SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ લયવૃદ્ધિ એ અનુક્રમે એકમ, ચોથ, સાતમ, દસમ અને | નિર્દેશ ન કરવો. પંચાંગ એકસરખાં નિકળવાં જોઈએ. તેરસની ક્ષયવૃદ્ધિ કરી તે પ્રમાણે બોલવી, લખવી, અને (૬) આ પટ્ટકનો અમલ વિ.સં. ૨૦૪૨ કારતક કરવી. પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરી | સુદ-૧ને બુધવાર તા. ૧૩-૧-૮૫થી શરૂ કરવાનો છે. તે પ્રમાણે બોલવી, લખવી કરવી અને આરાધવી, જે વિક્રમ આ પટ્ટકના અમલથી સકલ શ્રી સંઘમાં સંવત્સરી સંવત ૧૯૯૨ પહેલા સકળ સંઘ વિના મતભેદે કરતો હતો. | મહાપર્વ, ચોમાસી પર્વ, પાક્ષિક પર્વ અને કલ્યાણક (૨) કલ્યાણક તિથિઓ વિક્રમ સંવત ૧૯૯૨ | | તિથિઓની આરાધના એક સરખા દિવસે થાય છે. પહેલા જે રીતે બોલાતી, લખાતી, કરાતી અને આજે | ટૂંકમાં બારપર્વ અખંડ રહેશે. એક તિથિ પક્ષ જે રીતે કરે છે તે રીતે ચૈત્ર સુદ ૧૪, | આ પટ્ટકરૂપ અપવાદિક આચરણા ભવિષ્યમાં માગસર વદ અગિયારસ અને મહા સુદ ૧૧ની વૃદ્ધિ સકળ શ્રમણ સંઘ શાસ્ત્ર અને પરંપરા અનુસાર સર્વસંમત આવે ત્યારે ચૈત્ર સુદ ૧૩ની વૃદ્ધિ, માગસર વદ ૧૦ની નિર્ણય કરી તેવું વાતાવરણ સર્જાય તે હેતુથી કરાતો વૃદ્ધિ અને મહા સુદ ૧૦ની વૃદ્ધિ કરી ચૈત્ર સુદ બીજી હોઈ ભવિષ્યમાં શ્રી શ્રમણ સંઘ એવો બીજો કોઈ નિર્ણય તેરસે મહાવીર જન્મ કલ્યાણક અને માગસર વદ બીજી | કરે તો તેમાં આ પટ્ટક બંધનરૂપ થતો નથી. દસમે પાર્શ્વનાથ જન્મ કલ્યાણક (પોષ દસમ) તથા મહા (૭) વર્તમાન દેશકાળને અનુસરી નવ અંગે ગુરુપૂજન સુદ બીજી દસમે મલ્લિનાથ ભગવાનની વર્ષગાંઠ કરવી. | નહિ કરાવવું. ચૈત્ર સુદ ૧૪નો ક્ષય આવે ત્યારે ટીપ્પણાંની ચૈત્ર સુદ (૮) શ્રી શત્રુંજય તીર્થપર ચોમાસામાં યાત્રા નહિ તેરસે - ચૌદસ અને ટીપણાંની બારસે મહાવીર કલ્યાણક કરવાની વર્ષો જૂની ચાલી આવતી પૂર્વ પુરૂષોએ માન્ય કરવું. વિ.સં. ૧૯૯૨ પહેલાં જે રીતે ઉપરોક્ત કલ્યાણકોની કરેલી પ્રણાલિકાનો નિષેધ કરવો નહિ, આરાધના થતી હતી તે રીતે યથાવત્ કરવી. (૯) સંવત્સરી, ચોમાસી, પકુખી પ્રતિક્રમણના ' (૩) ભાદરવા સુદ ૪ની સંવત્સરી કરવી. સંઘમાન્ય | અંતે સંતિકરમ્ બોલાય છે તે સકળ સંઘે બોલવાનું જન્મભૂમિ પંચાંગમાં જ્યારે જ્યારે ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે બીજા પંચાંગનો આશરો લઈ રાખવું. ભાદરવા સુદ ૬ની ક્ષયવૃદ્ધિ કરવી. અને તેને અનુસરી (૧૦) ગ્રહણ વખતે જે દેરાસરો બંધ રખાય છે તે સંવત્સરી કરવી. એવું પંચાંગ ન મળે તો સુદ ૬ની | ની | પ્રણાલિકા ચાલુ રાખવી. લયવૃદ્ધિ કબૂલ રાખવી. (૧૧) ઉપર મુજબ નક્કી કરેલા પટ્ટકનો અમલ આ (૪) આ મુજબ એકસરખું પંચાંગ બહાર પાડવું, | પટ્ટકમાં સહી કરનાર આચાર્ય ભગવંતો તથા તેમની જેમાં પોતાના ગુર્નાદિકની તિથિઓ સૌ સૌને લખવાની | આજ્ઞાને અનુસરનારને તેમ જ સકલ સંઘે કરવાનો છે. છૂટ રહેશે પરંતુ તિથિ અને પર્વોની વ્યવસ્થા બધાની (સહી : ૧-૧૨) એકસરખી રાખવાની રહેશે. એક તિથિ પક્ષ અને બે તિથિ પક્ષના આગેવાન (૫) મહાવીર ભગવાનના પાંચ કલ્યાણક, પોષ | આચાર્ય ભગવંતો સાથે વિચારવિમર્શ કર્યા પછી અમને દશમ, ભોયણી મલ્લિનાથની વર્ષગાંઠ વિ.જે મુખ્ય | એમ લાગે છે કે ઉપરના પટ્ટકમાં જો નીચે મુજબ કલ્યાણકો આવે છે તે પંચાંગમાં વિ.સં.૧૯૯૨ પહેલાં જે | સુધારાઓ કરવામાં આવે તો આજે પણ તે સંઘમાન્ય રીતે દર્શાવતા તે રીતે દર્શાવવા. બીજા કલ્યાણકો માટે | બની શકે છે. સૌ પોતપોતાની યથારૂચિ જણાવે, પણ તે પંચાંગમાં | (૧) આ પટ્ટકનું મથાળું . સંવત ૨૦૪૨માં પર્વતિથિના સત્યની શોધમાં 60 ૬૯ = sary.org
SR No.001780
Book TitleParvatithina Satyani Shodhma
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Principle
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy