SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ gીતિથિવી@યવૃદ્ધિGISામતો લાયકોસ્ટારશ્રી જૈન સંઘમાં પર્વતિથિની આરાધના કયા દિવસે | ત્યારે તેની આરાધના પહેલે દિવસે કરી લેવામાં આવે છે, કરવી એ વિશે સૌથી પ્રથમ બુદ્ધિભેદ અને આચરણાભેદ કેમ કે તે તે પર્વતિથિનો ભોગવટો તે તે આગલી સૂર્ય કરનાર આરામોદ્વારકશ્રી સાગરાનંદસૂરિ મહારાજ વિ. ઉદયવાળી તિથિની પહેલાં - પહેલાં થઈ ગયેલો હોય છે, હતા. ઈ.સ. ૧૯૪૩માં જ્યારે લવાદી ચર્ચા થઈ ત્યારે એવી રીતે વૃદ્ધિમાં પણ માત્ર તિથિનો ભોગવટો વધી તે પણ એક તિથિનો ઝંડો લઈ તેઓ જ વ્યાખ્યાનવાચસ્પતિ તે તિથિઓ બે સૂર્યોદયને ફરસવા વાળી થાય છે. રામચન્દ્રસૂરિ મહારાજ સામે મેદાનમાં ઉતર્યા હતા. તેમ સિદ્ધચક્ર : વર્ષ - ૧, અંક-૨૧ (પૃષ્ઠ ૪). છતાં “પર્વતિથિઓની સયવૃદ્ધિ કરાય જ નહિ' એવી કોઈ પણ પર્વતિથિનો ક્ષય ન થાય એવું નથી, કેમ એક તિથિની માન્યતામાં તેઓ કાયમ માટે અચળ અને કે જો પર્વતિથિનો ક્ષય જ ન થતો હોત તો “ક્ષયે પુર્વા તિથિ: કાર્યા” એટલે પર્વતિથિનો ક્ષય હોય તો પહેલાની અડગ હતા તેમ માની લેવાની જરૂર નથી. આગમોના ઊંડા અભ્યાસને કારણે “પર્વતિથિઓની પણ ક્ષયવૃદ્ધિ તિથિએ તે પર્વતિથિને (જ) ક્ષયવાલી ગણવી, એવો પૂ. થઈ શકે'' એ ત્રિકાનાબાધિત સત્ય તેમની નજરમાં ઉમાસ્વાતિ વાચકજી મહારાજનો પ્રઘોષ શ્રાધ્ધવિધિ આવ્યું જ હશે અને તેઓ મનોમન તેને સ્વીકારતા હતા. | વિગેરેમાં હોત નહિ અર્થાત્ તે પર્વ તિથિનો ક્ષય થવો જેનો પુરાવો સિદ્ધચક્ર માસિકમાં પ્રગટ થયેલાં તેમનાં સંભવિત છે, પણ તે તિથિને અંગે કરાતો તપ અને ક્રિયા લખાણો છે. તિથિવિષયક સત્યને આટલું સ્પષ્ટપણે વગેરે ઉડાવી દેવાય નહિ પણ તે બધું પહેલાની તિથિમાં સમજવા છતાં સાગરજી મહારાજ ઉપર જ્યારે મતનું કરવું પડે. ભાદરવા સુદ-૫ એ પણ એક પર્વતિથિ છે અને તેના અંગે થતી તપસ્યા અને ક્રિયા ઉગાડી શકાય અને મમતનું ભૂત સવાર થતું ત્યારે તેઓ પોતાના જ નહિ. સિદ્ધચક્ર માસિકમાં પ્રગટ થયેલાં લખાણોથી વિરુદ્ધ મંતવ્ય વ્યક્ત કરતા. સિદ્ધચક્ર : વર્ષ-૩, અંક-૨૧ સિદ્ધચક્ર માસિકના વિવિધ અંકોમાં આચાર્યશ્રી - શ્રી હીરસૂરિજી મહારાજે દીધેલા અને શ્રી કીર્તિવિજયજી મહારાજે સંગ્રહિત કરેલા હીરપ્રશ્નોત્તરમાં સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે જિજ્ઞાસુઓને સવાલોના જે જવાબો આપ્યા છે, તે અહીં ઉદ્ધત કર્યા છે. ચતુર્દશી અમાવસ્યા કે પ્રતિપદ (પડવા) આદિની વૃદ્ધિમાં સિદ્ધચક્ર : વર્ષ ૫, અંક-૧ છઠ્ઠ ક્યારે કરવો, એવા પ્રશ્નના ઉત્તરમાં ચોકખા શબ્દથી શ્રી સ્થાનાંગ સૂત્ર તથા સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રો | જણાવે છે કે, “પર્યુષણા કલ્પ સંબંધી છઠ્ઠ કરવામાં કોઈ પણ તિથિઓના નિયમને માટે આગ્રહ રાખવો નહિ. અને જ્યોતિષ કરંડક આદિ પ્રકરણોને અનુસારે સાફ અર્થાત્ બે ચૌદસો હોય તો બીજી ચૌદસનો પણ છઠ્ઠ સાફ જણાય છે કે બીજ પાંચમ આદિ પર્વતિથિઓનો ક્ષય હોઈ શકે છે, પણ તિથિઓની વૃદ્ધિ થવાના પ્રસંગ થાય છે. બે અમાવસ્યા હોય તો તેરસ-ચૌદસનો છઠ્ઠ ઓછા છે, છતાં ક્ષય અને વૃદ્ધિના પ્રસંગો નિયત છે. કરી (પહેલી અમાવસ્યાએ પારણું કરીને) બીજી સિદ્ધચક્ર : વર્ષ-૪, અંક-૪ અમાવસ્યાએ એકલો ઉપવાસ કરવો અને બે પડવા હોય તો પણ તેરસ - ચૌદસનો છઠ્ઠ કરી અમાવસ્યાએ પારણું બીજ - પાંચમ વગેરે પર્વતિથિઓનો ક્ષય હોય છે, કરી પહેલે પડવે ઉપવાસ થાય. - પર્વતિથિના સત્યની શોધમાં ૨૯ = www. a srary.org
SR No.001780
Book TitleParvatithina Satyani Shodhma
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Principle
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy