SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ એકમ એકમ સોમ અને બે તિથિ પક્ષ, એ રીતે ઉલ્લેખ થાય છે. આ | તરીકે બે સુદ બીજ આવતી હોય તો તેઓ બે એકમ નામકરણથી એવો ભાસ ઊભો થાય છે કે એક તિથિ લખે છે, એટલે કે પ્રથમ બીજને તેઓ બીજી એકમ વર્ગ એક જ તિથિની આરાધના કરે છે, જ્યારે બે તિથિ | બનાવી દે છે અને બીજ તરીકે બીજી બીજને જ માને છે. વર્ગ બે તિથિની આરાધના કરે છે. હકીકત એ છે કે બે આ ફેરફારનો ખ્યાલ નીચેના કોઠાઓ ઉપરથી આવશે. તિથિ વર્ગ જે રીતે બે પર્વતિથિ હોય તે સ્વીકારે છે, તેમ સુદ બીજનો ક્ષય હોય ત્યારે પર્વતિથિઓનો ક્ષય પણ માને છે, માટે “બે તિથિ પક્ષ'' લૌકિક પંચાંગ ' વાર એક તિથિનું પંચાંગ એવા નામકરણમાં તેમની સંપૂર્ણ માન્યતા રજૂ થતી નથી. અમાસ સોમ અમાસ વળી એક તિથિ વર્ગ માત્ર પર્વતિથિની બાબતમાં જ મંગળ બીજ એક જ તિથિ’’ એવો જ કારયુક્ત અભિગમ અપનાવે ત્રીજ બુધ ત્રીજ છે, માટે “એક તિથિ પક્ષ" એવા નામકરણમાં તેમની માન્યતાનું પણ યથાર્થ પ્રતિબિંબ પડતું નથી. અમારા મતે સુદ બીજની વૃદ્ધિ હોય ત્યારે તો આ નામકરણ નીચે મુજબ હોવું જોઈએ : લૌકિક પંચાંગ વાર એક તિથિનું પંચાંગ (ક) પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ તેવું એકમ માનનારો વર્ગ (એક તિથિ પક્ષ) બીજ મંગળ એકમ (ખ) પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કાયમી રાખી તેની બીજ બુધ બીજ આરાધનાની વ્યવસ્થા કરનારો વર્ગ (બે તિથિ પક્ષ) સંવત ૨૦૫૫નું જન્મભૂમિ પંચાંગ બારીકાઈથી ટુંકમાં કહેવું હોય તો પર્વતિથિની ક્ષયવૃદ્ધિને નહિ | જોતાં ખ્યાલ આવશે કે તેમાં બે સુદ પાંચમ છે. ઉપર માનનારો વર્ગ અને પર્વતિથિની ક્ષયવૃદ્ધિને માનનારો વર્ગ. જણાવેલી પરંપરા પ્રમાણે એક તિથિ પક્ષ બે પાંચમ હોય તેમ છતાં વ્યવહારમાં તો “એક તિથિ પક્ષ” અને ત્યારે બે ચોથ કરે છે, પણ અહીં તો ચોથના દિવસે સંવત્સરી હોવાથી તેમણે પોતાના પંચાંગમાં બે પાંચમના “ “બે તિથિ પક્ષ' નામો એટલાં રઢ થઈ ગયાં છે કે જેથી આ લેખમાળામાં તે રીતે જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્થાને બે ચોથ ન કરતાં નીચે મુજબ બે ત્રીજ કરી છે. તપાગચ્છમાં એક તિથિની માન્યતા ધરાવતો વર્ગ લૌકિક વાર એક તિથીનું બે તિથીનું બહમતીમાં છે. તેઓ કહે છે કે લૌકિક પંચાંગમાં ભલે પંચાંગ પંચાંગ પંચાંગ બીજ -પાંચમ-આઠમ-અગિયારસ-ચૌદસ-પૂનમ-અમાસ શુક્ર વગેરે પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ આવતી હોય, અમે તેને માન્ય કરતા નથી. જન્મભૂમિ પંચાંગનો આધાર લઈ એક તિથિ વર્ગ આરાધનાનું જે પંચાંગ બનાવે છે, તેમાં આ સોમ બાર પર્વતિથિઓનો ક્યારેય ક્ષય કરવામાં આવતો નથી મંગળ અથવા તેમની વૃદ્ધિ થવા દેવામાં આવતી નથી. તેમની બુધ આ માન્યતાને ખગોળના નિયમો ગણકારતા નથી, એટલે આ ફેરફારના કારણે એક તિથિ વર્ગની સંવત્સરી લૌકિક પંચાંગોમાં તો અન્ય તિથિઓની જેમ પર્વતિથિઓની સોમવારના બદલે મંગળવારે થશે, પણ બે તિથિ વર્ગ ક્ષયવૃદ્ધિ પણ આવે છે. એ સંયોગોમાં એક તિથિ તરીકે આવો કોઈ ફેરફાર કરવામાં માનતો ન હોવાથી તેઓ ઓળખાતો વર્ગ શું કરે છે ? તેઓ જે પર્વતિથિની | સોમવારે જ સંવત્સરીની આરાધના કરશે. એક જ સંઘના લયહિ આવતી હોય તેની આગળની અપર્વતિથિની | બે વર્ગો વચ્ચે આવો ગંભીર ભેદ કેવી રીતે ઊભો થયો લયવૃદ્ધિ કરે છે. એટલે કે લૌકિક પંચાંગમાં દાખલા | તેનો રસપ્રદ ઈતિહાસ સો વર્ષ કરતાં પણ વધુ જૂનો છે. == પર્વતિથિના સત્યની શોધમાં 1 ૬ શનિ રવિ = Jain Education Internasonal or Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001780
Book TitleParvatithina Satyani Shodhma
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Principle
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy