SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. અહીં સવાલ એ થાય છે કે એક બાજા ભાદરવા | એક તિથિ વર્ગ તે ગુરુ-શુક્ર દરમિયાન કરશે. આમ એક સુદ પાંચમ નામની સામાન્ય પર્વતિથિ છે અને બીજી બાજુ ! પાંચમની વ્યવસ્થા કરવા જતાં પર્યુષણના આઠેય દિવસ ભાદરવા સુદ ચોથ નામનું સંવત્સરી મહાપર્વ છે. પાંચમની | ભારે અવ્યવસ્થા અને અંધાધૂંધી સર્જાશે. વૃદ્ધિ ન થાય તે માટે સંવત્સરીને આઘી પાછી કરવામાં કલ્પસૂત્રમાં એવો પાઠ છે કે પર્યુષણા માટે કેટલું ઔચિત્ય છે ? એ ગંભીર વિચાર એક તિથિ વર્ગના ભાદરવા સુદ પાંચમની રાત્રિનું ઉલ્લંઘન કરી શકાય આરાધકોએ કરવો જોઈએ. અહીં સવાલ એ થશે કે એક નહિ. યુગપ્રધાન કાલિકસૂરિ મહારાજે સંવત્સરી ભાદરવા તિથિ વર્ગ મંગળવારે ભાદરવા સુદ ચોથ માની તે દિવસે સુદ ચોથની કરી ત્યાર પછી ચોથની પાંચમ ન કરવા સંવત્સરી મહાપર્વની આરાધના કરવાનો છે, ત્યારે બે પાછળનું એક કારણ એ પણ છે કે બે સંવત્સરી વચ્ચે તિથિ વર્ગ શું કરશે ? તેઓ જન્મભૂમિ પંચાંગ પ્રમાણેની ૩૬૦ રાત્રિદિવસથી વધુ તફાવત રહેવો જોઈએ નહિ. ઉદિત ભાદરવા સુદ ચોથે, એટલે કે સોમવારે જ સંવત્સરીની આરાધના કરશે. તો પછી તેઓ બે પાંચમનું આ નિયમ પ્રમાણે પણ સંવત ૨૦૫૪ની સંવત્સરી આખા શું કરશે ? સોમવારે સંવત્સરીનું પ્રતિક્રમણ અને ઉપવાસ તપાગચ્છ શ્રી સંઘે જો ઉદિત ભાદરવા સુદ ચોથે વગેરે આરાધના કરી તેઓ મંગળવારે પ્રથમ પાંચમના કરી હોય તો સંવત ૨૦૫૫માં એ રાત્રિનું ઉલ્લંઘન પારણાં કરસે અને બીજી પાંચમે, એટલે કે બુધવારે કરી શકાય નહિ. એક તિથિ વર્ગ ભાદરવા સુદ પ્રથમ પાંચમની પર્વતિથિની આરાધના કરશે. એટલે કે બે તિથિના પાંચમે સંવત્સરી મહાપર્વની આરાધના કરવા દ્વારા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓ મંગળવારે જ્યારે ભાદરવા સુદ ચોથની રાત્રિનું ઉલ્લંઘન કરી રહ્યો છે. સંવત્સરીનાં પારણાં કરતા હશે, ત્યારે એક તિથિના સાધુ સંવત ૨૦૫૫ની સંવત્સરી ક્યારે ? એ બાબતમાં સાધ્વી શ્રાવક શ્રાવિકાઓ ઉપવાસાદિ તપ કરશે અને | ગાયત્રી પ્રત્યક્ષ પંચાંગના સંપાદક શાસ્ત્રી રઘુનાથ દવે પ્રતિક્રમણ કરશે. એક તિથિ વર્ગ, જે પ્રથમ પાંચમને પંચમી ! કહે છે કે, “ભાદરવા સુદ ચોથ સોમવારે સૂર્યોદય અને પર્વતિથિની આરાધના માટે પણ યોગ્ય નથી ગણતા, એ | સંપૂર્ણ દિવસ વ્યાપીની હોવાથી ચતુર્થી પક્ષ માટે કોઈ દિવસે તેઓ સંવત્સરી મહાપર્વની આરાધના કરશે. | પ્રશ્ન ઊભો થતો જ નથી. જેથી ચતુર્થી પક્ષ માનવાવાળાઓ સંવત્સરીની આરાધનાના દિવસમાં આવતો આ | માટે ભાદરવા સુદ-૬ સોમવાર તા. ૧૩-૯-૧૯૯૯ ફેરફાર એક જ દિવસ પૂરતો મર્યાદિત નથી રહેવાનો, કારણ | સંવત્સરી પર્વ માટે નિર્વિવાદ ગણાય, જ્યારે પંચમી કે પર્યુષણાની આચરણા પ્રમાણે સંવત્સરીના સાત દિવસ | તિથિની વૃદ્ધિ છે, જેથી પંચમી પક્ષવાળાઓએ જ વિચાર અગાઉ પર્યુષણાનો પ્રારંભ કરવાનો હોય છે. આઠ | કરવાનો રહ્યો કે કઈ પંચમી ગણવી. શાસ્ત્રષ્ટિએ બીજી દિવસની કુલ ઉજવણીના અંતિમ એટલે કે આઠમા દિવસે પંચમી જ લેવાય. છતાં ધર્મારાધના ક્યારે કરવી તે સંવત્સરી મહાપર્વ આવે છે. બે તિથિ વર્ગની માન્યતા ધર્માચાર્યોએ, ગુરભગવંતોએ નિર્ણય લેવાનો હોય છે. પરંતુ પ્રમાણે સંવત્સરી મહાપર્વ સોમવાર તા. ૧૩-૯-૯ત્ના પૂનમના લયે તેરસનો ક્ષય અને પંચમી ક્ષયે ત્રીજનો ક્ષય રોજ આવે છે, માટે તેમના પર્યુષણનો પ્રારંભ સોમવાર તથા પંચમીની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરવી એ તા. ૬-૯-૯૯ના રોજ થશે. તેથી વિરુદ્ધ એક તિથિ | શાસ્ત્રસિદ્ધાંતવિહીન છે. બે ત્રીજ ગણી પ્રથમ પાંચમને ચોથ વર્ગની માન્યતા પ્રમાણે સંવત્સરી મંગળવાર તા. ૧૪-૯- માની સંવત્સરી માનવાથી ચોથનો મુત્યુઘંટ વાગી જાય છે.' ૯૯ના રોજ આવે છે, માટે તેમના પર્યુષણનો પ્રારંભ આ બધું વાંચ્યા પછી આ વર્ષે મંગળવારે જ મંગળવાર તા. ૭-૯-૯૯ના રોજ થશે. બે તિથિ વર્ગનું | સંવત્સરી કરવાનો નિર્ણય કરી ચૂકેલા આરાધકોને પણ ભગવાન મહાવીર જન્મ વાંચન શુક્રવારે થશે, જ્યારે | એક સવાલ અચૂક થશે કે એક તિથિ પક્ષના ધુરંધર એક તિથિ વર્ગ શનિવારે જન્મવાંચન કરશે. બે તિથિ | આચાર્યોને સોમવારે ઉદિત ચોથે સંવત્સરી કરવામાં શો વર્ગ વડાકલ્પનો છઠ્ઠ તપ બુધ-ગુરુ દરમિયાન કરશે તો | વાંધો નડતો હશે ? = પર્વતિથિના સત્યની શોધમાં, ૩ ૧૫ www.jatinelibrary.org
SR No.001780
Book TitleParvatithina Satyani Shodhma
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Principle
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy