણ ઠરાવો બહુમતીથી પસાર કરી દીધા : (૧) અત્રે નવ અંગે ગુરુપૂજન કરવાનો તેમ જ કરવા દેવાનો નિષેધ છે. (૨) અત્રે પ્રતિક્રમણને અંતે શ્રીસંઘ દ્વારા શ્રી સંતિકરમ્ સ્તોત્ર બોલવામાં આવે છે. (૩) અત્રે પર્વતિથિ, સંવત્સરી આદિની ક્ષયવૃદ્ધિ ગણવામાં આવતી નથી અને એ પ્રમાણે આરાધના કરવામાં આવે છે. આ ઠરાવોનો બે તિથિ પક્ષના સભામાં ઉપસ્થિત શ્રાવક શ્રાવિકાઓએ ભારે વિરોધ કર્યો, પણ તેમના વિરોધની નોંધ સુદ્ધાં લેવામાં આવી નહિ. છેવટે ન છૂટકે ન્યાય મેળવવા માટે બે તિથિ પક્ષની માન્યતા ધરાવતા કાંતિલાલ ચુનીલાલ શાહ તેમ જ અન્ય બે શ્રાવકોએ પોતાના ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારની રક્ષા માટે સિટી સિવીલ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને ઠરાવોના અમલ ઉપર સ્ટે ઓર્ડર મેળવવામાં તેમને સફળતા પ્રાપ્ત થઈ . સિટી સિવીલ કોર્ટે જો કે આ સ્ટે ઓર્ડર સામે અપીલમાં જવા ટ્રસ્ટીઓને ૬ ઓગસ્ટ ૧૯૯૮ સુધીનો સમય આપ્યો. સિટી સિવીલ કોર્ટમાં બે તિથિના શ્રાવકોએ જે પ્રાર્થનાઓ કરી તેમાં ઉપરના ત્રણ ઠરાવોને રદ કરવાની, પોતાની માન્યતા પ્રમાણે આરાધના કરતા રોકવામાં ન આવે તેની, કોઈ પણ જૈન સાધુસાધ્વીજીને ઉપાશ્રયમાં આવતા અટકાવવામાં ન આવે તેની અને ઠરાવો બોર્ડ ઉપર મુકવામાં ન આવે તેની માંગણીઓ મુખ્ય હતી. | આ અરજીના સંદર્ભમાં માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘના મેનેજિંગ ટ્રસ્ટી નરેશ અમૃતલાલ શાહે જે વિસ્તૃત એફિડેવિટ કરી છે, તેમાં અનેક વિવાદાસ્પદ અને પરસ્પર વિરોધાભાસી નિવેદનો કરી બે તિથિ પક્ષની લાગણી દુભવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ એફિડેવિટ સામે બે તિથિ પક્ષના એક શ્રાવકે ફોજદારી કેસ પણ કર્યો છે. મેનેજિંગ ટ્રસ્ટી નરેશ અમૃતલાલ શાહે કરેલી તેમ જ અન્ય ટ્રસ્ટીઓએ માન્ય રાખેલી એફિડેવિટમાં કરવામાં આવેલા કેટલાંક વિવાદાસ્પદ વિધાનો નીચે મુજબ છે. (૧) તપાગચ્છ જૈન સંઘ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. પર્વતિથિના સત્યની શોધમાં ] ૫૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ એક ભાગનું નામ દેવસૂર પંથ છે તો બીજા ભાગનું | આશા આપણા દેશની ન્યાયપદ્ધતિ જોતા બંધાતી નથી. નામ રામસૂર પંથ છે. બે તિથિના આરાધકોએ સિટી સિવીલ કોર્ટમાંથી (૨) રામસૂર પંથની પ્રવૃત્તિઓ જૈન ધર્મની અને શ્વેતાંબર | વચગાળાનો જે સ્ટે ઓર્ડર મેળવ્યો, તેને ટ્રસ્ટીઓએ હાઈ મૂર્તિપૂજક તપાગચ્છ સંઘની માન્યતાની વિરુદ્ધની છે. | કોર્ટમાં પડકાર્યો હતો. હાઈ કોર્ટે સિટી સિવીલ કોર્ટના (૩) જે દ્રવ્યસપ્તતિકા આદિ પ્રાચીન ગ્રંથોમાં નવાંગી | જજને કેસની સુનાવણી ઝડપથી પૂરી કરવાનો આદેશ ગુરુપૂજાનું સમર્થન કરવામાં આવ્યું છે, તે ગ્રંથો | કર્યો હતો. આ દરમિયાન ટ્રસ્ટીઓએ એવો મુદ્દો ઊભો કર્યો પવિત્ર નથી. કે આ કેસની સુનાવણી સિટી સિવીલ કોર્ટની (૪) નવાંગી પૂજન કરતી વખતે સ્ત્રીઓ સાધુઓના | અધિકારક્ષેત્રની મર્યાદાની બહાર છે. તેનો ચુકાદો સિટી શરીરનો સ્પર્શ કરે છે. સિવીલ કોર્ટ ટ્રસ્ટીઓની વિરુદ્ધમાં આપ્યો એટલે ટ્રસ્ટીઓએ (૫) અમે મૂર્તિપૂજક છીએ, પણ ગુરુની પૂજા કરનારા | પહેલા હાઈકોર્ટમાં અને પછી સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી નથી. હતી. આ બંને અપીલ ડિસમિસ થઈ ગઈ છે. કોર્ટના જો કે આ જ એફિડેવિટમાં તેમણે એ વાતનો તો | કેસમાં માટુંગા જૈન સંઘના ટ્રસ્ટીઓ એક પછી એક સ્વીકાર કર્યો છે કે તેમના સંઘમાં બે તિથિની માન્યતા | મુદ્દાઓ ઊભા કરી વિલંબનીતિ અજમાવી રહ્યા હોવાનું ધરાવતા સાધુ ભગવંતોના ચાતુર્માસ થયેલા છે, તેમની | સ્પષ્ટ જણાય છે. નવાંગી ગુરુપૂજાનો વિરોધ થયો નથી અને તેઓ પોતે બે તિથિ પક્ષના શ્રાવકોએ સિવિલ અને ખાસ ગુરુ ભગવંતોની એકાંગી પૂજા કરવામાં ખોટું માનતા | કરીને ક્રિમિનલ કેસ ટ્રસ્ટીઓ ઉપર કર્યો, તેને કારણે નથી. ટ્રસ્ટીઓએ પોતાની એફિડેવિટમાં એ વાતની પણ | ભારતભરના અનેક સંઘોમાં તેમના પ્રત્યે રોષનું વાતાવરણ કબૂલાત કરી છે કે બે તિથિના સાધુ ભગવંતોને | પેદા થયું છે. આ સંઘોના મોવડીઓ એવો વિચાર શા ઉપાશ્રયમાં આવતા રોકવા માટે જે બોર્ડ મુકવામાં આવ્યું | માટે નથી કરતા કે માટુંગા જૈન સંઘે પસાર કરેલા હતું એ તેમની ભૂલ હતી અને તેમણે તે બોર્ડ પાછું ખેંચી ઠરાવો અન્યાયી હતા, માટે બે તિથિ પક્ષે કોર્ટમાં જવું લીધું છે. વળી એફિડેવિટમાં એક સ્થળે તો તેમણે કબૂલ | પડ્યું છે. તેને બદલે એક તિથિના અનેક સંઘો તેવા જ કરી લીધું છે કે જ્યારે કોઈ કુટુંબ અથવા જૂથ ગુરુ પાસે | પ્રકારના ઠરાવો પસાર કરવાની તૈયારીઓ કરી રહ્યા છે, જાય ત્યારે કુટુંબના વડીલ અથવા જૂથના નેતા ગુરુને ! એ ખૂબ કમનસીબ ઘટના છે. તપાગચ્છનું કાયમ માટે નવાંગી પૂજન કરે તેવી પ્રથા અસ્તિત્વમાં છે. માટુંગા જૈન | થનારું વિભાજન જો અટકાવવું હોય તો તેનો અત્યંત સંઘના ઠરાવો કરતા વધુ વિસ્ફોટક અને વિવાદાસ્પદ | સરળ અને શ્રેષ્ઠ માર્ગ એ જ છે કે માટુંગા સંઘ પોતાના મુદ્દાઓ તેના ટ્રસ્ટીઓએ કરેલી એફિડેવિટમાં ઊભા | ઠરાવો પાછા ખેંચી લે અને બે તિથિના શ્રાવકો કોર્ટના કરવામાં આવ્યા છે. કેસો પાછા ખેંચી લે. આટલી સરળતા જૈન સંઘના એક તિથિ અને બે તિથિના આ ઝઘડાનો કોઈ | મોવડીઓમાં ક્યારેય આવશે ખરી ? ઝડપી ઉકેલ કોર્ટના ચુકાદાઓ દ્વારા આવી શકે, એવી = પર્વતિથિના સત્યની શોધમાં ૫૩ == Page #56 -------------------------------------------------------------------------- ________________ તિથિB8રતીવીરોષભરવા કોક સંયુક્ત કુટુંબમાં રહેતા બે ભાઈઓ ઝઘડે, એકબીજા | સ્થાનકો પોતાના જ પક્ષની આરાધના માટે ઊભાં થઈ સાથે બોલવાનું બંધ કરી દે અને એક જ છત નીચે બે | રહ્યાં છે તે સૌથી વધુ ચિંતાજનક બાબત છે. આ અલગ , અલગ ચૂલા પ્રગટે ત્યાં સુધી તેમની વચ્ચે સમાધાનની | સ્થાનકો ઊભાં કરવાની અથવા તો જૂના સ્થાનકો ઉપર આછીપાતળી શક્યતા પણ જીવંત ગણાય છે, કારણ કે | પોતાનો કબજો જમાવવાની વૃત્તિ કેવી રીતે પેદા થઇ, એ તેઓ હજી એક જ ઘરમાં વસી રહ્યા છે. જે ક્ષણે બેમાંથી સમજવા આપણે અતીતમાં ઊંડો પ્રવાસ કરવો પડશે. એક ભાઈ ગેરવર્તાવથી ત્રાસી પોતાના પરિવારના રહેવા સંવત ૧૯૯૨ની સાલમાં સંવત્સરીની આરાધનાના માટે નવું ઘર ઊભું કરે, ત્યારે સમાધાનની આશાઓ | દિવસ માટે જ્યારે પહેલી વખત મોટું ભંગાણ પડયું ખૂબ જ ધૂંધળી બની જાય છે. વળી આવું બને ત્યારે ત્યારે આચાર્ય રામચન્દ્રસૂરિ મહારાજ અને તેમના ગુરુ પોતાનું અલાયદું ઘર ઊભું કરનાર ભાઈ આપમેળે જ | પ્રેમસૂરિ મહારાજ ભૂલેશ્વર ખાતે આવેલા મોહનલાલજી પૈતૃક સંપત્તિ ઉપરનો પોતાનો અધિકાર ગુમાવી બેસતા | મહારાજના ઉપાશ્રય તરીકે જાણીતા લાલબાગ ઉપાશ્રયમાં હોય છે. પોતાની માન્યતા પ્રમાણે આરાધના કરવા માટે | ચાતુર્માસ બિરાજમાન હતા. એ વખતે પાયધુની ખાતે અલગ દેરાસરો અને ઉપાશ્રયો વગેરે ઊભાં કરી બે | આવેલા મોતીશા શેઠે બંઘાવેલા પ્રાચીન ગોડીજી સંઘના તિથિ સમુદાય અને અમુક કિસ્સાઓમાં એક તિથિ વર્ગ | ઉપાશ્રયમાં આચાર્ય પ્રેમસૂરિ મહારાજના જ સમુદાયના પણ આવી જ ગંભીર ભૂલ કરી રહ્યો છે. સ્થાનકો ઊભાં | ક્ષમાભદ્રવિજયજી ચાતુર્માસ હતા, પણ આ સ્થાનમાં કરવાની પ્રવૃત્તિઓનાં બીજ આશરે ૩૦ વર્ષ અગાઉ આચાર્ય વિજયવલ્લભસૂરિના ભક્ત શ્રાવકોનું ભારે જોર આરોપાયાં હશે, પણ હવે તેની નુકસાનકારક પ્રતિક્રિયાઓ હતું. એ સમયે આચાર્ય રામચન્દ્રસૂરિ મહારાજ અને આવી રહી છે. અલગ સ્થાનકો ઊભાં કરવાની આ | આચાર્ય વલ્લભસૂરિ મહારાજ વચ્ચે તિથિ સિવાયના પ્રવૃત્તિ લાચારીમાંથી અથવા સંઘર્ષથી બચવાની ભાવનાથી | બાળદીક્ષા, દેવદ્રવ્ય વગેરે અનેક બાબતોમાં ગંભીર પેદા થઈ હોવા છતાં પણ જો તેનો કોઈ ઉકેલ નહિ | મતભેદો ચાલતા હતા, પણ તે એટલા ગંભીર નહોતા શોધવામાં આવે તો આખો તપાગચ્છ બે એવા ટુકડાઓમાં | એટલે જ આચાર્ય પ્રેમસૂરિ મહારાજના સમુદાયના સાધુ વહેંચાઈ જશે, જેને દુનિયાની કોઈ તાકાત ફરીથી સાંધી | ભગવંતને ગોડીજી ખાતે ચાતુર્માસ કરાવવામાં આવ્યું નહિ શકે, એવો ભય ડોકિયાં કરી રહ્યો છે. હતું. સંવત ૧૯૯૨ના ચાતુર્માસ દરમિયાન જ સંવત્સરીનો 'સંઘના મોવડીઓ સાથે મળીને જ્યાં સુધી | | વિવાદ વકર્યો એ વર્ષે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ તિથિવિવાદનો શાસ્ત્રસંમત ઉકેલ ન આવે ત્યાં સુધી | આવતી હતી. આચાર્ય વલ્લભસૂરિ મહારાજે પાંચમની ચોક્કસ સ્થાનમાં લઘુમતિમાં રહેલા આરાધકોએ લાચારીમાં | | વૃદ્ધિએ ચોથની વૃદ્ધિ જાહેર કરી બીજી ચોથ એટલે કે મુકાવું ન પડે તેવી સગવડ કરી આપશે તો જ આ | પંચાંગની પહેલી પાંચમે સંવત્સરી કરવાની જાહેરાત કરી ભાગલાઓ પડવાની પ્રક્રિયાને બ્રેક લગાશે. એક તિથિ | દીધી હતી. તેની સામે આચાર્ય પ્રેમસૂરિ મહારાજે અને બે તિથિ પક્ષો એક જ સ્થાનકમાં આરાધના કરતા | પંચાંગની ખરી ચોથે જ સંવત્સરી કરવાનો નિર્ણય કર્યો, પોતાની માન્યતા સાચી ઠરાવવા માટે ઝઘડતા હતા ત્યાં | | એટલે બંને પક્ષના મોરચા સામસામે મંડાઈ ગયા હતા. સુધી તો ઠીક હતું, પણ હવે બંને પક્ષ તરફથી જે નવાં | એ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિમાં આચાર્ય પ્રેમસૂરિ = પર્વતિથિના સત્યની શોધમાં 3 ૫૪ = Jain Education Intematonal Page #57 -------------------------------------------------------------------------- ________________ મહારાજના સમુદાયના સાધુ આચાર્ય વલ્લભસૂરિ | ગોચરીપાણીનું પૂછવાનું પણ કોઈ શ્રાવકને સૂઝયું નહિ. મહારાજનો ગઢ કહેવાતા ગોડીજીમાં ચાતુર્માસની આરાધના | એટલામાં આચાર્ય રામચન્દ્રસૂરિ મહારાજના ગુરુ આચાર્યશ્રી કરાવી રહ્યા હતા, એ બહુ ખતરનાક અને નાજુક મામલો | પ્રેમસૂરિ મહારાજના શ્રાવક લાલચંદજી ત્યાં આવ્યા અને હતો. છેવટે કલ્પધરનો દિવસ આવ્યો ત્યારે વિવાદ હકીકત જાણી આચાર્ય મહારાજને સબહુમાન પોતાના એટલું ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું કે, વર્ધમાન બિલ્ડિંગમાં લઈ ગયા અને તેમની સેવાભક્તિ ક્ષમાભદ્રવિજયજીને પોલીસ સંરક્ષણ નીચે ગોડીજી છોડાવી | કરી. આ પ્રસંગે લાગેલી ચોટ ઉપરથી લાલચંદજીએ લાલબાગ લાવવા પડ્યા હતા. તે ઘડીથી મુંબઈમાં વાલકેશ્વરમાં બે તિથિનું અલાયદું સ્થાનક ઊભું કરવાનો ગોડીજી સંઘની છાપ એક તિથિ પક્ષના કિલ્લા તરીકેની | નિર્ણય કર્યો, જેને પરિણામે નેપિયન્સી રોડના છેવાડે અને લાલબાગની છાપ બે તિથિના ગઢ તરીકેની ઊભી આવેલા શ્રીપાળનગર જૈન સંઘનો જન્મ થયો. સંવત થઈ છે. એ વર્ષથી બંને સ્થાનકોમાં પ્રતિપક્ષના | ૨૦૧૯ની સાલમાં આચાર્ય શ્રી રામચન્દ્રસૂરિ મહારાજના સાધુસાધ્વીજીનાં ચોમાસાં તો ઠીક, અવરજવર પણ બંધ હસ્તે આ નૂતન જિનાલયમાં ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ થઈ ગયાં છે. જો કે આશ્વાસનની બાબત એ હતી કે ત્યારથી બે તિથિ પક્ષ તરફથી નવાં સ્થાનકો ઊભાં ગોડીજી અને લાલબાગના સંઘોની કટ્ટરતાનો ચેપ ખૂબ | કરવાની પ્રવૃત્તિ જોર પકડતી ગઈ. એ વખતે બે લાંબા સમય સુધી મુંબઈ શહેરના અન્ય સંઘોને લાગ્યો ન તિથિના બહુ ઓછા અગ્રણીઓના ધ્યાનમાં એ વાત હતો. તેમાં તો છૂટથી બંને પક્ષના સાધુસાધ્વીજીઓની આવી કે આ રીતે થોડાંક નવાં સ્થાનકો ઊભાં કરી જૂનાં અવરજવર રહેતી અને ચોમાસાઓ પણ રહેતાં. હવે આ તમામ સ્થાનકોમાં આરાધના કરવાનો નૈતિક અધિકાર ભાઈચારાનું વાતાવરણ બહુ લાંબો સમય નહિ ટકે એવો તેઓ ગુમાવી રહ્યા છે અને તેથીય વધુ તો જૈન શાસનના સંશય સળવળાટ કરી રહ્યો છે. મુખ્ય પ્રવાહથી તેઓ વિખૂટા પડી રહ્યા છે. ગોડીજી વિરુદ્ધ લાલબાગના કિસ્સામાં તો જૂનાં - વાલકેશ્વરમાં બે તિથિની એકલુઝિવ આરાધના સ્થાનકો ઉપર પોતાનો કબજો જમાવવાની વાત હતી, માટે શ્રીપાળનગરનું સ્થાન બન્યા પછી હવે કોઈ નવા પણ બે તિથિ પક્ષે આશરે ૩૦ વર્ષ પહેલાં પોતાની સ્થાનકની એટલી આવશ્યકતા નહોતી, પણ દેવીલાલ માન્યતા પ્રમાણેની આરાધના માટે સ્વતંત્ર, નવાં સ્થાનકો નામના સ્થાનકવાસી બિલ્ડરે આચાર્ય રામચન્દ્રસૂરિ ઊભાં કરવાની જરૂર કેમ પડી, તેના મૂળમાં એક | મહારાજની ભક્તિથી પ્રેરાઈ બાબુના દેરાસરની સામેની નાનકડી ઘટના રહેલી છે. બે તિથિ પક્ષના આચાર્ય | જ ગલીમાં ચંદનબાળાનું ભવ્ય દેરાસર ઊભું કર્યું અને ભુવનતિલકસૂરીશ્વરજી વિ.સં. ૨૦૨૫ આસપાસના એક ત્યાં ઉપાશ્રય પણ બનાવી બે તિથિના ગઢને વધુ મજબૂત દિવસે વિહાર કરતા કરતાં વાલકેશ્વર તીનબત્તી ખાતે | બનાવ્યો. ટૂંક સમયમાં બે તિથિ પક્ષ માટે નવાં ધર્મસ્થાનકો આવેલા બાબુના દેરાસર પધાર્યા. તેમણે મંદિરમાં દર્શન | ઊભાં કરવાની આ પ્રવૃત્તિ મુંબઈના અન્ય પરાંઓમાં અને કરી ઉપાશ્રયમાં થોડો સમય સ્થિરતા કરવાની ઈચ્છા | દેશના અન્ય ભાગોમાં પણ ફેલાવા લાગી. વ્યક્ત કરી, પણ તેઓ બે તિથિ પક્ષના હતા એ કારણે | મલાડ-વેસ્ટમાં સ્ટેશનની બરાબર સામે દેવકરણ તેમને ઉતારો આપવાનો ઈનકાર કરવામાં આવ્યો. | મૂળજીનું જૂનું દેરાસર આવેલું છે. આ સંઘમાં સંવત મહારાષ્ટ્રમાંથી પહેલી જ વાર મુંબઈ આવેલા હોઈ તે | ૨૦૨૩ની સાલ સુધી એક તિથિ અને બે તિથિ એમ બંને વખતે એ આચાર્ય ભગવંતને ક્યાં જવું એ સમજાયું નહિ, | પક્ષના સાધુસાધ્વીજીનાં ચોમાસાં થતાં હતાં. સંવત તેઓ શાંતિથી બે-ત્રણ કલાક સુધી તે ઉપાશ્રયના | ૨૦૨૩માં બે તિથિ પક્ષના આચાર્ય ભુવનભાનુસૂરિ ઓટલા ઉપર જ બેસી રહ્યા. એ દરમિયાન તેમને | મહારાજનું અહીં ચોમાસું થયું. એ વખતે તિથિની અલગ == પર્વતિથિના સત્યની શોધમાં ] ૫૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ માન્યતા ધરાવતા હોવાને કારણે તેમને સંઘના અગ્રણીઓ | લેન ખાતે આવેલા જૂના સ્થાનક અને સંઘમાં બે તિથિના સાથે મનદુ:ખ થયું એટલે તેમણે મલાડ ખાતે બે તિથિની | આરાધકોનું વધુ જોર હોવાથી એક તિથિના શ્રાવકોએ આરાધના માટે અલગ સ્થાનક ઊભું કરવાનો નિર્ણય | પોતાનું અલગ સ્થાનક ઊભું કર્યું છે, જેમાં આચાર્ય કર્યો. આ નિર્ણયમાંથી મલાડ-ઈસ્ટમાં દેના બેન્કના | જગવલ્લભસૂરિની મુખ્ય પ્રેરણા છે. જામનગરના દિગ્વિજય દેરાસર તરીકે ઓળખાતો જગગુરુ હીરસૂરીશ્વરજી પ્લોટમાં બે તિથિના શ્રાવકોએ નવું સ્થાનક ઊભું કર્યું છે. સંઘ અસ્તિત્વમાં આવ્યો અને તે બે તિથિનો ગઢ તેવી જ રીતે વાપી અને નવસારીમાં પણ તેમણે પોતાની કહેવાયો. તેવી જ રીતે મલાડમાં ધનજી વાડી અને | માન્યતા મુજબ આરાધના કરવા નોખાં સ્થાનો ઊભાં કરી રત્નપુરી ખાતે બે તિથિની સુવાંગ આરાધના માટે | લીધાં છે. સ્થાનકો ઊભાં થયાં. બોરીવલીની જામલી ગલીમાં સંવત ૨૦૪૨ની સાલમાં બે તિથિ પક્ષમાં મોટું આવેલા જૂના દેરાસર અને સંઘમાં બંને પક્ષની આરાધના | ભંગાણ પડ્યું, જેને કારણે આચાર્ય ભુવનભાનુસૂરિ ચાલતી હતી, પણ તેમાં માન્યતાભેદને કારણે મતભેદો | સહિત અનેક આચાર્યો અને સાધુ સાધ્વીજીઓ એક થયા એટલે બે તિથિ પક્ષના શ્રાવકોએ ચંદાવરકર રોડ | તિથિ પક્ષમાં જોડાઈ ગયા, તેને કારણે બે તિથિની ઉપર પોતાનું અલગ સ્થાનક ઊભું કર્યું, જેમાં મહાવીર | આરાધના માટે ઊભા થયેલા સ્થાનકો માટે પણ ખેંચતાણ સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા સંવત ૨૦૪પમાં આચાર્યશ્રી | ઊભી થઈ હતી. મલાડમાં આચાર્ય ભુવનભાનુસૂરિ રામચન્દ્રસૂરિ મહારાજના હસ્તે ધામધૂમથી કરવામાં | મહારાજના ભક્તોનું જોર વધારે હતું, એટલે તેમણે દેના આવી. બોરીવલીની જેમ વિક્રોલીના હજારી બાગ બેન્કના દેરાસર ઉપાશ્રય વગેરેનો બળપ્રયોગથી કબજો બિલ્ડિંગમાં બે તિથિ પક્ષના શ્રાવક અને બિલ્ડર જયંતીલાલ | લઈ લીધો અને બે તિથિની માન્યતા ધરાવતા ટ્રસ્ટીઓને વીરચંદ શાહે નવું સ્થાન ઊભું કર્યું છે. તેવું જ બે તિથિનું | રાજીનામું આપવાની ફરજ પાડી હતી. તેવી જ રીતે સ્થાન વડાલા ખાતે પણ ઊભું કરવામાં આવ્યું છે. | સુરતમાં ગોપીપુરા ખાતે બે તિથિની આરાધનાનું સ્થાનક બે તિથિ પક્ષના શ્રાવકો પાસે અર્થબળ અને | ઊભું કરવા ખરીદવામાં આવેલા પ્લોટના રીતસર બે ભાવનાબળ વિપુલ જથ્થામાં છે, એટલે ગુજરાતનાં અનેક | ભાગ પાડવામાં આવ્યા હતા. એ માટે વચ્ચે મોટી દિવાલ શહેરોમાં અને ગામોમાં નવાં, ભવ્ય દેરાસરો તેમ જ | ચણી લેવામાં આવી છે. એક ભાગમાં એક તિથિ પક્ષ ઉપાશ્રયો ઊભાં કરવામાં તેમને સફળતા પ્રાપ્ત થઈ છે. | તરફથી ઓંકારસૂરિ આરાધના ભવન બનાવવામાં આવ્યું સુરેન્દ્રનગરમાં તેમણે સેનેટોરિયમનું દેરાસર ઊભું કર્યું છે | છે તો બીજા ભાગમાં બે તિથિ પક્ષે રામચન્દ્રસૂરિ તો રાજકોટમાં વર્ધમાન નગર ખાતે તેમણે ભવ્ય | આરાધના ભવન બનાવ્યું છે. બે આરાધના ભવનો વચ્ચે દેરાસર તેમ જ ઉપાશ્રય ઊભાં કર્યાં છે. અમદાવાદમાં | ઊભેલી દિવાલ વિરાધનાના પ્રતીક જેવી જણાઈ રહી છે. તેમણે પાછિયાની પોળનું સ્થાન ઊભું કર્યું છે તો | ભારતના આટલા સંઘોમાં બે તિથિના શ્રાવકોએ અને સાબરમતીમાં પુખરાજ રાયચંદ આરાધના ભવન બે | ક્યાંક એક તિથિના શ્રાવકોએ પણ પોતાનાં નવાં સ્થાનકો તિથિના શ્રાવકોએ ઊભું કર્યું છે. સુરતમાં તેમણે છાપરિયા | ઊભાં કર્યા તો પણ બાકીના ૯૦ ટકા કરતા વધુ સંઘો શેરી અને ગોપીપુરા ખાતે સ્વતંત્ર સ્થાનકો ઊભાં કર્યા છે | આજે પણ બંને પક્ષના સાધુસાધ્વીજી ભગવંતોનો એકસરખો તો વડોદરામાં સુભાનપુરા ખાતે તેમનું નવું સ્થાનક છે. | આદર સત્કાર કરે છે, એ ખૂબ જ આનંદની બાબત છે. પુનામાં કેમ્પનું દેરાસર બે તિથિના આરાધકોએ ઊભું કર્યું | પરંતુ આ વિવાદને જો વકરવા દેવામાં આવશે તો આ છે તો નાસિકમાં નવાં સ્થાનકો ઊભાં કરવાનો પ્રવાહ | આનંદ અને સંપ ભૂતકાળની બાબત બની જશે તેમ અવળી દિશામાં વહેતો જોવા મળે છે. અહીં પગડબંધ | લાગે છે. == પર્વતિથિના સત્યની શોધમાં 0 ૫૬ Page #59 -------------------------------------------------------------------------- ________________ તિથિવિશ3જીવી લેવાઉકેલવા આથી તો શું કહે છે? શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘમાં એક | ગણાય છે. સંવત ૨૦૫ની સાલમાં શતાબ્દિ મહાગ્રંથ સદી કરતા વધુ સમયથી ચાલી રહેલા તિથિવિવાદનો | બહાર પાડી તિથિવિવાદના ૧૦૦ વર્ષની સિલસિલાબંધ અંત આવે, એવું સૌ કોઈ આચાર્ય ભગવંતો, | | તવારીખ તેમાં રજૂ કરી છે. સંવત ૨૦૪૪માં અમદાવાદ સાધુસાધ્વીજીઓ અને શ્રાવકશ્રાવિકાઓ ઈચ્છે છે, પરંતુ મુકામે જે શ્રમણ સંમેલન યોજાયું તેમાં સાગરજી મહારાજના એ સાથે દરેક પક્ષ પોતાની માન્યતામાં બાંધછોડ કરવાની | સમુદાયનું પ્રતિનિધિત્વ પણ નરેન્દ્રસાગરજી મહારાજે કર્યું બાબતમાં મક્કમતા દર્શાવે છે, એટલે સમાધાન દૂર ને દૂર હતું. ઠેલાતું જાય છે. અત્યારે તપાગચ્છ સંઘમાં ત્રણ મુખ્ય સંવત ૨૦૫૫માં સંવત્સરીની આરાધના આપનો જૂથો દેખાય છે. એક જૂથ એક તિથિ પક્ષનું, બીજું જૂથ | સમુદાય કયા દિવસે કરવાનો છે,” એવા અમારા બે તિથિ પક્ષનું અને ત્રીજું જૂથ ૫૦ વર્ષ, સુધી બે | પ્રશ્નના ઉત્તરમાં નરેન્દ્રસાગરજી મહારાજે કહ્યું કે, “અમારા તિથિની આરાધના કર્યા પછી એક તિથિ પક્ષ સાથે | સમુદાયની પરંપરા મુજબ અમે ભાદરવા સુદ પાંચમની જોડાઈ ગયેલા વર્ગનું છે. અમે આ ત્રણેય જુથના એક- | વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરી મંગળવાર તા. ૧૪ સપ્ટેમ્બર, એક અગ્રણી આચાર્ય ભગવંતોના ઈન્ટરવ્યુ લેવાનું નક્કી | ૧૯૯ન્ને દિવસે જ સંવત્સરી કરવાના છીએ.' કર્યું. એક તિથિ પક્ષમાં સાગરજી મહારાજના સમુદાયના “સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં તો ભાદરવા સુદ આચાર્ય નરેન્દ્રસાગરજીને અમે પાલિતાણામાં મળ્યા. તો | ચોથ સોમવારે છે, જ્યારે મંગળવારે તો પ્રથમ પાંચમ બે તિથિ પક્ષમાં રામચન્દ્રસૂરિ મહારાજના સમુદાયના | છે. તેમ છતાં મંગળવારે જ સંવત્સરી કરવાનો આગ્રહ આચાર્ય હેમભૂષણસૂરીશ્વરજીને અમે વડોદરામાં મળ્યાં. | શા માટે ? એવા સવાલનો ઉત્તર આપતા સંવત ૨૦૪૨ના પટ્ટક દ્વારા બે તિથિના જે છ આચર્યો | નરેન્દ્રસાગરજીએ જણાવ્યું કે, “બાર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ એક તિથિ પક્ષ સાથે જોડાઈ ગયા તેમાં સ્વ. આચાર્ય | કરી શકાય નહિ. લૌકિક પંચાંગમાં બે પાંચમ આવતી ભુવનભાનુસૂરીશ્વરજીનો સમુદાય સૌથી બહોળો હતો. | હોય ત્યારે બે ચોથ કરવામાં આવે છે, પણ અહીં તો તેમના સમુદાયના ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરિ મહારાજને | ચોથની સંવત્સરી છે, એટલે તેની વૃદ્ધિ ન કરી શકાય, અમે સુરત ખાતે મળ્યા અને તેમની સાથે તિથિસમસ્યા | માટે ત્રીજની વૃદ્ધિ કરવામાં આવે છે.” તેમ જ તેના સંભવિત ઉકેલ વિશે લંબાણપૂર્વક ચર્ચા “પાંચમની વૃદ્ધિ ન થવા દેવાય એવી તકેદારી કરી. આ ત્રણેય આચાર્ય ભગવંતો સાથેની વાતચીતના રાખવા જતા ભાદરવા સુદ ચોથ ખસી જાય છે અને તેને અંશો અહીં રજૂ કર્યા છે. કારણે પર્યુષણના આઠે-આઠ દિવસ આડાઅવળા કરવા આગમોદ્ધારક સાગરાનંદસૂરિ મહારાજના સમુદાયના | પડે છે, એ કેટલું વાજબી છે ? વધુ મહત્વ કોનું? આચાર્ય નરેન્દ્રસાગરજી તિથિસમસ્યાના અઠંગ અભ્યાસી | ભાદરવા સુદ ચોથનું કે પાંચમનું ? એવા અમારા = પર્વતિથિના સત્યની શોધમાં 1 ૫૭ = Page #60 -------------------------------------------------------------------------- ________________ સવાલના જવાબમાં આચાર્ય નરેન્દ્રસાગરજીએ કબૂલ કર્યું | “આપના વડીલ આચાર્ય સાગરાનંદસૂરિ મહારાજે કે,” વધુ મહત્વ તો ભાદરવા સુદ ચોથનું એટલે કે | સંવત ૧૫૨માં ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજનો સંવત્સરી મહાપર્વનું જ છે, પણ પાંચમને એક રાખવા | ક્ષય કરી આખા સંઘથી અલગ સંવત્સરી કરી, પણ અને ચોથ-પાંચમના જોડિયા પર્વને ટકાવી રાખવા ચોથને | સંવત ૧૯૬૧માં ફરી ભાદરવા સુદ પાંચમના લયનો ખસેડવી અનિવાર્ય છે.” પ્રસંગ આવ્યો ત્યારે તેમણે કપડવંજમાં શ્રી સંઘ સાથે જ “ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ | સંવત્સરી કરી હતી, તેનું શું ?' એવા અમારા પ્રશ્નના કરવાની આપની આચરણાને કોઈ શાસ્ત્રનો આધાર ઉત્તરમાં આચાર્ય નરેન્દ્રસાગરજીએ કહ્યું કે, “એ વાત છે ?" એવા અમારા સવાલના જવાબમાં આચાર્ય | ખોટી છે. એ વર્ષે પણ સાગરાનંદસૂરિ મહારાજે પોતે નરેન્દ્રસાગરજીએ જણાવ્યું કે, “ભાદરવા સુદ ચોથ - | એકલાએ સંવત્સરીની આરાધના પોતાની અગાઉની પાંચમ વિશે કોઈ શાસ્ત્રપાઠ નથી પણ પૂનમના અથવા માન્યતા પ્રમાણે જ કરી હતી, પણ સંઘને તેમની માન્યતા અમાસના ક્ષયવૃદ્ધિએ તેરસના ક્ષયવૃદ્ધિ કરવાના શાસ્ત્રપાઠી મુજબ સાંવત્સરિક પ્રતિક્રમણ કરાવ્યું હતું.” જરૂર મલે છે. અમારા વડીલ આચાર્ય સાગરાનંદસૂરિ “આ ઉદાહરણ ઉપરથી પ્રેરણા લઈ આપ પણ મહારાજ આ શાસ્ત્રપાઠોનો આધાર લઈ વિ.સં. ૧૯૫૨માં એવા આરાધકોને તેમની માન્યતા પ્રમાણે સાંવત્સરિક પહેલી વખત ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય પ્રતિક્રમણ કરાવો ખરા ?” એવા સવાલનો ઉત્તર કર્યો હતો અને ત્યારથી અમારો સમુદાય એ પ્રણાલિકાને આચાર્ય નરેન્દ્રસાગરજી મહારાજે સ્પષ્ટ નકારમાં આપ્યો વળગી રહ્યો છે.' હતો. જો કે આ વર્ષે સંવત્સરીની આરાધના બાબતમાં “પૂનમ-અમાસના ક્ષયવૃદ્ધિએ તેરસની જ ક્ષયવૃદ્ધિ | જે ભેદ આવે છે, તે બાબતમાં સકળ સંઘ સાથે મળી કરવી, એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ?' એવા અમારા | કોઈ સર્વસંમત નિર્ણય લે, જેના દ્વારા સકળ સંઘની પ્રશ્નના ઉત્તરમાં નરેન્દ્રસાગરજીએ કહ્યું કે, “હીરપ્રશ્ન | એકતા થતી હોય, તો પોતાના સમુદાય વતી તેમાં ગ્રંથમાં એવો પાઠ આવે છે કે પૂનમ - અમાસનો ક્ષય પૂરેપૂરો સહકાર આપવાની હૃદયપૂર્વકની તૈયારી પણ આવતો હોય તો પૂનમ - અમાસનો તપ તેરસ - ચૌદશે | આચાર્ય નરેન્દ્રસાગરજીએ વ્યક્ત કરી હતી. કરવો અને ભૂલી જવાય તો પડવે કરવો.' - સ્વ. ગચ્છાધિપતિશ્રી ભુવનભાનુસૂરીશ્વરજીના પટ્ટધર અહીં તો પૂનમ-અમાસના ક્ષયે તેરસનો ક્ષય | ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજને અમે પૂછયું કરવાની વાત નથી પણ માત્ર તેનો તપ તેરસે કરવાની કે, “આ વર્ષે આપનો સમુદાય સંવત્સરીની આરાધના વાત છે. વળી એ તપ તેરસે જ કરવો એવું પણ વિધાન કયા દિવસે કરવાનો છે ?” તેના ઉત્તરમાં તેમણે નથી. તેરસે જો વિસ્મૃતિ થઈ જાય તો પડવે કરવાની | જણાવ્યું કે, “અમે મંગળવારે સંવત્સરી કરવાના છીએ.” પણ છૂટ છે. હવે જો વિસ્મૃતિ જેવા મામૂલી કારણે પણ સકળ જૈન સંઘને માન્ય જન્મભૂમિ પંચાંગમાં જો પૂનમનો તપ પડવે કરી શકાતો હોય તો સંઘની ભાદરવા સુદ ચોથ સોમવારે આવે છે, જ્યારે મંગળવારે એકતામાં ભંગાણ જેવા ગંભીર સંયોગોમાં પૂનમના લયે પ્રથમ પાંચમ અને બુધવારે દ્વિતીય પાંચમ છે. તેમ છતાં એકમનો ક્ષય અથવા તેનું ઉદાહરણ લઈ ભાદરવા સુદ મંગળવારે સંવત્સરી કરવાનો નિર્ણય શા માટે ?' એવા પાંચમના ભયે છઠ્ઠનો ક્ષય કેમ ન કરી શકાય ?'' એવા અમારા પ્રશ્નો ઉત્તર આપતા ગચ્છાધિપતિશ્રી અમારા સવાલનો જવાબ આચાર્ય નરેન્દ્રસાગરજીએ જયઘોષસૂરીશ્વરજી મહારાજે કહ્યું, “સંવત ૨૦૪૪માં ઉડાવી દીધો હતો. == પર્વતિથિના સત્યની શોધમાં ] ૫૮ == Jair education intematona Page #61 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ ખાતે જે મુનિ સંમેલન યોજાયું હતું તેમાં | પંચાંગમાં જ્યારે બાર પર્વતિથિઓના ક્ષયવૃદ્ધિ આવે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે લૌકિક | ત્યારે પર્વતિથિઓની વૃદ્ધિ કરવી નહીં એવી પરંપરા જન્મભૂમિ પંચાંગમાં જ્યારે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ | તપાગચ્છમાં વર્ષોથી ચાલી આવતી હતી આ પરંપરામાં. આવે ત્યારે ત્રીજની વૃદ્ધિ કરવી અને પાંચમનો ક્ષય આવે એકપક્ષી રીતે ફેરફાર થવાના કારણે સંઘમાં મતભેદો ત્યારે છઠ્ઠનો ક્ષય કરવો. આ ઠરાવ સકળ સંઘના સંપ ! ઊભા થયા છે. સંઘની પરંપરાઓમાં ફેરફાર કરવો હોય અને શાંતિ માટે કરવામાં આવ્યો હોવાથી અમે તેને | તો તે સ્વેચ્છાએ થઈ ન શકે, “પણ આખા સંઘે ભેગા વળગી રહીએ છીએ અને તે મુજબ જ આ વર્ષે | થઈને તે નિર્ણય લેવો જોઈએ, આવું ન થયું માટે તિથિનો સંવત્સરીની આરાધના કરવાના છીએ.” “આપના ગુરુ | ઝઘડો ઊભો થયો છે. પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિની બાબતમાં સ્વ. આચાર્યશ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટક પ્રમાણે | સંઘની શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટે અમે સંવત્સરીની આરાધના ઉદયાત્ ચોથ (એટલે કે જન્મભૂમિ સંમેલનના ઠરાવનું પાલન કરવામાં માનીએ છીએ.” પંચાંગ પ્રમાણેની ચોથ)ને દિવસે જ કરવામાં આવતી “આ વર્ષે તપાગચ્છ જૈન સંઘમાં બે અલગ અલગ હતી અને વર્ષો સુધી તેમના બધા શિષ્યો તે મુજબ | દિવસે સંવત્સરી ઉજવાશે, તેને કારણે ઘણા મતભેદો આરાધના કરતા રહ્યા હતા. તો પછી એ પરંપરા છોડી | પેદા થશે અને વાતાવરણ ડહોળાઈ જવાનો પણ ડર રહે દેવાની જરૂર કેમ ઊભી થઈ ?' એવા પ્રશ્નનો ખુલાસો | છે. આપ એવો કોઈ ઉપાય સૂચવશો કે જેને કારણે એક કરતા ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરીશ્વજી મ.સા. જણાવે જ દિવસે સકળ સંઘમાં સંવત્સરીની ઉજવણી થાય ?" છે, “તિથિની આરાધના કયા દિવસે કરવી એ વ્યવહાર એવા પ્રશ્નોનો ઉત્તર આપતા ગચ્છાધિપતિ શ્રી છે. આ વ્યવહારનો ઉદ્દેશ રાગદ્વેષ ઓછા કરવાનો છે. જયઘોષસૂરિશ્વરજી મહારાજ સાહેબ ફરમાવે છે, “જો અમુક પ્રકારના વ્યવહારને કારણે જો રાગદ્વેષમાં વૃદ્ધિ આખો સંઘ એકમત થઈ ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ થતી હોય અને સંઘની શાંતિ ડહોળાઈ જતી હોય તો ત્રીજની અથવા છઠ્ઠની ક્ષયવૃદ્ધિ કરવા તૈયાર થાય ગીતાર્થ આચાર્યો ભેગા મળી તે વ્યવહારમાં ફેરફાર કરી અથવા કાયમ માટે પાંચમની સંવત્સરી કરવામાં આવે શકે છે. આશરે ૧૫૦૦ વર્ષ અગાઉ કાલિકસૂરીશ્વરજી | તો એક જ દિવસે સંવત્સરીની આરાધના થાય અને મહારાજે ભાદરવા સુદ પાંચમની સંવત્સરી ચોથે કરી | વાતાવરણ ડહોળાતું અટકે.” હતી અને સકળ જૈન સંઘે તે માન્ય રાખી હતી. તેવી જ ‘પ્રાચીન કાળમાં જૈન પંચાંગ અસ્તિત્વમાં હતું, રીતે સંવત ૨૦૪૪માં ગીતાર્થ આચાર્યોએ ભેગા મળી | તેને ફરી જીવંત બનાવી તિથિપ્રશ્નનો ઉકેલ લાવી શકાય ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ આવે ત્યારે ત્રીજની વૃદ્ધિ કે કેમ ?” એવા પ્રશ્નનો ઉત્તર આપતા ગચ્છાધિપતિશ્રી કરવી અને એ અનુસારે ચોથની આરાધના કરવાનો | જયઘોષસૂરીશ્વરજી કહે છે કે, “હવે એ સંભવિત લાગતું નિર્ણય કર્યો હતો, તેને અનુસરીને આરાધના કરવામાં નથી.' કંઈ જ ખોટું નથી. માટે અમે તેને વળગી રહીએ છીએ.” | ગચ્છાપતિશ્રી રામચન્દ્રસૂરીશ્વરજીના સંવત ૨૦૪૭માં “બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, પૂનમ, અમાસ | થયેલા કાળધર્મ પછી તેમના સમુદાયની જવાબદારી વગેરે પર્વતિથિઓના ક્ષયવૃદ્ધિ વિશે આપ શું મંતવ્ય | વયોવૃદ્ધ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતી ધરાવો છો ?'' એવા પ્રશ્નના ઉત્તરમાં ગચ્છાધિપતિશ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજના શિરે આવી છે. આ જયઘોષસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે, “લૌકિક તેમની સાથે વાતચીત કરવા વડોદરા ગયા તો તેમની પર્વતિથિના સત્યની શોધમાં રૂ ૫૯==== Page #62 -------------------------------------------------------------------------- ________________ અમને તેમની સાથે રહેલા આચાર્યશ્રી હેમભૂષણસૂરિ મહારાજ સાથે વાતચીત કરવાની ભલામણ કરી હતી. આચાર્યશ્રી હેમભૂષણસૂરીશ્વરજીને એમ પૂછવામાં આવ્યું કે,'' તિથિના વિષયમાં આપના સમુદાયને સમાધાનમાં રસ નથી, એવી છાપ કેમ છે ?'' તેના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે, ‘‘અમારા બે તિથિ પક્ષના પૂજ્યોને શાસ્ત્રીય કે શાસ્ત્રસાપેક્ષ સમાધાનમાં જરૂર રસ છે અને સમગ્ર તપાગચ્છ સાચી આરાધના કરતો હોય તો તે માટે શાસ્ત્રસાપેક્ષ રીતે જે સમાધાન કરવું હોય તેની આજ પૂર્વે અમારા પક્ષે તૈયારી બતાવી જ છે. સંવત ૨૦૪૨ના પટ્ટકની પૂર્વભૂમિકા અને સંવત ૨૦૨૦નો પટ્ટક આદિ તેના સાક્ષી છે.'' “સંવત ૨૦૪૨ની સાલમાં બે તિથિ પક્ષના છ આચાર્ય ભગવંતો પોતાના સમુદાય સાથે એક તિથિ પક્ષમાં ભળી ગયા, તેમાં આપના સમુદાયની કચાશ પુરવાર નથી થતી ?'' એવા પ્રશ્નના જવાબમાં આચાર્યશ્રી હેમભૂષણસૂરીશ્વરજી જણાવે છે કે, “તેમાં અમારા પક્ષની કચાશ પુરવાર થતી નથી પણ તે છ કે જેટલા હોય તે આચાર્યોની સિદ્ધાન્તનિષ્ઠાની ખામી અને ભ્રામક એક્તાનો મોહ પુરવાર થાય છે. વળી તેમાં ચોક્કસ વ્યક્તિ પ્રત્યેનો ખોટો પૂર્વગ્રહ પણ કારણરૂપ જણાય છે.'' “આપને નથી લાગતું કે સંવત ૧૯૯૩ની સાલમાં સંઘની સર્વાનુમતિ સાધ્યા વિના પંચાંગની પરંપરા બદલવામાં આપના વડીલોએ કોઈ ભૂલ કરી હતી ?'' એવા પ્રશ્નના જવાબમાં આચાર્યશ્રી હેમભૂષણસૂરીશ્વરજી | જણાવે છે કે, ‘‘સંવત ૧૯૯૨ નો ફેરફાર કરીને અથવા સંવત ૧૯૯૩ માં શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી પરંપરા મુજબ શુદ્ધ પંચાંગ કાઢીને અમારા વડીલોએ કોઈ ભૂલ કરી નથી. સંવત ૧૯૫૨માં આચાર્યશ્રી સાગરજી મહારાજે અલગ સંવત્સરી કરી તે સકલ સંઘને પૂછીને કરી હતી ? સંવત ૧૯૯૨માં નેમિસૂરીશ્વરજી મહારાજે ભાદરવા સુદ પાંચમના ક્ષયે ઉદયાત્ ચતુર્થી સાચવવાની પરંપરાનો Jain B ત્યાગ કરી ઉદયાત્ ચતુર્થીની અવગણના કરી પહેલી પાંચમને બીજી ચોથ બનાવી તે દિવસની સંવત્સરી જાહેર કરી તે સકળ સંઘને પૂછીને કરી ? સંવત ૧૯૯૦ના શ્રમણ સંમેલનમાં સકલ તપાગચ્છ સંઘને તિથિપ્રશ્ને શાસ્ત્રાધારે વિચારણા કરવા વિનંતી કરવા છતાં તે વખતે વિચારણા ન કરી તે શું સૂચવે છે. ? સંવત ૨૦૪૨ તથા ૨૦૪૪ના પટ્ટક કે સંમેલનના ઠરાવો સકલ શ્રી સંઘની સંમતિથી થયા છે ? આચાર્યશ્રી નેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયે સંવત ૨૦૧૩માં પોતાની માન્યતાથી વિરુદ્ધ ગુરુવારના બદલે બુધવારે સંવત્સરી જાહેર કરી તે સકલ શ્રીસંઘને પૂછીને કરી હતી ? જો સર્વાનુમતિ સાધ્યા વિના સાચામાંથી ખોટું થઈ શકતું હોય તો પ્રયત્નો છતાં સર્વાનુમતિ ન સાધી શકાય ત્યાં સુધી ખોટામાંથી સાચું ન જ થઈ શકે, એવો નિયમ યોગ્ય ગણાય ? બાકી તો આચરણા કઈ પ્રમાણ ગણવી તે માટે તો ચૈત્યવંદન ભાષ્ય, ધર્મરત્નપ્રકરણ આદિ અનેક ગ્રંથોના પાઠો વિદ્યમાન છે.'' ‘તપાગચ્છ શ્રીસંઘની એકતાનો કયો ઉપાય આપને વ્યવહારૂ જણાય છે ?'' એવા પ્રશ્નના ઉત્તરમાં આચાર્યશ્રી હેમભૂષણસૂરીશ્વરજી જણાવે છે કે, “અમારા સમુદાયને કેવળ બહુમતિ સાથે ભળવામાં રસ નથી. પરંતુ અમે બધા જ સકલ શ્રી તપાગચ્છ શ્રીસંઘ શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી પ્રાચીન પરંપરાનુસારે આરાધના કરતા એકરસ બનીએ એમાં અમને જરૂર રસ છે. આ માટે જેને પોતાનો ઈગો આદિ અથવા વ્યક્તિ કે પક્ષો પ્રત્યેના પૂર્વગ્રહો નડતા હોય તે છોડીને તટસ્થતાથી અને સહૃદયતાથી શાસ્ત્રધારે વિચારણા કરી જેટલા વિષયમાં અને જેટલા અંશે નજીક અવાય તેટલા નજીક આવવા પ્રયત્ન કરવો જોઈએ. તેમ જ સમાન વિચારવાળા મુદ્દાઓ અંગે એકમતિ સાધી તેમાં સહકારપૂર્વક દરેકે સાથે મળી અમલ કરવા કરાવવા પ્રયત્નશીલ બનવું જોઈએ. આ એક વર્તમાનમાં વ્યવહારૂ અને શક્ય ઉપાય જણાય છે.'' પર્વતિથિના સત્યની શોધમાં ૬૦ Page #63 -------------------------------------------------------------------------- ________________ તિથિવિશHIS8 હીકથાવાલIક્ક ર એક સદી કરતા વધુ સમયથી ચાલી રહેલા | (૨) ભાદરવા સુદ પાંચમના ક્ષયવૃવિએ અન્યા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપાગચ્છ સંઘના તિથિવિવાદનું | પંચાંગનો આશરો લઈ ભાદરવા સુદ ચોથે સંવત્સરી સમાધાન વિક્રમ સંવત ૨૦૪૧ (ઈ.સ. ૧૯૮૫)માં ખૂબ | કરવી. બાર પર્વતિથિની યવૃદ્ધિ લખવી નહિ અને જ હાથવેંતમાં આવી ગયું હતું, જેની બહુ ઓછા જૈનોને બોલવી નહિ. પર્વતિથિ અને કલ્યાણક તિથિ આદિની ખબર હશે. એ વખતે બે તિથિ પક્ષના વયોવૃદ્ધ આચાર્ય | આરાધના વિક્રમ સંવત ૧૯૯૨ પહેલા થતી હતી તે ગચ્છાધિપતિ શ્રી રામચન્દ્રસૂરિ મહારાજ અને એક તિથિના | પ્રમાણે આરાધવી. પ્રખર પક્ષકાર મફતલાલ પંડિતજી વચ્ચે ત્રણથી ચાર | આ બંને વિકલ્પો રજૂ કરી પંડિતજીએ કહ્યું કે મિટિંગો થઈ હતી, જેમાં સમાધાનની લગભગ બધી | “આ બંને ફોર્મ્યુલા ઉપર એક તિથિ વર્ગના બધ શરતો ઉપર સંમતિ સધાઈ હતી, પણ કોઈ અકળ અને | આચાર્યો સંમત છે અને બે તિથિ વર્ગના પાંચ આચાર્યોને અગમ્ય કારણોસર હોઠ સુધી આવેલો સમાધાનનો | સહી પણ મને મળી ગઈ છે. આ બંને પૈકી જે મુદ્દે પ્યાલો ઝૂંટવાઈ ગયો. આ સમાધાન કઈ શરતોએ થવાનું | આપ પસંદ કરશો તેમાં બધા સંમત થશે.'' હતું અને કયા મુદ્દે પડી ભાંગ્યું તેની સિલસિલાબંધ | આ સાંભળી ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજે વિગતો આપણે તપાસીએ. કહ્યું કે, “સમાધાન કરવા હું હંમેશા તૈયાર છું. મને - વિક્રમ સંવત ૨૦૪૧ના અષાઢ વદ અગિયારસ | સમાધાન ખપતું નથી તેવું નથી. શાસ્ત્રના આધારે (તા. ૧૩-૭-૧૮૫)ને દિવસે ગચ્છાધિપતિશ્રી | સમાધાન થાય તે શ્રેષ્ઠ માર્ગ છે. એવી તૈયારી ન હોય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ અમદાવાદ લક્ષ્મીવર્ધક જૈન | તો ય કોઈ પણ સમાધાન શાસ્ત્રસાપેક્ષ તો હોવું ૧ સંઘના ઉપાશ્રયમાં ચાતુર્માસાર્થે બિરાજમાન હતા. ત્યારે | જોઈએ. શાસ્ત્ર મૂકીને સમાધાન કરવાનું મારાથી શક બપોરે લગભગ ૨.૩૦ વાગ્યે પંડિત મફતલાલ ઝવેરચંદ | નથી.” આટલી ભૂમિકા બાંધી ગચ્છાધિપતિશ્રીએ ત્યાં આવ્યા. એ વખતે આચાર્યશ્રી મહોદયસૂરિ મહારાજ | સમાધાનના મુસદ્દાઓ વિશે પોતાનો પ્રતિભાવ આપ્યો અને મુનિશ્રી હેમભૂષણવિજયજી ત્યાં હતા. મફતલાલ | ગચ્છાધિપતિશ્રીએ કહ્યું કે, “ભાદરવા સુદ પાંચમને પંડિતજી સાથે એક ભાઈ હતા. લગભગ ત્રણ કલાક સંવત્સરી અંગે વિચારણા કરવી હોય તો તેમાં આખ ચર્ચા ચાલી તેમાં પંડિતજીએ સમાધાન માટે બે વિકલ્પો સંઘની સર્વાનુમતિ જોઈએ. વળી અષાઢ - ફાગણ સૂચવ્યા : કાર્તિકની ત્રણ ચોમાસા સુદ ચૌદશને બદલે પૂનમે કરવું (૧) સંવત્સરી ભાદરવા સુદ પાંચમની કરવી. | જોઈએ. વલી કામલીકાળ, ચાતુર્માસ પ્રારંભ - પુર્ણાહુતિ બાર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખવી નહિ અને બોલવી | આદિ ફેરવવા પડે.” નહિ. પર્વતિથિ તથા કલ્યાણક તિથિ આદિની આરાધના | ભાદરવા સુદ પાંચમની સંવત્સરી વિશે આટલી વિક્રમ સંવત ૧૯૯૨ પહેલાં થતી હતી તે પ્રમાણે આરાધવી. | રજૂઆત કર્યા પછી ગચ્છાધિપતિશ્રીએ સ્પષ્ટ જણાવ્યું કે === પર્વતિથિના સત્યની શોધમાં D ૬૧ = Page #64 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણક આદિ તિથિ અને પર્વતિથિઓની બાબતમાં સંવત ૧૯૯૨ પૂર્વે કરતા હતા, તેમ કરવાની વાતમાં હું સંમત થઈ શકું નહિ. અમારા વિ.સં. ૨૦૨૦ના પટ્ટક મુજબ પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ હાલ અમે કરીએ છીએ, તેમાં ભલે અમે હાલ ફેરફાર ન કરીએ પણ એ સિવાય બીજું કશું અમારાથી થઈ શકે તેમ નથી.'' આ રજૂઆત સાંભળ્યા પછી પંડિતજીએ કહ્યું કે, “બાર પર્વી અખંડ રાખવાની વાત તો દરેક મુસદ્દામાં પહેલી જોઈશે. એ વિના આ સમાધાન થઈ શકે જ નહિ. બાર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખવી - બોલવી નહિ એટલું કરો.'' આ સાંભળી ગચ્છાધિપતિશ્રીએ કહ્યું કે, ‘“એ શક્ય નથી. તેમ છતાં બાર પર્વતિથિ સિવાયની પણ કલ્યાણકાદિ સઘળી તિથિઓ ઔદયિક અને ક્ષયેપૂર્વાના નિયમ પ્રમાણે જ આરાધવી એવું બધા નક્કી કરતા હોય તો લખવા - બોલવા બાબત વિચારીએ.'' આ મુદ્દા ઉપર વાત આવીને અટકી અને પહેલા દિવસની બેઠક પૂરી થઈ. બીજે દિવસે પંડિતજી બપોરે ત્રણ વાગ્યે શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુભાઈને પોતાની સાથે લઈને આવ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં બપોરે ત્રણ વાગ્યે બેઠક શરૂ થઈ. ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજે પહેલા શ્રેણિકભાઈને સંબોધીને કહ્યું કે, “આ પ્રશ્નો શાસ્ત્રાધારે વિચારણા કરી નિર્ણય કરવો એ શ્રેષ્ઠ માર્ગ છે, તમારા પિતાશ્રી કસ્તુરભાઈએ આ વિષયનો નિવેડો લાવવા પંચની નિમણૂક કરી સાચો નિર્ણય લાવી આપ્યો છે. જો તેઓએ મજબૂત રહી તેનો અમલ કર્યો હોત અને શ્રીસંઘ પાસે કરાવ્યો હોત તો આજે આ પ્રશ્ન ઊભો ન હોત. ખેર ! જે થયું તે ખરું.'' રામચન્દ્રસૂરિ મહારાજે જણાવ્યું કે, ‘તમારા બધાની | ખૂબ ભાવના છે અને સકળ સંઘ એક યા બીજી રીતે | સાચા માર્ગે આવતો હોય તો શાસ્ત્રસાપેક્ષપણે સમાધાન માટે વિચારવાની મારી ના નથી. બાકી કોઈ પણ વિચારણા શાસ્ત્રને બાજુએ રાખી મરજી મુજબ તો ન જ થાય.'' હવે ગચ્છાધિપતિશ્રીએ ગઈ કાલની વાત આગળ ધપાવતા કહ્યું કે, ‘ભાદરવા સુદ ચોથ ઔદયિકી આરાધના નક્કી કરવી હોય તો પાંચમની ક્ષયવૃદ્ધિએ છઠ્ઠની ક્ષયવૃદ્ધિવાળા પંચાંગનો આશરો લેવાની વાત વિચારવામાં વાંધો નથી. વળી ભાદરવા સુદ પાંચમની સંવત્સરી અંગે પણ ગઈ કાલે જે શરતો વિચારી હતી તે અંગે સર્વસંમત નિર્ણયો લઈ શકાય તો તે મુદ્દો પણ એ રીતે વિચારી શકાય.'' આ પછી મુનિશ્રી હેમભૂષણવિજયજીએ કહ્યું કે, “બાર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખવી બોલવી નહિ એવી વાત અમે સ્વીકારીએ તો તેની સામે કલ્યાણકાદિ અન્ય સઘળી આરાધ્ય તિથિઓની આરાધના તે તે ઉદિત તિથિએ કરવાનું એક તિથિ પક્ષ સ્વીકારે તો તે ન્યાયયુક્ત ગણાશે અને ઉભયપક્ષે બાંધછોડની સમતુલા એથી જળવાશે.’’ આ સાંભળી પંડિતજીએ સ્પષ્ટ કહી દીધું કે, “અમારો પક્ષ તે સ્વીકારવા તૈયાર થાય તેમ નથી.'' વાતને વણસી જતી જોઈ શ્રેણિકભાઈએ ગચ્છાધિપતિશ્રીને વિનંતી કરી કે, ‘“સાહેબ ! આપ કંઈક રસ્તો કાઢો અને આ વાત સ્વીકારી લો.'' આ સાંભળી વિચાર કરીને ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજે કહ્યું કે, ‘સકળ શ્રી સંઘનું સમાધાન થાય છે તે ખાતર પર્વતિથિની ક્ષયવૃદ્ધિને બદલે પૂર્વની અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખવા બોલવાનું સ્વીકારીએ | શ્રેણિકભાઈએ ગચ્છાધિપતિશ્રીને કહ્યું કે, ‘“સાહેબ ! આખો સમાજ સમાધાન ઝંખે છે. સમાજ એક થશે તો આપણે ખોબા જેટલા જૈનો પણ માથું ઊંચું રાખી શકીશું. શાસ્ત્ર પ્રમાણે થોડું આમતેમ પણ કાંઈક બાંધછોડ કરીને સરખું સમાધાન થાય તો સારું. પણ અમે અમારી શાસ્ત્રીય માન્યતા પ્રમાણે કલ્યાણકાદિ અન્ય સઘળી આરાધ્ય તિથિઓની આરાધના કરીશું. વળી અમારા પંચાંગમાં આ નવો પટ્ટક જે બને તે ઉપર શ્રેણિકભાઈની આ રજૂઆતના જવાબમાં આચાર્યશ્રી | મુકી અને નીચે એવો સ્પષ્ટ ઉલ્લેખ કરીશું કે ચાલુ પર્વતિથિના સત્યની શોધમાં ] ૬૨ Page #65 -------------------------------------------------------------------------- ________________ વર્ષમાં સંઘમાન્ય પંચાંગમાં અમુક અમુક તિથિઓની | સમાધાન સમગ્રતયા જ થવું જોઈએ. પછી તેમાં એક પણ ક્ષયવૃદ્ધિ છે, પરંતુ ઉપરોક્ત પટ્ટકના આધારે અમે અમુક | વાત બાકી ન રહેવી જોઈએ.” આ મુદ્દે વાત અટકી ગઈ અમુક તિથિઓની ક્ષયવૃદ્ધિ દર્શાવી છે. આ વાત મંજૂર | અને બીજા દિવસની મિટિંગ પૂરી થઈ ગઈ. બીજા હોય તો લખવા બોલવાનો ફેરફાર કરવાની વાત અમે | દિવસની સાંજે તિથિવિવાદના સુખદ સમાધાનની સંભાવના સ્વીકારીએ.” આ રીતે ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ | ઉજ્જવળ જણાતી હતી, કારણ કે એક તિથિ વર્ગ મહારાજે “બાર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખવી નહિ બોલવી | ભાદરવા સુદ ઉદિત ચોથે સંવત્સરી કરવા સંમત થતો નહિ”ની વાતનો સશરત સ્વીકાર્ય કર્યો, એટલે આખી | હતો અને બે તિથિ પક્ષ “બાર પર્વતિથિના ક્ષયવૃદ્ધિ મંત્રણા હવે કલ્યાણકના મુદ્દે આવીને અટકી હતી. | લખવી બોલવી નહિ” એ બાબતમાં સંમત થતો હતો. પંડિતજીનો આગ્રહ એવો હતો કે કલ્યાણકોની બાબતમાં | હવે સવાલ માત્ર કલ્યાણકનો રહ્યો હતો, જે અગાઉના બે વિક્રમ સંવત ૧૯૯૨ પહેલા જેમ આરાધના થતી હતી | મુદ્દાઓની અપેક્ષાએ એટલો વિકટ નહોતો. વળી બે તેમ જ હવે કરવા સંમત થવું. રામચન્દ્રસૂરિ મહારાજ | તિથિ પક્ષે કલ્યાણકાદિ માટે પણ વિકલ્પો સૂચવ્યા હતા. કલ્યાણકાદિ અન્ય સઘળી આરાધ્ય તિથિઓની આરાધના જો કે પંડિતજીએ ત્રીજે દિવસે સવારે ૧૧ વાગ્યે આવી શાસ્ત્રીય રીતે કરવા બાબતમાં મક્કમ હતા. આ જોઈ સમાધાનની વાતમાં ઠંડું પાણી રેડતાં કહી દીધું કે, સમસ્યાનો ઉકેલ લાવવા મુનિશ્રી હેમભૂષણવિજયજીએ ! કલ્યાણક સૌ પોતપોતાની માન્યતા પ્રમાણે કરે અને ચાર વિકલ્પો સૂચવ્યા, જે નીચે મુજબ હતા : પંચાંગમાં ઉપર બધું લખાય એ વાત અમારા પક્ષે સ્વીકૃત (૧) હાલ સંવત્સરી પૂરતું જ સમાધાન કરવું. | થઈ શકે તેમ નથી. તેઓ તો મેં જે મુસદ્દા આપને સંઘમાન્ય પંચાંગમાં જ્યારે ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિ | બતાવ્યા તે અક્ષરશઃ આપને મંજૂર હોય તો જ સમાધાન આવે ત્યારે અન્ય પંચાંગનો આશરો લઈ છઠ્ઠની ક્ષયવૃદ્ધિ | કરવા માંગે છે. હું જાણું છું કે આપને તે મંજૂર રહે તેમ કરવી અને ઉદિત ચોથે સંવત્સરી મહાપર્વની આરાધના | નથી એટલે હવે હું સમાધાન અંગેની વાતમાં આગળ કરવી . વધવા માંગતો નથી.” (૨) સંવત્સરી, ચોમાસી, પમ્પી અને બાર પર્વતિથિ આ તબક્કે મુનિશ્રી હેમભૂષણવિજયજીએ સ્પષ્ટીકરણ પૂરતી સમાધાનની મર્યાદા રાખી કલ્યાણકાદિ આરાધ્ય | કર્યું કે “પાંચમની સંવત્સરી કરવાની બાબતમાં ગઈ કાલે તિથિઓ અંગેની વાતને તેમાંથી હાલ બાકાત રાખવી | તમારા ગયા પછી ઘણા શાસ્ત્રપાઠો જોયા પછી પૂજય અને તે અંગેની વિચારણા ભવિષ્ય ઉપર છોડવી. | ગચ્છાધિપતિશ્રી એ નિર્ણય ઉપર આવ્યા છે કે શ્રી (૩) અગર તો અત્યારે જ નક્કી કરી લેવું કે | કાલિકાચાર્ય ભગવંતે પાંચમની ચોથ પ્રવર્તાવ્યા બાદ કલ્યાણકાદિની આરાધના સૌ પોતપોતાની માન્યતા પ્રમાણે આજે લગભગ બે હજાર વર્ષ બાદ હવે પાંચમની સંવત્સરીની વિચારણા કરવી પણ યોગ્ય નથી. એટલે (૪) કલ્યાણકાદિ સઘની આરાધ્ય તિથિઓની | હવે કદાપિ સમાધાનની વાત પુનઃ શરૂ થાય તો તે વખતે આરાધના માટે બંને પક્ષમાંથી એક એક સુવિહિત | પાંચમ અંગેની વિચારણા હવે બંધ સમજવી.' ગીતાર્થ મહાત્માની સમિતિ નીમવી અને જે નિર્ણય આવે આ રીતે ઐતિહાસિક તિથિવિવાદનું સમાધાન તે માન્ય રાખવો. હાથવેંતમાં આવી હાથતાળી આપી ગયું પણ આખા મફતલાલ પંડિતજી આ ચારમાંથી એક પણ વિકલ્પ પ્રકરણનો મોટો ફાયદો એ થયો કે આ મુદ્દે ભવિષ્યમાં સ્વીકારવા તૈયાર ન થયા. તેમનો આગ્રહ એવો હતો કે | | સમાધાન સાધવા માટેની એક ભૂમિકા તૈયાર થઈ ગઈ. કરે. = પર્વતિથિના સત્યની શોધમાં 2 ૩ = Page #66 -------------------------------------------------------------------------- ________________ વાવાળીણામgઈહિતીથી એક પક્ષે ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજ | પછી ત્રણેય જણા ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજ અને તેમના શિષ્યો અને બીજે પક્ષે શ્રેણિકભાઈ કસ્તુરભાઈ પાસે ગયા અને થયેલી ચર્ચાનો સાર તેમને કહ્યો. ત્યાર અને મફતલાલ પંડિતજી વચ્ચે વિક્રમ સંવત ૨૦૪૧ના | બાદ પંડિતજી વિદાય થયા. આ દિવસે પંડિતજી ગયા તે અષાઢ વદ ૧૧, ૧૨, ૧૩ (તા. ૧૩-૧૪-૧૫ જુલાઈ પછી સવા મહિના સુધી તેઓ પાછા ગચ્છાધિપતિશ્રીને ૧૯૮૫) ના ત્રણ દિવસ દરમિયાન ચાલેલી તિથિસમાધાન મળવા ન આવ્યા અને તેમના તરફથી કોઈ સમાચાર વિશેની મંત્રણાઓ લગભગ પડી ભાંગી હતી, પણ ચોથે પણ ન આવ્યા. બહારથી સમાચાર એવા આવ્યા કે દિવસે મફતલાલ પંડિતજીએ આવીને રજૂઆત કરી કે, પંડિતજી પાંચમની સંવત્સરીનો મુસદ્દો અને છઠ્ઠની ક્ષયવૃદ્ધિનો “હું આજે સમાધાનની વાત ઊભી રાખવાનું કહેવા મુસદ્દો એમ બંને ઉપર વિવિધ પક્ષના આચાર્યોની સહીઓ આવ્યો છું. આટલી વાત પૂજ્ય ગચ્છાધિપતિશ્રીને જરૂર | ભેગી કરી રહ્યા છે. આ વચગાળાના સમયમાં મુંબઈમાં જણાવી દેજો.” એવી હવા ફેલાઈ ગઈ કે સંવત્સરી, બાર પર્વતિથિ અને આ સાંભળી મુનિશ્રી હેમભૂષણવિજયજીએ કહ્યું કે, | કલ્યાણક બાબતમાં એકમતિ સધાઈ ગઈ છે, સમાધાન ગઈ કાલે તો પૂજ્યશ્રીએ આ પ્રકરણ માટે તમે ના કહ્યા હાથવેંતમાં છે. ફક્ત તે અંગેના લખાણમાં એકાદ બે પછી “સર્વ મંગલ' ફરમાવી દીધું છે, તો પણ અમે તો શબ્દના ફેરફારને કારણે જ વાત અટકી છે. આ વાત જે જે વાતો કરી છે તે તે વાતો તે રીતે વિચારવા | આવી એટલે મુંબઈમાં રહેતા બે તિથિ પક્ષના કેટલાક પૂજ્યશ્રી ના કહેશે તેવું હું માનતો નથી. બીજું પાંચમની | અગ્રણી શ્રાવકો અમદાવાદ આવ્યા અને પંડિતજીને વાત હવે વિચારવાની રહેતી નથી, કારણ કે તે અશક્ય મળ્યા. તેઓ પંડિતજીને સાથે લઈ ફરી ગચ્છાધિપતિશ્રી છે. છઠ્ઠની ક્ષયવૃદ્ધિવાળી વાત અંગે જ હવે વિચારણા પાસે તા. ૨૩ ઓગસ્ટ ૧૯૮૫ના દિવસે આવ્યા. ફરી કરવાની રહે છે.' પંડિતજી અને ગચ્છાધિપતિશ્રી વચ્ચે ચર્ચાનો દોર આગળ પંડિતજીની રજૂઆત એવી હતી કે, “પાંચમની | ચાલ્યો. આ ચર્ચાને અંતે એવું નક્કી થયું કે સંવત્સરી સંવત્સરીવાળી ફોર્મ્યુલા સહેલાઈથી સ્વીકૃત બને તેમ છે. અને બાર તિથિ લખવા - બોલવા અંગે એકમતિ સધાઈ છઠ્ઠની ક્ષયવૃદ્ધિવાળી વાતમાં જરા વધુ મહેનત પડે તેમ છે તો કલ્યાણક સૌ પોતપોતાની માન્યતા અનુસાર કરે છે, “જો કે તેમનો દાવો એવો હતો કે, “બંને મુસદ્દામાં | એ વાત એક તિથિ પક્ષના આચાર્યોને સમજાવવા સાગરજી મહારાજના સમુદાયના ગચ્છાધિપતિશ્રી | પંડિતજી પ્રયત્ન કરે. એ માટે પંડિતજીને પંદર દિવસનો દેવેન્દ્રસાગરજીની સહી મળી ગઈ છે. વળી પોતાના | ટાઈમ આપવામાં આવ્યો પણ ફક્ત ચાર જ દિવસ પછી સમુદાયના અન્ય સાધુઓની સહી લાવવાની જવાબદારી તા. ૨૭ ઓગસ્ટ ૧૯૮૫ના પંડિતજીનો ફોન બે તિથિના દેવેન્દ્રસાગરજીએ લીધી છે.” આ સાંભળી મુનિશ્રી અગ્રણી રમણલાલ વજેચંદને ત્યાં આવ્યો. પંડિતજીના હેમભૂષણવિજયજીએ કહ્યું કે, “છઠ્ઠની ક્ષયવૃદ્ધિવાળી કહેવાથી રમણલાલ વજેચંદ, કાંતિલાલ ચુનીલાલ અને વાત ભલે મુશ્કેલ લાગે, પણ હવે તેના માટે જ પ્રયત્ન | પંડિતજી સવારે અગિયાર વાગ્યે ભેગા થયા. પંડિતજીએ કરવો જોઈએ. પાંચમ માટે તો હવે વિચારવાનું પણ | કહ્યું કે, “કલ્યાણક તમે તમારી માન્યતા પ્રમાણે કરો, રહેતું નથી.'' આ ચર્ચા મફતલાલ પંડિતજી અને મુનિશ્રી | અમે અમારી માન્યતા પ્રમાણે કરીએ.” આ સાંભળી હમભૂષણવિજયજી વચ્ચે થઈ ત્યારે મુંબઈના સુશ્રાવક | કાંતિલાલ ચુનીલાલે કહ્યું કે, “આપણે જે મુદ્દાઓ નક્કી કાંતિલાલ ચુનીલાલ ત્યાં હાજર હતા. ચર્ચા થઈ ગયા | થયા છે તેના આધારે અમે નવું લખાણ તૈયાર કરી === પર્વતિથિના સત્યની શોધમાં D ૬૪ = Page #67 -------------------------------------------------------------------------- ________________ આપીએ તમે તેમાં સુધારાવધારા સૂચવજો. તે અંગે | પટ્ટક કરી તે પ્રમાણે આચરવાનું સર્વાનુમતે નક્કી કરે છે. વિચાર કરીશું” આટલું નક્કી કરી તેઓ છૂટા પડ્યા. | ૧) શ્રી સંઘમાન્ય (હાલ-જન્મભૂમિ) પંચાંગની પંડિતજીથી છૂટા પડ્યા પછી કાંતિલાલ ચુનીલાલ | ભા.સુ. ૪ના શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના કરવી. ગચ્છાધિપંતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજ પાસે ગયા અને | પરંતુ તેમાં જ્યારે જ્યારે ભા. સુ. પની ક્ષયવૃદ્ધિ આવે તમને બધી વાત કરી. ગચ્છાધિપતિશ્રીને કલ્યાણક અંગે | ત્યારે ત્યારે અન્ય પંચાંગનો આશ્રય લઈને ભા.સુ. ૬ની પંડિતજીની કબૂલાતમાં વિશ્વાસ તો ન બેઠો, તેમ છતાં | ક્ષયવૃદ્ધિ કરવી અને કદાચ એવું પંચાંગ ન મળે તોય નક્કી થયા પ્રમાણે લખાણ તૈયાર કરાવડાવી કાંતિલાલને | ભા.સુ. ૬ની ક્ષયવૃદ્ધિ કબૂલ રાખવી. આપ્યું. કાંતિલાલ આ લખાણ લઈ રમણલાલ વજેચંદને | ૨) બીજ, પાંચમ, આઠમ, અગીયારસ અને ત્યાં ગયા અને તે જ દિવસે સાંજે પંડિતજીને બોલાવી | ચૌદસની ક્ષયવૃદ્ધિએ અનુક્રમે એકમ, ચોથ, સાતમ, તેમને લખાણ વંચાવ્યું. પંડિતજીએ તેમાં કેટલાક સુધારા | દશમ અને તેરસની ક્ષયવૃદ્ધિ કરી તે પ્રમાણે લખવી. સૂચવ્યા. તેમાં “કલ્યાણકો સૌ પોતપોતાની રીતે કરે ?' પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ પણ તેરસની ક્ષયવૃદ્ધિ એવી કલમમાં પંડિતજીએ કોઈ સુધારો તે વખતે સૂચવ્યો | કરી તે પ્રમાણે લખવી. ન હતો. બે તિથિ વર્ગે તેનો અર્થ એવો કર્યો કે આ ૩) આ સિવાય કલ્યાણકો તેમજ કોઈને કોઈ બાબતમાં પંડિતજીને એક તિથિ વર્ગના આચાર્યોની | નિમિત્તને પામીને આરાધ્ય બનતી અન્ય સઘળી તિથિઓ સંમતિ મળી ગઈ છે. પંડિતજીએ જે સુધારા સૂચવ્યા હતા | અંગે ઉભય પક્ષ શાસ્ત્ર અને સુવિહિત પરંપરાનુસાર તે પૈકી રામચન્દ્રસૂરિ મહારાજને જેટલા યોગ્ય લાગ્યા તેટલા | એકમતિ ન સાધે ત્યાં સુધી કલ્યાણક આદિ તે તે કરી એક નવું લખાણ તૈયાર કર્યું, જે નીચે મુજબ હતું. | તિથિઓની આરાધના પોતપોતાની માન્યતા પ્રમાણે કરે. સકળ શ્રી શ્રમણ સંઘે સર્વાનુમતે કરેલ | તા.ક. : આ પટ્ટકનો અમલ વિ.સં. ૨૦૪૨ના તિથિ સમાધાન પટ્ટક કા.સુ. ૧ ને બુધવાર તા. ૧૩-૧૧-૧૯૮૫થી શરૂ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘમાં | કરવાનો છે. આ પટ્ટકના અમલથી સકલ શ્રી સંઘમાં તિથિપ્રશ્ન હાલ બે માન્યતાઓ પ્રવર્તે છે. સંવત્સરી મહાપર્વ, ચોમાસી પર્વ, પાક્ષિક પર્વ અને તે એક વર્ગ - શ્રી સંઘમાન્ય (ાલ-જન્મભૂમિ) | સિવાયની બારપવ માંહેની પર્વતિથિઓની આરાધના એક પંચાંગમાં આવતી બીજ, પાંચમ, આઠમ, અગીયારસ | | સરખા દિવસે થાય છે. અને ચૌદસની ક્ષયવૃદ્ધિમાં અનુક્રમે એકમ, ચોથ, સાતમ, આ પટ્ટકરૂપ આપવાદિક આચરણા ભવિષ્યમાં દશમ અને તેરસની ક્ષયવૃદ્ધિ કરે છે. પૂનમ-અમાસની | સકળ શ્રી શ્રમણ સંઘ આ વિષયનો શાસ્ત્ર અને સુવિહિત લયવૃદ્ધિમાં પણ તેરસની ક્ષયવૃદ્ધિ કરે છે અને ભા.સુ. ૫ | પરંપરાનુસારે સર્વસંમત નિર્ણય કરી શકે તેવું વાતાવરણ ની ક્ષયવૃદ્ધિમાં ત્રીજની ક્ષયવૃદ્ધિ કરે છે. સર્જાય એ હેતુથી કરાતો હોઈ ભવિષ્યમાં સકળ શ્રી - બીજે વર્ગ - શ્રી સંઘમાજ (હાલ-જન્મભૂમિ) | શ્રમણસંઘ એવો જે કાંઈ બીજો નિર્ણય કરે તેમાં આ પંચાંગમાં આવતી સઘળી પર્વાપર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિને | પટ્ટક બંધનરૂપ થતો નથી. યથાવત્ માન્ય રાખીને “ઉદયમેિ' અને “ક્ષયપૂર્વાના નિયમ | આ લખાણમાં પંડિતજીને નીચે મુજબના વાંધાઓ અનુસાર તિથિદિન અને આરાધના દિન નક્કી કરે છે. | ઊભા રહેતા હતા : ઉપરોક્ત બે ભિન્ન માન્યતાઓના કારણે પ્રસંગવશાત્ (૧) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘને આરાધનાના દિવસોમાં ભિન્નતા આવે છે. એ ભિન્નતા દૂર | બદલે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક દેવસૂર તપાગચ્છ કરીને શ્રી સંઘની આરાધનાદિનની ઐક્યતા કરવા ઉભય | સંઘ એ રીતે લખવું, એટલે કે એમાં દેવસૂર શબ્દ ઉમેરવો. પક્ષ પોતપોતાની માન્યતાઓ ઉભી રાખીને નીચે મુજબ ! (૨) એક તિથિ પક્ષની જે માન્યતા રજૂ કરી તે પર્વતિથિના સત્યની શોધમાં ૬૫ = Page #68 -------------------------------------------------------------------------- ________________ બરાબર છે પરંતુ બે તિથિ પક્ષની માન્યતામાંથી ‘ઉદયમ્મિ અને ક્ષર્યપૂર્વના આધારે' એટલા શબ્દો કાઢી નાખવા. (૩) ‘પંચાંગની ઉદયાત્ ભાદરવા સુદ ચોથના સંવત્સરી મહાપર્વની આરાધના કરવી'' એમાંથી ઉદયાત્ રાબ્દ કાઢી નાંખવો તેને બદલે ભાદરવા સુદ ચોથની સંવત્સરી કરવી'' એમ લખવું. (૪) “શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારે'' લખ્યું છે તેમાંથી ‘શાસ્ત્રમાન્ય પ્રાચીન'' એ શબ્દો કાઢી નાંખી અને ફક્ત શાસ્ત્ર અને પરંપરાનુસારે એમ લખવું. આટલા શાબ્દિક વાંધાઓ સિવાય આખું લખાણ એક તિથિ અને બે તિથિ એ બંને વર્ગને માન્ય છે, એવું ચિત્ર પંડિતજીની વાતચીત ઉપરથી ઉપસતું હતું. પંડિતજીએ લખાણમાં જે ચાર વાંધાઓ સૂચવ્યા હતા તેનો કોઈ ઉકેલ શોધી અંતિમ સર્વમાન્ય લખાણ તૈયાર કરવા રાત્રે શેઠશ્રી રમણલાલ વજેચંદને ત્યાં મળવાનું નક્કી હતું. ત્યાં જ પંડિતજીનો ફોન આવ્યો કે આચાર્ય દેવેન્દ્રસાગરજીએ પણ કાંઈક લખાણ તૈયાર કર્યું છે અને મને ત્યાં બોલાવે છે. પંડિતજી ગયા અને લખાણને બદલે એક બીજો પટ્ટક જ લઈને આવ્યા. આ પટ્ટક એવો હતો કે બે તિથિ વર્ગને સ્વીકાર્ય જ ન થાય. આ રીતે આટલી મહેનત કરીને લગભગ સર્વસંમત જે લખાણ કરવામાં આવ્યું હતું તે નકામું થઈ ગયું અને લગભગ અંતિમ તબક્કામાં પહોંચેલી સમાધાનની વાટાઘાટો પત્તાંના મહેલની જેમ તૂટી પડી. તેમ છતાં ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજને આ લખાણ બતાવવામાં આવ્યું ત્યારે તેમણે વાંચીને કહ્યું કે, ‘આવું ખોટું કંઈ આપણાથી થઈ શકે નહિ.'' | આ લખાણ રજૂ કર્યા પછી ઘણા દિવસ સુધી પંડિતજી દેખાયા નહિ. ત્યાર બાદ તા. ૧૪ સપ્ટેમ્બર ૧૯૮૫ના રોજ એકાએક પંડિતજી, રમણલાલ વજેચંદ અને કાંતિલાલ ચુનીલાલ ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજ પાસે આવ્યા. એ વખતે દ્વિતીય શ્રાવણ વદ અમાસ હતી અને પર્યુષણ ચાલી રહ્યા હતા. પંડિતજીએ ગચ્છાધિપતિને ફરી વિનંતી કરી કે, “કલ્યાણક માટે કોઈ માર્ગ કાઢી આપો. ભગવાન મહાવીરના પાંચ કલ્યાણક, પોષ દસમી, ભોયણીજીની વર્ષગાંઠ વગેરે વગેરે મુખ્ય આરાધનાઓ તમે અમારા પ્રમાણે કરો. બાકી બીજા બધાં કલ્યાણક તમે તમારી રીતે, અમે અમારી રીતે કરીએ. આ સાંભળી ગચ્છાધિપતિશ્રીએ મક્કમતાથી કહ્યું કે, “એ શક્ય નથી. તમે એક વખત કબૂલ કર્યું કે કલ્યાણકાદિ ઉભય પક્ષ પોતપોતાની માન્યતા પ્રમાણે કરે. એ નક્કી કર્યા પછી લખાણ તૈયાર કર્યું. તેમાં સુધારાવધારા તમે સૂચવ્યા તે શક્ય તેટલા કરી આપ્યા અને હવે પાછા વાત ફેરવો છો. આ વાત તમારા જેવા માટે બરાબર નથી.'' આ વાતચીત ઉપરથી ખ્યાલ આવી ગયો કે હવે સમાધાનની આશા નહિવત્ છે. ત્યાં જ ભાદરવા સુદ ત્રીજે બે તિથિના અગ્રણી રમણલાલ વજેચંદને શ્રેણિકભાઈએ અમદાવાદમાં લાલભાઈના વંડે મળવા બોલાવ્યા. રમણલાલ વજેચંદ પોતાની સાથે કાંતિલાલ ચુનીલાલને લઈ શ્રેણિકભાઈને મળવા ગયા. શ્રેણિકભાઈએ કહ્યું કે, “મફતલાલ પંડિતજી ચૌદ આચાર્યોની સહી તેમના લખાણ ઉપર લઈ આવ્યા છે. અને એ પટ્ટક બહાર પાડવા માંગે છે. મેં તેમને કહ્યું કે આમાં પૂજ્ય રામચન્દ્રસૂરિ મહારાજની સહી નથી તેથી આ રીતે પટ્ટક બહાર પાડવો મને પસંદ નથી. મારી ઈચ્છા એવી છે કે પૂજ્ય રામચન્દ્રસૂરિ મહારાજ તરફથી જે લખાણ તૈયાર થયું છે તેમાં પહેલી જ એમની સહી આપે અને પછી બાકીના આ ૧૪ આચાર્ય ભગવંતોની સહી આવે અને એ રીતે તેમના તરફથી જ તૈયાર થયેલો એ પટ્ટક હું બહાર પાડું. હવે જો બાકીના ચૌદેય આચાર્યો ‘‘કલ્યાણક આદિ સૌ પોતપોતાની માન્યતા પ્રમાણે કરે'' એ કલમના આધારે “અમે કલ્યાણક આદિ તિથિઓની આરાધના સંવત ૧૯૯૨ પહેલા કરતા હતા તેમ કરીશું'' એવો એક બીજો પટ્ટક તૈયાર કરી મને બહાર પાડવાનું કહે તો એ પટ્ટક પણ હું બહાર પાડું. આ કામ હું ત્યારે જ કરું જ્યારે પૂજ્ય રામચન્દ્રસૂરિ મહારાજ તેનો જાહેરમાં વિરોધ કરવાના ન હોય.'' આ સાંભળી કાંતિલાલ ચુનીલાલે કહ્યું કે, ‘‘પૂજ્ય રામચન્દ્રસૂરિ મહારાજને હું જે રીતે જાણું છું તે મુજબ તેઓ આપે કહેલી વાતમાં સોએ પર્વતિથિના સત્યની શોધમાં ] ૬૬ Page #69 -------------------------------------------------------------------------- ________________ સો ટકા સંમત થઈ જશે તેવી મને ખાતરી છે, તેમ છતાં તેમને | શ્રેણીકભાઇને મળ્યા અને ત્રણેય બાબતો અંગે પૂછીને હું આનો જવાબ આપને આપીશ. ત્યાર બાદ શ્રેણિકભાઈએ | ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજનો ખુલાસો કહ્યું કે, ‘તમે જે લખાણ આપ્યું છે, તેમાં બે ત્રણ શબ્દો | જણાવ્યો. આ ખુલાસો જાણી સંતુષ્ટ થતાં શ્રેણિકભાઇએ માટે જરા આમતેમ કરવાનું છે અને તે તમે મારી હાજરીમાં | કહ્યું કે, “ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજ સાહેબ પંડિતજી સાથે બેસીને કરી આપો એટલે આપણું કામ પૂરું | તરફથી તો આ રીતે ત્રણેય વાતનો ઉકેલ આવી જાય થઈ જાય. એ પણ તમે પૂજ્યશ્રી રામચન્દ્રસૂરિ મહારાજને | છે. હવે હું આ તરફ પ્રયત્ન કરું છું. તેમાં જો કાંઇ પતે પૂછીને જ તેમની મંજૂરી મેળવીને જ કરજો.' ! એવું હશે અને તમારી જરૂર પડશે તો તમને બોલાવીશ. આમ કહી શ્રેણિકભાઈએ તે જ વખતે બાજુના | ન બોલાવું તો સમજજો કે પતે એવું નથી.' કમરામાં બેઠેલા મફતલાલ પંડિતજીને બોલાવ્યા અને આ વાત થયા પછી બે દિવસમાં શેઠશ્રી શ્રેણિકભાઇ ચર્ચાનો દોર આગળ ચાલ્યો. પંડિતજીએ લખાણમાં તરફથી કોઈ સંદેશો આવ્યો નહિ એટલે બે તિથિ પક્ષને એ પોતાને જે વાંધા હતા તેની ફરી રજૂઆત કરી. એ વાત નક્કી જણાઈ ગઈ કે તેમને કાંઈ સફળતા મળી નથી. બાબતમાં ચર્ચા ચાલી અને કાંતિલાલ ચુનીલાલે બધી - ત્યાર બાદ વિક્રમ સંવત ૨૦૪૨ ના પોષ સુદ ૧૨, બાબતમાં ગચ્છાધિપતિશ્રીનો અભિપ્રાય મેળવ્યા પછી | બુધવાર તા. ૨૨ જાન્યુઆરી ૧૯૮૬ના દિવસે એકાએક જવાબ આપવાનું કહ્યું. આ રીતે શ્રેણિકભાઈ સાથેની અમદાવાદથી પ્રગટ થતા ગુજરાત સમાચાર દૈનિકમાં મુલાકાત પૂરી થઈ. બાર આચાર્ય ભગવંતોની સહીથી એક પટ્ટક બહાર શ્રી કાંતિલાલ ચુનીલાલે ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ પાડી દેવામાં આવ્યો. જો કે તેની અંદરના લખાણમાં ચૌદ મહારાજને મળીને બધી વાતો જણાવી. તેના જવાબમાં | આચાર્યોની સહીઓ મળ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો રામચન્દ્રસૂરિ મહારાજે પંડિતજીના ત્રણેય વાંધાઓનો ! હતો. આ પટ્ટકનું લખાણ અગાઉ મફતલાલ પંડિતજીએ નીચે પ્રમાણે ઉકેલ સૂચવ્યો : ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજને વંચાવ્યું હતું તે (ક) “શ્રી જે.મૂ. તપાગચ્છ સંઘ'' અથવા તો “શ્રી મુજબ જ હતું, પણ તેમાં નવાંગી ગુરુપૂજન, ચોમાસામાં છે મ. દેવસર તપાગચ્છ એમ લખવાને બદલે “આપણા | શત્રુંજયની યાત્રા, સંતિકર અને ગ્રહણ વખતે દેરાસરો સંઘમાં'' એમ લખવું પણ પછી આ પટ્ટક શ્રી તપાગચ્છ | બંધ રાખવાની પ્રણાલિકા વિશેની ચાર કલમો ઉમેરવામાં સંઘનો છે એવો ખ્યાલ લખાણમાં ક્યાંક આવે તેમ કરવું. | આવી હતી, જે રામચન્દ્રસૂરિ મહારાજને તદ્દન અમાન્ય (ખ) આ પટ્ટક બહાર પડી ગયા પછી બાકીના | હતી. આ પટ્ટકની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં ચૌદ આચાર્યો ભેગા મળી કલ્યાણક અંગે જે કાંઈ જાહેરાત | બે તિથિ પક્ષના છ આચાર્યોની પણ સહી હતી, જેઓ કરે તેનો આપણે વિરોધ કરવાનું કોઈ કારણ નથી. | ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજથી છૂટા પડી એક (ગ) માન્યતા પણ પટ્ટકમાં ન મુકવી એ બહુ | તિથિ પક્ષ સાથે જોડાઇ ગયા હતા. ગંભીર વાત છે. માન્યતા એ તો પટ્ટકનો પ્રાણ છે. આ રીતે છેક કિનારા સુધી આવી ગયેલી સમાધાનની આપણે સાચું પણ સંયોગવશ છોડી રહ્યા છીએ એ સ્પષ્ટ | નૈયાને ડૂબાડી દેવાનું કાર્ય પંડિતજીએ પોતાની બુદ્ધિથી કરવાની તક આપણને માન્યતા રજૂ કરવાથી જ મળે છે. | કર્યું કે કોઇના દોરીસંચારથી એ આજે પણ એક કોયડો એ માન્યતા લખવાની તક પણ ન અપાય તો આપણને | છે. અહીં એક વાતની નોંધ લેવી જોઇએ કે પંડિતજી જો ભારે અન્યાય થયો ગણાય. આમ છતાં આપણે આટલા | પોતે કરેલી વાતને સાચા હૃદયથી વળગી રહ્યા હોત તો નિમિત્ત ખાતર સમાધાન તોડી પાડવું નથી માટે માન્યતા | કદાચ તિથિસમાધાનનું છેક કિનારે આવેલું જહાજ હેમખેમ લખવાનો આગ્રહ પણ જતો કરીશું. બે દિવસ પછી | પાર ઉતરી ગયું હોત અને એવા સંયોગોમાં શ્રી સંઘનો રમણલાલ વજેચંદ અને કાંતિલાલ ચુનીલાલ શેઠશ્રી | વર્તમાન ઇતિહાસ જુદા જ અક્ષરે લખાયો હોત. = પર્વતિથિના સત્યની શોધમાં D ૬૭ = Jain Educaton Internasonal Page #70 -------------------------------------------------------------------------- ________________ તિથિવિશાસકારાવાની હજીજીઆરઈ વિક્રમ સંવત ૨૦૪૧ માં એક તિથિ પક્ષ તરફથી | ક્ષયવૃદ્ધિ કરવાપૂર્વક ભાદરવા સુદ ચોથની જ સંવત્સરી મફતલાલ પંડિતજી અને બે તિથિ પક્ષ તરફથી | કરવાની બાબતમાં સૈદ્ધાંતિક સંમતિ મફતલાલ પંડિતજીના ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજ વચ્ચે ચાલેલી | કથન પ્રમાણે આપી, સમાધાનની વાટાઘાટો ભલે પડી ભાંગી પણ તેનું વિધેયાત્મક . (૪) જો આ પટ્ટકનો અમલ થયો હોત તો સકળ પાસું એ હતું કે તિથિવિવાદના ઇતિહાસમાં પહેલી વખત | શ્રી સંઘમાં સંવત્સરી મહાપર્વ, ચોમાસી પર્વ, પાક્ષિક પર્વ બંને પક્ષ સમાધાનની આટલી નજીક આવ્યા હતા. તેમની અને તે સિવાયની બાર પર્વતિથિઓની આરાધના એક વાટાઘાટો જ્યાંથી પડી ભાંગી ત્યાંથી આજે પણ યોગ્ય | સરખા દિવસે કરી શકાત. વ્યકિતઓ દ્વારા સાંધવામાં આવે તો સમાધાન થઇ શકે (૫) કલ્યાણકાદિ તિથિઓના મતભેદનો પણ છે. આજે ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજ હયાત ભવિષ્યમાં સર્વસંમત ઉકેલ આવે તેવો વિકલ્પ ખુલ્લો જ નથી, પણ તેઓ જે શરતોએ સમાધાન કરવા તૈયાર ! રખાયો હતો. થયા હતા એ શરતોના આધારે કોઇ મંત્રણાઓ થતી - જો એક તિથિ પણે સ્વ. ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ હોય તો તેમના શિષ્યો આજે પણ વિચાર કરવા અને | મહારાજે કબૂલ રાખેલા પટ્ટકમાં તેમને જરૂરી લાગે તે કોઇ ઉપાય શોધવા તૈયાર છે. સુધારાઓ કરાવ્યા પછી તે પટ્ટક કબૂલ રાખ્યો હોત તો સંવત ૨૦૪૧માં સમાધાન માટે જે વાટાઘાટો થઇ | કદાચ એ પ્રશ્નનો ત્યારે જ નિવેડો આવી ગયો હોત. તેના તેનાથી નીચેના ફાયદાઓ થયા : બદલે તેમણે બે તિથિના છ આચાર્યોને પોતાના પક્ષમાં (૧) ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજે | લઈ બાર આચાર્યોની સહી સાથે જે પટ્ટક બહાર પાડયો સહજતાથી જણાવ્યું કે શ્રી સંઘની આરાધનાદિનની | તે નીચે મુજબ હતો : ઐકયતા કરવા બંને પક્ષ પોતપોતાની માન્યતાઓ ઊભી સંવત ૨૦૪૨માં ઘડાયેલ રાખીને આચરણામાં ફેરફાર કરી શકે છે. તિથિ સમાધાન તથા સંધ આચરણા પટ્ટક (૨) ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજ બીજ, આપણા શ્રીસંઘમાં વર્તમાનમાં પ્રવર્તતા તિથિ મતભેદ પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદસની ક્ષયવૃદ્ધિએ | દૂર કરી સકલ સંઘના ઐકય માટેનો નીચેનો નિર્ણય અનુક્રમે એકમ, ચોથ, સાતમ, દસમ અને તેરસની | પટ્ટકરૂપે રજૂ કરીએ છીએ. ક્ષયવૃદ્ધિ લખવા તૈયાર થયા. તેવી જ રીતે તેઓ પૂનમ | આજ સુધી એક તિથિ પશે અને બે તિથિ પક્ષે - અમાસની ક્ષયવૃદ્ધિએ પણ તેરસની ક્ષયવૃદ્ધિ લખવા પોતપોતાની આરાધના શાસ્ત્ર અને પરંપરાને સાપેક્ષ સંમત થયા. રાખી કરેલી છે, પણ હવે શ્રીસંઘની ઐક્યતા ખાતર (૩) સાગરજી મહારાજના સમુદાયે ઇતિહાસમાં | નીચે પ્રમાણે નક્કી કરે છે. પહેલી વખત ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ છઠ્ઠની | (૧) બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશની = પર્વતિથિના સત્યની શોધમાં 2 ૬૮= Page #71 -------------------------------------------------------------------------- ________________ લયવૃદ્ધિ એ અનુક્રમે એકમ, ચોથ, સાતમ, દસમ અને | નિર્દેશ ન કરવો. પંચાંગ એકસરખાં નિકળવાં જોઈએ. તેરસની ક્ષયવૃદ્ધિ કરી તે પ્રમાણે બોલવી, લખવી, અને (૬) આ પટ્ટકનો અમલ વિ.સં. ૨૦૪૨ કારતક કરવી. પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરી | સુદ-૧ને બુધવાર તા. ૧૩-૧-૮૫થી શરૂ કરવાનો છે. તે પ્રમાણે બોલવી, લખવી કરવી અને આરાધવી, જે વિક્રમ આ પટ્ટકના અમલથી સકલ શ્રી સંઘમાં સંવત્સરી સંવત ૧૯૯૨ પહેલા સકળ સંઘ વિના મતભેદે કરતો હતો. | મહાપર્વ, ચોમાસી પર્વ, પાક્ષિક પર્વ અને કલ્યાણક (૨) કલ્યાણક તિથિઓ વિક્રમ સંવત ૧૯૯૨ | | તિથિઓની આરાધના એક સરખા દિવસે થાય છે. પહેલા જે રીતે બોલાતી, લખાતી, કરાતી અને આજે | ટૂંકમાં બારપર્વ અખંડ રહેશે. એક તિથિ પક્ષ જે રીતે કરે છે તે રીતે ચૈત્ર સુદ ૧૪, | આ પટ્ટકરૂપ અપવાદિક આચરણા ભવિષ્યમાં માગસર વદ અગિયારસ અને મહા સુદ ૧૧ની વૃદ્ધિ સકળ શ્રમણ સંઘ શાસ્ત્ર અને પરંપરા અનુસાર સર્વસંમત આવે ત્યારે ચૈત્ર સુદ ૧૩ની વૃદ્ધિ, માગસર વદ ૧૦ની નિર્ણય કરી તેવું વાતાવરણ સર્જાય તે હેતુથી કરાતો વૃદ્ધિ અને મહા સુદ ૧૦ની વૃદ્ધિ કરી ચૈત્ર સુદ બીજી હોઈ ભવિષ્યમાં શ્રી શ્રમણ સંઘ એવો બીજો કોઈ નિર્ણય તેરસે મહાવીર જન્મ કલ્યાણક અને માગસર વદ બીજી | કરે તો તેમાં આ પટ્ટક બંધનરૂપ થતો નથી. દસમે પાર્શ્વનાથ જન્મ કલ્યાણક (પોષ દસમ) તથા મહા (૭) વર્તમાન દેશકાળને અનુસરી નવ અંગે ગુરુપૂજન સુદ બીજી દસમે મલ્લિનાથ ભગવાનની વર્ષગાંઠ કરવી. | નહિ કરાવવું. ચૈત્ર સુદ ૧૪નો ક્ષય આવે ત્યારે ટીપ્પણાંની ચૈત્ર સુદ (૮) શ્રી શત્રુંજય તીર્થપર ચોમાસામાં યાત્રા નહિ તેરસે - ચૌદસ અને ટીપણાંની બારસે મહાવીર કલ્યાણક કરવાની વર્ષો જૂની ચાલી આવતી પૂર્વ પુરૂષોએ માન્ય કરવું. વિ.સં. ૧૯૯૨ પહેલાં જે રીતે ઉપરોક્ત કલ્યાણકોની કરેલી પ્રણાલિકાનો નિષેધ કરવો નહિ, આરાધના થતી હતી તે રીતે યથાવત્ કરવી. (૯) સંવત્સરી, ચોમાસી, પકુખી પ્રતિક્રમણના ' (૩) ભાદરવા સુદ ૪ની સંવત્સરી કરવી. સંઘમાન્ય | અંતે સંતિકરમ્ બોલાય છે તે સકળ સંઘે બોલવાનું જન્મભૂમિ પંચાંગમાં જ્યારે જ્યારે ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે બીજા પંચાંગનો આશરો લઈ રાખવું. ભાદરવા સુદ ૬ની ક્ષયવૃદ્ધિ કરવી. અને તેને અનુસરી (૧૦) ગ્રહણ વખતે જે દેરાસરો બંધ રખાય છે તે સંવત્સરી કરવી. એવું પંચાંગ ન મળે તો સુદ ૬ની | ની | પ્રણાલિકા ચાલુ રાખવી. લયવૃદ્ધિ કબૂલ રાખવી. (૧૧) ઉપર મુજબ નક્કી કરેલા પટ્ટકનો અમલ આ (૪) આ મુજબ એકસરખું પંચાંગ બહાર પાડવું, | પટ્ટકમાં સહી કરનાર આચાર્ય ભગવંતો તથા તેમની જેમાં પોતાના ગુર્નાદિકની તિથિઓ સૌ સૌને લખવાની | આજ્ઞાને અનુસરનારને તેમ જ સકલ સંઘે કરવાનો છે. છૂટ રહેશે પરંતુ તિથિ અને પર્વોની વ્યવસ્થા બધાની (સહી : ૧-૧૨) એકસરખી રાખવાની રહેશે. એક તિથિ પક્ષ અને બે તિથિ પક્ષના આગેવાન (૫) મહાવીર ભગવાનના પાંચ કલ્યાણક, પોષ | આચાર્ય ભગવંતો સાથે વિચારવિમર્શ કર્યા પછી અમને દશમ, ભોયણી મલ્લિનાથની વર્ષગાંઠ વિ.જે મુખ્ય | એમ લાગે છે કે ઉપરના પટ્ટકમાં જો નીચે મુજબ કલ્યાણકો આવે છે તે પંચાંગમાં વિ.સં.૧૯૯૨ પહેલાં જે | સુધારાઓ કરવામાં આવે તો આજે પણ તે સંઘમાન્ય રીતે દર્શાવતા તે રીતે દર્શાવવા. બીજા કલ્યાણકો માટે | બની શકે છે. સૌ પોતપોતાની યથારૂચિ જણાવે, પણ તે પંચાંગમાં | (૧) આ પટ્ટકનું મથાળું . સંવત ૨૦૪૨માં પર્વતિથિના સત્યની શોધમાં 60 ૬૯ = sary.org Page #72 -------------------------------------------------------------------------- ________________ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ઘડાયેલ તિથિ સમાધાન તથા સંઘ આચરણા પટ્ટક - | લખવી જોઈએ, જેથી ભવિષ્યમાં ગીતાર્થોને શાસ્ત્રીય એવું રાખવાને બદલે માત્ર - સંવત ૨૦૪૨માં ઘડાયેલ | નિવેડો લાવવો હોય તો બંને પક્ષના મતભેદો જોવાનું તિથિ સમાધાન પટ્ટક - એટલું જ રાખવાની જરૂર હતી. સરળ રહે. તિથિ સિવાયના અન્ય વિવાદસ્પદ મુદ્દાઓ (નંબર ૭, ૮, (૪) બે નંબરના મુદ્દામાં કલ્યાણક તિથિઓની વાત ૯, ૧૦) સર્વમાન્ય થાય તેવા નથી, માટે તેમનો સમાવેશ છે, જે પ્રશ્ન મંત્રણાઓ તૂટી પડી હતી. કલ્યાણકોમાં એવું આ પટ્ટકમાં ન કરવો. આ પટ્ટકનો વ્યાપ માત્ર તિથિવિવાદના | નક્કી કરી શકાય કે ભગવાન મહાવીર જન્મકલ્યાણક સમાધાન પૂરતો જ મર્યાદિત રાખવો ઈષ્ટ છે. અને ભગવાન પાશ્ર્વનાથ જન્મકલ્યાણક બે તિથિની (૨) પટ્ટકની પ્રસ્તાવનામાં જે લખવામાં આવ્યું છે | માન્યતા પ્રમાણે ઉજવાય અને અખાત્રીજ તેમ જ ફાગણ કે, “આપણા શ્રી સંઘમાં વર્તમાનમાં પ્રવર્તતા તિથિ | સુદ તેરસ એક તિથિની માન્યતા પ્રમાણે ઉજવાય. આ મતભેદ દૂર કરી સકલ સંઘના ઐક્ય માટેનો નીચેનો ચાર સિવાય જે તમામ કલ્યાણકો વગેરે રહે તેની નિર્ણય પટ્ટક રૂપે રજૂ કરીએ છીએ." આરાધના સૌ પોતપોતાની માન્યતા મુજબ કરે. આ રીતે અહી આપણો શ્રી સંઘ” એટલે કયો સંઘ ? તેનું | નક્કી કર્યા પછી “વિક્રમ સંવત ૧૯૯૨ પહેલાં જે રીતે સ્પષ્ટી કરણ કરવા “શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બોલાતી, લખાતી, કરાતી” એવો ઉલ્લેખ મુકવાની તપાગચ્છ શ્રી સંઘમાં' એવો શબ્દપ્રયોગ હોવો જોઈએ. | જરૂર નથી. કલ્યાણક મુદ્દે પડેલી મડાગાંઠ દૂર કરવા આ વળી આ પટ્ટક દ્વારા જે સકળ સંઘનું ઐક્ય અભિપ્રેત | વચ્ચેનો રસ્તો બંને પક્ષે સ્વીકારી લેવો જોઈએ. છે, તે ત્યારે જ શક્ય બને જ્યારે તપાગચ્છના તમામ | (૫) ત્રણ નંબરના મુદ્દામાં “ભાદરવા સુદ ચોથની સમુદાયોના વડીલ આચાર્ય ભગવંતોની તેમાં સહી હોય. | સંવત્સરી કરવી", એવી વાત છે. હવે,” ભાદરવા સુદ આ પ્રકારની સર્વાનુમતિ વગર “સકલ સંઘના ઐક્ય ચોથની સંવત્સરી કરવી કે ન કરવી ?' એવો કોઈ માટેનો નીચેનો નિર્ણય” એવા શબ્દો તદ્દન નિરર્થક બની વિવાદ અત્યારે તપાગચ્છમાં નથી, માટે આ વાક્ય જાય છે બિનજરૂરી છે. તે સિવાય સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં (૩) પટ્ટકની પ્રસ્તાવનાની બીજી લીટીમાં, “આજ જ્યારે ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે સુધી એક તિથિ પશે અને બે તિથિ પણે પોતપોતાની ભા.સુ. છઠ્ઠની ક્ષયવૃદ્ધિ કરવી અને તેને અનુસરી શાસ્ત્ર અને પરંપરાને સાપેક્ષ રાખી આરાધના કરેલ છે” | સંવત્સરી કરવી એવા ઠરાવમાં સંવત ૨૦૪૪ના સમેલન એટલો ઉલ્લેખ પૂરતો નથી. એમાં બંને પક્ષ કઈ માન્યતા વખતે ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર બધાને ધરાવે છે, તેનું સ્પષ્ટીકરણ ટૂંકમાં પણ સ્પષ્ટ રીતે થવું | માન્ય રહે તેમ નથી, માટે તે ફેરફાર રદ કરવો. જોઈએ, વળી “પોતપોતાની શાસ્ત્ર અને પરંપરાને સાપેક્ષ (૬) મુદ્દા નંબર પાંચમાં, “વિ.સં. ૧૯૯૨ પહેલાં રાખી” આ શબ્દો અસંબદ્ધ છે, કારણ કે બંને પક્ષ એક | જે રીતે દર્શાવાતા એ રીતે દર્શાવવા “એવા શબ્દોને જ શાસ્ત્રોને માને છે. તેને બદલે એટલો જ ઉલ્લેખ હોય | સ્થાને હવે જે રીતે નક્કી કરવામાં આવ્યું છે, તે ફોડ કે, “આજ સુધી એક તિથિ પક્ષે અને બે તિથિ પક્ષે | પાડી સમજાવવું. આ બધાં સૂચનોનો અમલ કર્યા પછી પોતપોતાની માન્યતા મુજબ આરાધના કરેલી છે...” તો | જે પટ્ટક તૈયાર થાય, તે સર્વસ્વીકૃત બનવાની સૌથી વધુ તે પૂરતું છે. આમ લખ્યા પછી બંને પક્ષની માન્યતા ટૂંકમાં | સંભાવના રહે છે. આ પટ્ટક નીચે મુજબ હોઈ શકે: - = પર્વતિથિના સત્યની શોધમાં ૭૦ = ngren Ten Terry.org Page #73 -------------------------------------------------------------------------- ________________ સફળ શ્રી શ્રમણ સંઘે સર્વાનુમતે કરેલી | (૩) વૈશાખ સુદ ત્રીજનો ક્ષય આવે તો તિથિ સમાધાન પટ્ટક અક્ષયતૃતીયાની આરાધના ચોથે કરવી, પણ બીજે ન આપણા શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન | કરવી. તેવી જ રીતે ફાગણ સુદ પૂનમ અથવા ચૌદશની સંઘમાં વર્તમાનમાં પ્રવર્તતા તિથિ મતભેદ દૂર કરી સકળ | ક્ષયવદ્ધિ આવે તો તેરસની ક્ષયવૃદ્ધિ કરવી અને આ રીતે સંઘમાં આરાધનાદિનની ઐક્યતા કરવા નીચેનો નિર્ણય | કર્યા પછી તેરસના ક્ષયના પ્રસંગે બારસે અને વૃદ્ધિના પકરૂપે રજૂ કરીએ છીએ. પ્રસંગે બીજી તરસે પાલિતાણાની છ ગાઉની યાત્રા કરવી. આજ સુધી એક તિથિ પશે અને બે તિથિ પક્ષે પોતે | (૪) શ્રી સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં જ્યારે પોતાની માન્યતા પ્રમાણે આરાધના કરેલી છે, જે નીચે મુજબ છે: | જ્યારે ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે એક તિથિ પક્ષની માન્યતા બીજા પંચાંગનો આશરો લઈ ભા.સુ. ૬ની ક્ષયવૃદ્ધિ શ્રી સંઘમાન્ય મભૂમિ પંચાંગમાં આવતા બીજ, | કરવી અને તેને અનુસરી સંવત્સરી કરવી. એવું પંચાંગ પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદશની ક્ષયવૃદ્ધિમાં | ન મળે તો સુદ ૬ની ક્ષયવૃદ્ધિ કબૂલ રાખવી. અનુક્રમે એકમ, ચોથે, સાતમ, દસમ અને તેરસની | (૫) આ રીતે એકસરખું પંચાંગ બહાર પાડવું. ક્ષયવૃદ્ધિ કરે છે. પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિમાં પણ તેઓ | જેમાં પોતાના ગુર્નાદિકની તિથિઓ અને મહાવીર તેરસની લયવૃદ્ધિ કરે છે. જન્મકલ્યાણક, પાર્શ્વનાથ જન્મકલ્યાણક, અક્ષયતૃતીયા બે તિથિ પક્ષની માન્યતા અને છ ગાઉની યાત્રાની તિથિ સિવાયની આરાધ્ય શ્રી સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં આવતી સઘળી | તિથિઓ સૌ સૌને પોતાની માન્યતા પ્રમાણે લખવાની - તિથિઓની ક્ષયવૃદ્ધિને યથાવત્ રાખી અને “ઉદયમેિ' રાખી અને ‘ઉદયમ્મિ’ | કરવાની છૂટ રહેશે. અને “ક્ષયે પૂર્વા, ના ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષ (૬) આ પટ્ટકનો અમલ વિ.સં..........ને અનુસાર તિથિરિન અને આરાધના દિન નક્કી કરે છે. મન આરવિના દિન નક્કી કરે છે. | તા.................થી શરૂ કરવાનો છે ઉપરોક્ત બે ભિન્ન માન્યતાને કારણે પ્રસંગવશાત્ આ પટ્ટકના અમલથી સકલશ્રીસંઘમાં સંવત્સરી આરાધનાના દિવસોમાં ભિન્નતા આવે છે. એ ભિન્નતા | મહાપર્વ, ચોમાસી પર્વ, પાક્ષિક પર્વ આ તે સિવાયની દૂર કરીને શ્રી સંઘની આરાધના દિનની ઐક્યતા કરવા ઉભય | બારપટ્વમાંની તિથિઓની આરાધના એક સરખા દિવસે થશે. પક્ષ પોતપોતાની માન્યતાઓ ઊભી રાખીને નીચે મુજબ આ પટ્ટકરૂપ અપવાદિક આચરણા ભવિષ્યમાં પટ્ટક કરી તે પ્રમાણે આચરવાનું સર્વાનુમતે નક્કી કરે છે. સકળ શ્રી શ્રમણ સંઘ આ વિષયનો શાસ્ત્ર અને (૧) બીજ, પાંચમ, આઠમ, અગિયારસ અને | સુવિહિત પરંપરાનુસારે સર્વસંમત નિર્ણય કરી તેવું ચૌદશની ક્ષયવૃદ્ધિએ અનુક્રમે એકમ, ચોથ, સાતમ, દશમ | વાતાવરણ સર્જાય એ હેતુથી કરાતો હોઈ ભવિષ્યમાં, અને તેરશની ક્ષયવૃદ્ધિ કરી તે પ્રમાણે બોલવી અને લખવી. સકળ શ્રી શ્રમણ સંઘ એવો જે કોઈ બીજો નિર્ણય કરે, પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ પણ તેરસની ક્ષયવૃદ્ધિ તેમાં આ પટ્ટક બંધનરૂપ થતો નથી. કરી તે પ્રમાણે બોલવી અને લખવી. આ સૂચિત પટ્ટકની ભાષામાં બંને પક્ષના પૂજનીય (૨) ચૈત્ર સુદ તેરસ અને માગસર વદ દશમ શ્રી | આચાર્ય ભગવંતો હજી સુધારાવધારા સૂચવી શકે છે, સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગ પ્રમાણે જ કરવાં. ચૈત્ર સુદ ] પણ તેના હાર્દ સાથે તો તેમણે સંમતિ આપવી જ ચૌદશ અથવા પૂનમની ભયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ | જોઈએ. જે દિવસે આવા કોઈ સર્વમાન્ય પટ્ટક ઉપર કરવામાં આવે તો પણ ભગવાન મહાવીરના સંમત થઈ તપાગચ્છ સંઘના તમામ સાધુસાધ્વી શ્રાવક જન્મકલ્યાણકની ઉજવણી જન્મભૂમિ પંચાંગ પ્રમાણે જ | શ્રાવિકા જુના મતભેદો, મનભેદો અને વેરઝેરને જમીનમાં ચૈત્ર સુદ તેરસે કરવી. તેવી જ રીતે માગસર વદ | દફનાવી દેવા સજ્જ થશે ત્યારે જૈન શાસનના આકાશમાં અગિયારસની ક્ષયવૃદ્ધિએ દશમની વૃદ્ધિ કરવામાં આવે | સોનાનો સૂરજ ઉગશે અને આરાધનામાં ઉલ્લાસનો તો પણ પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણકની ઉજવણી | મહાસાગર હિલોળા લેવા લાગશે. જ્યારે હિલોળા લેવા જન્મભૂમિ પંચાંગ પ્રમાણે જ માગસર વદ દસમે કરવી. | લાગશે, ક્યારે આવશે એ અપૂર્વ અવસર ? = પર્વતિથિના સત્યની શોધમાં 0 ૭૧ = Jain Education Internaional www.ainelibrary.org Page #74 -------------------------------------------------------------------------- ________________ -- સંદર્ભસૂચિ - (૧) શ્રી સંવત્સરી શતાબ્દિ મહાગ્રંથ લેખક : આચાર્ય નરેન્દ્રસાગરજી પ્રકાશક : શ્રી શાસન કંટકોદ્ધારકસૂરિજી જૈન જ્ઞાન મંદિર મુ. ઠળીયા, વાયા : તળાજા, જિ. ભાવનગર પીન : ૩૬૪ ૧૪૫ (૨) શ્રી પર્વતિથિ ચર્ચા સંગ્રહ લેખક : મુનિશ્રી કલ્યાણવિજયજી પ્રકાશક : શ્રી ક. વિ. શાસ્ત્રસંગ્રહ સમિતિ જાલોર (મારવાડ) (૩) જૈન દૃષ્ટિએ તિથિદિન અને પર્વારાધન પ્રકાશક : શ્રી જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ વતી - કાન્તિલાલ ચુનીલાલ શાહ, ૫૯, બૅન્ક ઓફ ઈન્ડિયા બિલ્ડિંગ, ૧૮૫, શેખ મેમણ સ્ટ્રીટ, મુંબઈ-૨. (૪) પૂ. આચાર્ય મહારાજશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજનાં શાસ્ત્રાનુસારી મંતવ્યો પ્રકાશક : શાંતુભાઈ એસ. ઝવેરી પ૯/૬૭, કમલરામ બિલ્ડિંગ, ત્રીજે માળે, મિર્ઝા સ્ટ્રેિટ, મુંબઈ-૩. (૫) શ્રી તિથિ પ્રશ્નોત્તર દીપિકા લેખક : આચાર્ય નરેન્દ્રસાગરજી પ્રકાશક : શ્રી શાસનકંટકોદ્ધારકસૂરિજી જૈન જ્ઞાન મંદિર મુ. ઠળિયા, વાયા : તળાજા, જિ. ભાવનગર, પીન : ૩૬૪૧૪૫ (૬) સાંવત્સરિક પર્વતિથિ વિચારણા લેખક : મુનિશ્રી જનકવિજયજી પ્રકાશક : ભાભર શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ (૭) પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ પ્રવચનકાર : આચાર્ય રામચન્દ્રસૂરીશ્વરજી પ્રકાશક : હરીશ સી. શાહ મહીધરપુરા, સુરત -૩. (૮) પર્વતિથિની આરાધનાને અંગે. શાસ્ત્રીય સત્યનું સમર્થન પ્રવચનકાર : આચાર્ય રામચન્દ્રસૂરીશ્વરજી પ્રકાશક : શ્રી જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ પ૯, ધી બૅન્ક ઓફ ઈન્ડિયા બિલ્ડિંગ, મુંબઈ-૩. (૯) તિથિચર્ચાના વિષયમાં સત્યનું સ્પષ્ટીકરણ પ્રકાશક : શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા લાખાબાવળ, શાંતિપુરી, હાલાર, જિ. જામનગર (૧૦) મનનીય વિચારણા લેખક : મુનિશ્રી જનકવિજયજી પ્રકાશક : શ્રી જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ ૫૯, ધી બૅન્ક ઓફ ઈન્ડિયા બિલ્ડિંગ, શેખ મેમણ સ્ટ્રીટ , મુંબઈ -૨ (૧૧) જિન વાણી (વર્ષ-૧૧, અંક: ૧૯-૨૦-૨૧) પ્રકાશક : શ્રી જિનવાણી પ્રચારક ટ્રસ્ટ ૫૯, બેન્ક ઓફ ઈન્ડિયા બિલ્ડિંગ, ૧૮૫, શેખ મેમણ સ્ટ્રીટ, મુંબઈ-૨. (૧૨) તપાગચ્છીય તિથિ પ્રણાલિકા લેખક : આચાર્ય નન્દનસૂરીશ્વરજી પ્રકાશક : બાબુલાલ લાલભાઈ શાહ દોશીવાડાની પોળ, અમદાવાદ - ૧. (૧૩) પર્વતિથિ આરાધન અંગે શાસ્ત્રદર્પણ સંપાદક : પંન્યાસશ્રી જિનેન્દ્રવિજયજી પ્રકાશક : શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા લાખાબાવળ, શાન્તિપુરી, હાલાર (૧૪) જૈન ગુર્જર કવિઓ સંગ્રાહક : મોહનલાલ દલીચંદ દેસાઈ (૧૫) જન્મભૂમિ પંચાંગ પ્રકાશક : સૌરાષ્ટ્ર ટ્રસ્ટ જન્મભૂમિ ભવન, જન્મભૂમિ માર્ગ, મુંબઈ -૧. (૧૬) શ્રી ગાયત્રી પ્રત્યક્ષ પંચાંગ સંપાદક : શાસ્ત્રી રઘુનાથ ચુનીલાલ દવે પ્રકાશક : ગાયત્રી પંચાંગ કાર્યાલય દોશીવાડાની પોળ, અમદાવાદ-૧. (૧૭) શ્રી જંબુદ્વીપ જૈન પંચાંગ પ્રકાશક : શ્રી વર્ધમાન જૈન પેઢી જંબુદ્વીપ, તલાટી રોડ, પાલિતાણા જિ. ભાવનગર, પીન : ૩૬૪૨૭૦ (૧૮) શ્રી કાર્તિકી જૈન પંચાંગ પ્રકાશક : શ્રી જિનવાણી પ્રચારક ટ્રસ્ટ, ૫૯, બૅન્ક ઓફ ઈન્ડિયા બિ., ૧૮૫, શેખ મેમણ સ્ટ્રેિટ, મુંબઈ -૨. == પર્વતિથિના સત્યની શોધમાં તે ૭૨ Page #75 -------------------------------------------------------------------------- ________________ થાણા DIકારની વિશિ. ક, ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૧ ૨ ૩, ૪ ૫ ૬ ૭ ૮ સામાન્ય તિથિ ભા.સુ.૨ તિથિ શુક્રવારે ૨૭/૧૮ ક. ચાલુ થઈ તે શનિવારના સૂર્યોદયને સ્પર્શીને શનિવારે જ ૨/૩૪ કલાકે પૂરી થઈ એટલે રવિવારના સૂર્યોદયને ન સ્પર્શી. એક જ દિવસના સૂર્યોદયને સ્પર્શી તેથી એ સામાન્ય તિથિ. શનિવારે સૂર્યોદય સવારે ૬.૨૭. બીજ તિથિનો પ્રારંભ શુક્રવારે સવારે ૩.૧૮ શનિવાર તા. ૧૧-૯-૯૯ બીજ તિથિનો અંત શનિવારે રાત્રે ૩.૩૪ કલાકે વૃદ્ધિતિથિ બુધવાર તા. ૧૫-૯-૯૯ મંગળવારે સૂર્યોદય | ભા.સુ.પ તિથિ સોમવારે ૨૯/૪૬ કલાકે ચાલુ થઈ તે મંગળવારના સૂર્યોદયને પણ સવારે ૬.૨૭ | સ્પર્શીને બુધવારના સૂર્યોદયને પણ સ્પર્શીને બુધવારે ૭.૪૦ કલાકે પૂરી થઈ. એટલે મંગળવાર અને બુધવાર એમ બે દિવસના સૂર્યોદયને સ્પર્શી તેથી તેને વૃદ્ધિતિથિ પાંચમની તિથિનો પ્રારંભ કહેવાય. મંગળવારે સૂર્યોદય પહેલાં ૫.૪૫ પાંચમ તિથિનો અંત બુધવારના સૂર્યોદય પછી ક્ષયતિથિ મંગળવારનો સૂર્યોદય સવારે ૬.૨૯ ભાદરવા વદ-૪નો અંત બુધવારે સવારે ૫.૨૮ સૂર્યોદય પહેલા મંગળવાર તા. ૨૮-૯-૯૯ ભાદરવા વદ-૪ નો પ્રારંભ મંગળવારે સવારે ૮.૪૮ સૂર્યોદય પછી ભા.સુ.૪ તિથિ મંગળવારે ૮/૪૮ કલાકે ચાલુ થઈ તે મંગળવારના સૂર્યોદયને સ્પર્શી નથી. તે તિથિ બુધવારે સવારે ૫.૨૮ કલાકે પૂર્ણ થઈ ગઈ. બુધવારનો સૂર્યોદય ૬.૨૯ હોવાથી બુધવારના સૂર્યોદયને પણ એ તિથિ સ્પર્શી નહિ. તેથી આ ક્ષય તિથિ કહેવાય. ભાદરવા વદ-૩ તિથિનો અંત મંગળવારે સવારે ૮.૪૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ ) (9) ઉs શિવમસ્તુ સર્વ જગત પરહિતનિરતાભવન્તુ ભૂતગણા || ઘોષાપ્રયાજુનાશક સર્વત્રસુખીલવષ્ણુલોકારે | For PrivaPRINTEDBYE OSAGAR ART GRAPHICS, MUMBA-7 TEL. : 38906Axinelibrary.org