SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધચક્ર : વર્ષ-૪, અંક-૧૯/૨૦ પૃ. ૪૫૪ | દેવદ્રવ્ય વગેરે વિવાદોમાં સાગરાનંદસૂરિ અને રામચંદ્રસૂરિ સંવત્સરીના પહેલાના આઠ દિવસોમાં જે જે કોઈ મહારાજે એક જ પક્ષે રહી જૈન યુવક સંઘ વગેરે તિથિની હાનિ કે વૃદ્ધિ હોય તેને લક્ષ્યમાં લઈને તે પ્રમાણે | સુધારાવાદીઓની સામે લડત ચલાવી હતી. એ સિવાય વહેલા કે મોડા પર્યુષણ શરૂ કરાય છે. માનો કે ચોથથી સમેતશિખર અને અંતરીક્ષજી જેવા તીર્થોની રક્ષા માટે માંડીને પાછલી તેરસ (બારસ) સુધીમાં (શ્રાવણ વદ ૧૨ તેમણે બહુ લાંબો સંઘર્ષ ચલાવ્યો હતો. શાસનરક્ષા અને સુધીમાં) કોઈ પણ તિથિની વૃદ્ધિ હોય તો તેરસથી તીર્થરક્ષા માટેની સાગરજી મહારાજની દાઝને રામચન્દ્રસૂરિ પર્યુષણાની શરૂઆત કરવી પડે છે અને કોઈ પણ મહારાજ ખૂબ માનથી જોતા. સાગરજી મહારાજ ઉંમરમાં તિથિની હાનિ હોય તો અગિયારસથી જ પર્યુષણાની અને દીક્ષાપર્યાયમાં રામચન્દ્રસૂરિ મહારાજથી આશરે શરૂઆત કરવી પડે છે. પર્યુષણા બેસવાની તિથિ પલટે વીસ વર્ષ મોટા હતા, એટલે તેઓ રામચન્દ્રસૂરિ મહારાજને પણ પાક્ષિક અને સાંવત્સરિક તિથિઓ જે ચૌદસ અને તુંકારે જ બોલાવતા. ચોથ છે તે પલટે જ નહિ. સાગરજી મહારાજનું સ્વાથ્ય કથળતાં જીવનમાં આ લખાણોમાં સાગરાનંદસૂરિ મહારાજે છેલ્લાં વર્ષે તેમણે સુરતના ગોપીપુરામાં જ સ્થિરવાસ પર્વતિથિઓની પણ ક્ષયવૃદ્ધિ થઈ શકે છે, સંવત્સરી | કર્યો હતો. આ પહેલાં સંવત ૨૦૦૪ના મહા સુદ ત્રીજે તેમની ચોથે અને પકખી ચૌદસે જ કરવી જોઈએ, પર્વતિથિનો નિશ્રામાં સુરતના આગમમંદિરમાં ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ. ક્ષય હોય ત્યારે તેની આરાધના આગલી તિથિમાં કરવી તિથિના મુદ્દે આચાર્ય રામચન્દ્રસૂરિ અને આચાર્ય અને વૃદ્ધિ હોય ત્યારે પાછળની તિથિમાં કરવી વગેરે જે સાગરાનંદસૂરિ વચ્ચે જે કડવાશ પેદા થઈ, તેની ક્ષમાપના મંતવ્યો ઉચ્ચાર્યા છે, તે બે તિથિ પક્ષની શાસ્ત્રોક્ત માન્યતા કરી લેવાની રામચન્દ્રસૂરિમહારાજની ખૂબ ભાવના હતી. સાથે સંપૂર્ણપણે સંબંધ ધરાવે છે. એ કારણે જ એક આ કારણે તેમણે સંવત ૨૦૦૫નું ચાતુર્માસ સુરતમાં જ વખત જ્યારે આચાર્ય સાગરાનંદસૂરીશ્વરજી અને આચાર્ય કરવાનું નક્કી કર્યું હતું, જ્યાં સાગરજી મહારાજે રામચન્દ્રસૂરીશ્વરજી વચ્ચે મુલાકાત થઈ અને વડિલ એવા ગોપીપુરાના લીંબડા ઉપાશ્રયમાં સ્થિરવાસ કર્યો હતો, એ સાગરાનંદસૂરિ મહારાજે તિથિપ્રશ્નનો કોઈ નિવેડો સ્થળે લીંબડાનું મોટું વૃક્ષ હતું. એની છાયા બારી વાટે લાવવાનું સૂચન કર્યું ત્યારે રામચન્દ્રસૂરિ મહારાજે બેધડક સાગરજી મહારાજના દેહ ઉપર પથરાતી હતી. એવી ઑફર કરી હતી કે, “આપે સિદ્ધચક્ર માસિકમાં સાગરાનંદસૂરિ મહારાજ સાથે ક્ષમાપના કરવા પર્વતિથિની આરાધના સંબંધે જે મંતવ્યો વ્યક્ત કર્યા છે રામચન્દ્રસૂરિ મહારાજ ઓછામાં ઓછા ત્રણ વખત તેની નીચે આપ સહી કરો અને હું સહી કરું પછી સકળ લીંબડાના ઉપાશ્રયે ગયા, પણ દરેક વખતે તેમને જોવા સંઘમાં એવી જાહેરાત કરીએ કે તિથિની બાબતમાં મળ્યું કે સાગરજી મહારાજ કપડું ઓઢીને સૂઈ જ ગયા અમારા બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. આ હોય. એક વખત તો સાગરજી મહારાજને મળવું જ છે, ઓફ રથી સ્તબ્ધ અને સતર્ક બની ગયેલા સાગરજી તેવો સંકલ્પ કરી રામચન્દ્રસૂરિ મહારાજ રાહ જોતા બેઠા મહારાજે તરત એમ કહીને આખી વાત ઉડાવી દીધી હતી કે, “તું તો મારાં કાંડા કાપી લેવા માંગે છે.' ત્યારે તેમના એક શિષ્ય તેમને બાજુમાં બોલાવી કહ્યું કે સંવત ૧૯૯૨માં તિથિની આરાધનાના પ્રશ્ન આચાર્ય તમે જ્યાં સુધી બેઠા હશો ત્યાં સુધી સાગરજી મહારાજ ઉઠશે નહિ, કારણ કે તેઓ વાત કરવા જ માગતા નથી. સાગરાનંદસૂરીશ્વરજી અને આચાર્ય રામચન્દ્રસૂરીશ્વરજી આ પ્રસંગ પછી રામચન્દ્રસૂરિ મહારાજે તેમને મળવાના સામસામે આવી ગયા તે અગાઉ તેમની વચ્ચે ભારે સ્નેહભાવ પ્રવર્તતો હતો. તેનું કારણ એ હતું કે બાપદીક્ષા, | પ્રયત્નો છોડી દીધા. = પર્વતિથિના સત્યની શોધમાં ] ૩૦ = Jain Education International For hvatt & Personal use only www.jainelibrary.org
SR No.001780
Book TitleParvatithina Satyani Shodhma
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Principle
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy