SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજના સમુદાયના સાધુ આચાર્ય વલ્લભસૂરિ | ગોચરીપાણીનું પૂછવાનું પણ કોઈ શ્રાવકને સૂઝયું નહિ. મહારાજનો ગઢ કહેવાતા ગોડીજીમાં ચાતુર્માસની આરાધના | એટલામાં આચાર્ય રામચન્દ્રસૂરિ મહારાજના ગુરુ આચાર્યશ્રી કરાવી રહ્યા હતા, એ બહુ ખતરનાક અને નાજુક મામલો | પ્રેમસૂરિ મહારાજના શ્રાવક લાલચંદજી ત્યાં આવ્યા અને હતો. છેવટે કલ્પધરનો દિવસ આવ્યો ત્યારે વિવાદ હકીકત જાણી આચાર્ય મહારાજને સબહુમાન પોતાના એટલું ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું કે, વર્ધમાન બિલ્ડિંગમાં લઈ ગયા અને તેમની સેવાભક્તિ ક્ષમાભદ્રવિજયજીને પોલીસ સંરક્ષણ નીચે ગોડીજી છોડાવી | કરી. આ પ્રસંગે લાગેલી ચોટ ઉપરથી લાલચંદજીએ લાલબાગ લાવવા પડ્યા હતા. તે ઘડીથી મુંબઈમાં વાલકેશ્વરમાં બે તિથિનું અલાયદું સ્થાનક ઊભું કરવાનો ગોડીજી સંઘની છાપ એક તિથિ પક્ષના કિલ્લા તરીકેની | નિર્ણય કર્યો, જેને પરિણામે નેપિયન્સી રોડના છેવાડે અને લાલબાગની છાપ બે તિથિના ગઢ તરીકેની ઊભી આવેલા શ્રીપાળનગર જૈન સંઘનો જન્મ થયો. સંવત થઈ છે. એ વર્ષથી બંને સ્થાનકોમાં પ્રતિપક્ષના | ૨૦૧૯ની સાલમાં આચાર્ય શ્રી રામચન્દ્રસૂરિ મહારાજના સાધુસાધ્વીજીનાં ચોમાસાં તો ઠીક, અવરજવર પણ બંધ હસ્તે આ નૂતન જિનાલયમાં ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ થઈ ગયાં છે. જો કે આશ્વાસનની બાબત એ હતી કે ત્યારથી બે તિથિ પક્ષ તરફથી નવાં સ્થાનકો ઊભાં ગોડીજી અને લાલબાગના સંઘોની કટ્ટરતાનો ચેપ ખૂબ | કરવાની પ્રવૃત્તિ જોર પકડતી ગઈ. એ વખતે બે લાંબા સમય સુધી મુંબઈ શહેરના અન્ય સંઘોને લાગ્યો ન તિથિના બહુ ઓછા અગ્રણીઓના ધ્યાનમાં એ વાત હતો. તેમાં તો છૂટથી બંને પક્ષના સાધુસાધ્વીજીઓની આવી કે આ રીતે થોડાંક નવાં સ્થાનકો ઊભાં કરી જૂનાં અવરજવર રહેતી અને ચોમાસાઓ પણ રહેતાં. હવે આ તમામ સ્થાનકોમાં આરાધના કરવાનો નૈતિક અધિકાર ભાઈચારાનું વાતાવરણ બહુ લાંબો સમય નહિ ટકે એવો તેઓ ગુમાવી રહ્યા છે અને તેથીય વધુ તો જૈન શાસનના સંશય સળવળાટ કરી રહ્યો છે. મુખ્ય પ્રવાહથી તેઓ વિખૂટા પડી રહ્યા છે. ગોડીજી વિરુદ્ધ લાલબાગના કિસ્સામાં તો જૂનાં - વાલકેશ્વરમાં બે તિથિની એકલુઝિવ આરાધના સ્થાનકો ઉપર પોતાનો કબજો જમાવવાની વાત હતી, માટે શ્રીપાળનગરનું સ્થાન બન્યા પછી હવે કોઈ નવા પણ બે તિથિ પક્ષે આશરે ૩૦ વર્ષ પહેલાં પોતાની સ્થાનકની એટલી આવશ્યકતા નહોતી, પણ દેવીલાલ માન્યતા પ્રમાણેની આરાધના માટે સ્વતંત્ર, નવાં સ્થાનકો નામના સ્થાનકવાસી બિલ્ડરે આચાર્ય રામચન્દ્રસૂરિ ઊભાં કરવાની જરૂર કેમ પડી, તેના મૂળમાં એક | મહારાજની ભક્તિથી પ્રેરાઈ બાબુના દેરાસરની સામેની નાનકડી ઘટના રહેલી છે. બે તિથિ પક્ષના આચાર્ય | જ ગલીમાં ચંદનબાળાનું ભવ્ય દેરાસર ઊભું કર્યું અને ભુવનતિલકસૂરીશ્વરજી વિ.સં. ૨૦૨૫ આસપાસના એક ત્યાં ઉપાશ્રય પણ બનાવી બે તિથિના ગઢને વધુ મજબૂત દિવસે વિહાર કરતા કરતાં વાલકેશ્વર તીનબત્તી ખાતે | બનાવ્યો. ટૂંક સમયમાં બે તિથિ પક્ષ માટે નવાં ધર્મસ્થાનકો આવેલા બાબુના દેરાસર પધાર્યા. તેમણે મંદિરમાં દર્શન | ઊભાં કરવાની આ પ્રવૃત્તિ મુંબઈના અન્ય પરાંઓમાં અને કરી ઉપાશ્રયમાં થોડો સમય સ્થિરતા કરવાની ઈચ્છા | દેશના અન્ય ભાગોમાં પણ ફેલાવા લાગી. વ્યક્ત કરી, પણ તેઓ બે તિથિ પક્ષના હતા એ કારણે | મલાડ-વેસ્ટમાં સ્ટેશનની બરાબર સામે દેવકરણ તેમને ઉતારો આપવાનો ઈનકાર કરવામાં આવ્યો. | મૂળજીનું જૂનું દેરાસર આવેલું છે. આ સંઘમાં સંવત મહારાષ્ટ્રમાંથી પહેલી જ વાર મુંબઈ આવેલા હોઈ તે | ૨૦૨૩ની સાલ સુધી એક તિથિ અને બે તિથિ એમ બંને વખતે એ આચાર્ય ભગવંતને ક્યાં જવું એ સમજાયું નહિ, | પક્ષના સાધુસાધ્વીજીનાં ચોમાસાં થતાં હતાં. સંવત તેઓ શાંતિથી બે-ત્રણ કલાક સુધી તે ઉપાશ્રયના | ૨૦૨૩માં બે તિથિ પક્ષના આચાર્ય ભુવનભાનુસૂરિ ઓટલા ઉપર જ બેસી રહ્યા. એ દરમિયાન તેમને | મહારાજનું અહીં ચોમાસું થયું. એ વખતે તિથિની અલગ == પર્વતિથિના સત્યની શોધમાં ] ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001780
Book TitleParvatithina Satyani Shodhma
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Principle
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy