SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તિથિવિશHIS8 હીકથાવાલIક્ક ર એક સદી કરતા વધુ સમયથી ચાલી રહેલા | (૨) ભાદરવા સુદ પાંચમના ક્ષયવૃવિએ અન્યા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપાગચ્છ સંઘના તિથિવિવાદનું | પંચાંગનો આશરો લઈ ભાદરવા સુદ ચોથે સંવત્સરી સમાધાન વિક્રમ સંવત ૨૦૪૧ (ઈ.સ. ૧૯૮૫)માં ખૂબ | કરવી. બાર પર્વતિથિની યવૃદ્ધિ લખવી નહિ અને જ હાથવેંતમાં આવી ગયું હતું, જેની બહુ ઓછા જૈનોને બોલવી નહિ. પર્વતિથિ અને કલ્યાણક તિથિ આદિની ખબર હશે. એ વખતે બે તિથિ પક્ષના વયોવૃદ્ધ આચાર્ય | આરાધના વિક્રમ સંવત ૧૯૯૨ પહેલા થતી હતી તે ગચ્છાધિપતિ શ્રી રામચન્દ્રસૂરિ મહારાજ અને એક તિથિના | પ્રમાણે આરાધવી. પ્રખર પક્ષકાર મફતલાલ પંડિતજી વચ્ચે ત્રણથી ચાર | આ બંને વિકલ્પો રજૂ કરી પંડિતજીએ કહ્યું કે મિટિંગો થઈ હતી, જેમાં સમાધાનની લગભગ બધી | “આ બંને ફોર્મ્યુલા ઉપર એક તિથિ વર્ગના બધ શરતો ઉપર સંમતિ સધાઈ હતી, પણ કોઈ અકળ અને | આચાર્યો સંમત છે અને બે તિથિ વર્ગના પાંચ આચાર્યોને અગમ્ય કારણોસર હોઠ સુધી આવેલો સમાધાનનો | સહી પણ મને મળી ગઈ છે. આ બંને પૈકી જે મુદ્દે પ્યાલો ઝૂંટવાઈ ગયો. આ સમાધાન કઈ શરતોએ થવાનું | આપ પસંદ કરશો તેમાં બધા સંમત થશે.'' હતું અને કયા મુદ્દે પડી ભાંગ્યું તેની સિલસિલાબંધ | આ સાંભળી ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજે વિગતો આપણે તપાસીએ. કહ્યું કે, “સમાધાન કરવા હું હંમેશા તૈયાર છું. મને - વિક્રમ સંવત ૨૦૪૧ના અષાઢ વદ અગિયારસ | સમાધાન ખપતું નથી તેવું નથી. શાસ્ત્રના આધારે (તા. ૧૩-૭-૧૮૫)ને દિવસે ગચ્છાધિપતિશ્રી | સમાધાન થાય તે શ્રેષ્ઠ માર્ગ છે. એવી તૈયારી ન હોય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ અમદાવાદ લક્ષ્મીવર્ધક જૈન | તો ય કોઈ પણ સમાધાન શાસ્ત્રસાપેક્ષ તો હોવું ૧ સંઘના ઉપાશ્રયમાં ચાતુર્માસાર્થે બિરાજમાન હતા. ત્યારે | જોઈએ. શાસ્ત્ર મૂકીને સમાધાન કરવાનું મારાથી શક બપોરે લગભગ ૨.૩૦ વાગ્યે પંડિત મફતલાલ ઝવેરચંદ | નથી.” આટલી ભૂમિકા બાંધી ગચ્છાધિપતિશ્રીએ ત્યાં આવ્યા. એ વખતે આચાર્યશ્રી મહોદયસૂરિ મહારાજ | સમાધાનના મુસદ્દાઓ વિશે પોતાનો પ્રતિભાવ આપ્યો અને મુનિશ્રી હેમભૂષણવિજયજી ત્યાં હતા. મફતલાલ | ગચ્છાધિપતિશ્રીએ કહ્યું કે, “ભાદરવા સુદ પાંચમને પંડિતજી સાથે એક ભાઈ હતા. લગભગ ત્રણ કલાક સંવત્સરી અંગે વિચારણા કરવી હોય તો તેમાં આખ ચર્ચા ચાલી તેમાં પંડિતજીએ સમાધાન માટે બે વિકલ્પો સંઘની સર્વાનુમતિ જોઈએ. વળી અષાઢ - ફાગણ સૂચવ્યા : કાર્તિકની ત્રણ ચોમાસા સુદ ચૌદશને બદલે પૂનમે કરવું (૧) સંવત્સરી ભાદરવા સુદ પાંચમની કરવી. | જોઈએ. વલી કામલીકાળ, ચાતુર્માસ પ્રારંભ - પુર્ણાહુતિ બાર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખવી નહિ અને બોલવી | આદિ ફેરવવા પડે.” નહિ. પર્વતિથિ તથા કલ્યાણક તિથિ આદિની આરાધના | ભાદરવા સુદ પાંચમની સંવત્સરી વિશે આટલી વિક્રમ સંવત ૧૯૯૨ પહેલાં થતી હતી તે પ્રમાણે આરાધવી. | રજૂઆત કર્યા પછી ગચ્છાધિપતિશ્રીએ સ્પષ્ટ જણાવ્યું કે === પર્વતિથિના સત્યની શોધમાં D ૬૧ = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001780
Book TitleParvatithina Satyani Shodhma
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Principle
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy