________________
ܒܘ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
દ્વારાતિ હરજીવાદોડાવાયા
આઈટાવોથી
ખગોળશાસ્ત્ર વિશે પ્રાથમિક જ્ઞાન ધરાવનારને અનુવાદ : સૂર્યોદયમાં જે તિથિ હોય તેને જ પણ એ વાતની ખબર હોય છે કે સૂર્યના ઉદય સાથે
પ્રમાણ કરવી. બીજી તિથિને પ્રમાણ કરવામાં આજ્ઞાભંગ, સૌરદિનનો પ્રારંભ થાય છે, પણ બરાબર તે સમયે જ
અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના પ્રાપ્ત થાય છે. ચંદ્રની તિથિમાં પરિવર્તન આવે તેવું ભાગ્યે જ બને છે.
ઉપરની ગાથામાં બહુ કઠોર શબ્દોમાં કહેવામાં તેનું કારણ સૂર્યચંદ્રની ગતિમાં રહેલી વિભિન્નતા છે. ઘણી
આવ્યું છે કે ઉદિત તિથિને પ્રમાણ નહિ માનવામાં ૧વખત એવું જોવામાં આવે છે કે સૂર્યોદય સમયે એક
તીર્થકરોની આજ્ઞાનો ભંગ, ૨- અનવસ્થા એટલે કે તિથિ હોય છે, થોડા સમય પછી બીજી તિથિ બદલાય
અરાજકતા, ૩- મિથ્યાત્વ અને ૪- તિથિની વિરાધના એ છે અને બીજા દિવસના સૂર્યોદય વેળાએ ચંદ્ર ત્રીજી
ચાર ગંભીર પાપોના સેવનનો દોષ લાગે છે. ઉપરના તિથિમાં પ્રવેશી ચૂક્યો હોય છે. ક્યારેક એવું બને છે કે
સૂત્રનો ઉલ્લેખ શ્રાદ્ધવિધિકૌમુદી અને ઉપદેશકલ્પવલ્લી પહેલા દિવસના સૂર્યોદય અગાઉ ચંદ્રની તિથિ બદલાઈ ગઈ
આદિ ગ્રંથોમાં જોવા મળે છે. તપાગચ્છના બધા આચાર્યો હોય તે છેક બીજા દિવસના સૂર્યોદય પછી બદલાય છે.
આ નિયમને માન્ય કરે છે. અર્થાત્ એક જ તિથિ બે સૂર્યોદયને સ્પર્શે છે.
આ સૂત્ર દ્વારા એક નિયમ મજબૂત રીતે સ્થાપિત આ પરિસ્થિતિમાં અમુક ચોક્કસ દિવસે કઈ તિથિ
થઈ જાય છે કે જ્યાં સુધી ઉદિત તિથિ પ્રાપ્ત થતી હોય માનવી એ બાબતમાં મતભેદને અવકાશ રહે એ તદ્દન
ત્યાં સુધી દરેક તિથિઓની કે પર્વતિથિઓની આરાધના સ્વાભાવિક છે. આવો મતભેદ ન પડે તે માટે જૈન ધર્મમાં
ઉદિત તિથિએ જ કરવી જોઈએ. જો ઉદિત તિથિ પ્રાપ્ત પ્રારંભથી જ સૂર્યોદય સમયે જે તિથિ પ્રવર્તતી હોય, એ
ન થતી હોય, અથવા તો એક કરતાં વધુ ઉદિત તિથિ તિથિને માનવાનો આચાર હતો. જૈન ધર્મની દરેક ક્રિયા
| પંચાંગમાં દર્શાવી હોય તો જ આ નિયમમાં અપવાદિક તાપ્રધાન હોય છે અને તપનો પ્રારંભ સૂર્યોદયથી થાય છે,
આચારને અવકાશ રહે છે. આપણે જોયું કે સૂર્યચંદ્રની તેથી જ જૈન શાસનની મૂળ પરંપરા સૂર્યોદયકાલીન
ગતિની ભિન્નતાને કારણે અમુક તિથિઓ બે સૂર્યોદયને સ્પર્શ તિથિ, જેને ઉદિત તિથિ કહેવામાં આવે છે, તેને પ્રમાણ
કરનારી બને છે, જેને વૃદ્ધિ તિથિ ગણવામાં આવે છે, માનતી હતી. વિક્રમની બારમી સદીમાં ખરતરગચ્છ જેવા
જ્યારે અમુક તિથિઓ એક પણ સૂર્યોદયને સ્પર્શ કરતી સુધારક ગચ્છોએ ઉદિત તિથિને બદલે “વર્તમાન તિથિ”
નથી, જેને ક્ષયતિથિ ગણવામાં આવે છે. આ તિથિઓના પ્રમાણે આરાધના કરવાનું શરૂ કર્યું. એટલે કે સૂર્યોદય
ક્ષય તેમ જ વૃદ્ધિના પ્રસંગમાં પર્વતિથિઓની આરાધના સમયે ભલે તેરસ તિથિ હોય, પણ સાંજના પ્રતિક્રમણના
કઈ રીતે કરવી એ મુંઝવણના ઉકેલ માટે જ ઉમાસ્વાતિ સમયે જો ચૌદશ થઈ જતી હોય તો તેઓ પખી
મહારાજના પ્રઘોષનો ઉપયોગ છે. પ્રતિક્રમણ ઉદિત તેરસને જ “વર્તમાન ચૌદશ” માની
ક્ષયે પૂર્વા તિથિઃ કાર્યા, વૃદ્ધી કાર્યા તથોત્તરા કરવા લાગ્યા. તપાગચ્છે ઉદિત તિથિની જ આરાધના
આપણે અગાઉ જોયું કે એક તિથિ પક્ષ અને બે તિથિ કરવાની પોતાની પરંપરા આજ સુધી ટકાવી રાખી છે.
પક્ષ બંને ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષને માન્ય માને છે, ઉદિત તિથિની મહત્તાનું પ્રતિપાદન કરવા માટે જૈન | પણ તેમનું અર્થઘટન અલગ અલગ રીતે કરે છે. શાસ્ત્રોમાં એક અત્યંત સ્પષ્ટ વિધાન છે :
બે તિથિ વર્ગનું અર્થઘટના ઉદયમેિ જા તિથી સા, પમાણમિઅરીઈ કીરમાણીએ ! |
ક્ષયના પ્રસંગે પૂર્વતિથિ કરવી-આરાધવી અને આણાભંગણવત્યા-મિચ્છત્તવિરાણું પાવે II''
| વૃદ્ધિના પ્રસંગે ઉત્તરતિથિ કરવી-આરાધવી = પર્વતિથિના સત્યની શોધમાં 2 ૧૦ = =
Jain COLLEGE OIL પીવાના
www.jainelibrary.org