SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ તિથિ પ્રારંભ પૂર્ણાહુતિ | ઉપરના કોઠા ઉપરથી એ વાત અત્યંત દીવા જેવી | ભાદરવા સુદ-૫ મંગળવાર બુધવાર સ્પષ્ટ થઈ જાય છે કે ભાદરવા સુદ ચોથ તિથિની કુલ તા. ૧૪-૯-૯૯ તા. ૧૫-૯-૯૯ લંબાઈ ૨૫ કલાક ૨૩ મિનિટની છે, જે પૈકી ૨ કલાક પરોઢિયે સવારે ૪ મિનિટ રવિવારે આવે છે અને ૨૩ કલાક ૧૯ મિનિટ ૫.૪૬ કલાકે ૭.૪૦ કલાકે સોમવારે આવે છે. મંગળવારે તો ભાદરવા સુદ ચોથની સૂર્યોદય સૂર્યોદય એક મિનિટ પણ આવતી નથી, માટે મંગળવારને તો સવારે સવારે ભાદરવા સુદ ચોથ ગણી જ ન શકાય. સોમવારે ૬.૨૭ કલાકે ૬.૨૭ કલાકે | સૂર્યોદયના સમયે એટલે કે સવારે ૬.૨૭ કલાકે ભાદરવા ઉપરના કોઠા ઉપરથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે | સુદ ચોથ પ્રવર્તમાન છે, માટે ઉદિત ભાદરવા સુદ ચોથ ભાદરવા સુદ ઉદિત ચોથ સોમવાર તા. ૧૩-૯-૯૯ ના | સોમવારે જ ગણાય, વળી મંગળવારના સૂર્યોદયની ૪૧ દિવસે જ છે, માટે “ઉદયમિ જા તિહી ના શાસ્ત્રવચન | મિનિટ પહેલાં જ ભાદરવા સુદ ચોથની પૂર્ણાહુતિ થઈ પ્રમાણે સંવત્સરીની આરાધના સોમવારે જ કરવી જોઈએ. | ગઈ હશે, માટે મંગળવારે તો ચોથની કલ્પના પણ કરી જો ભાદરવા સુદ ચોથની ઉદિત તિથિ અસ્તિત્વમાં ન ન શકાય. મંગળવાર સવારના સૂર્યોદયથી લઈ બુધવાર હોય તો જ અપવાદનો માર્ગ વિચારવાની જરૂર ઊભી ! સવારના સૂર્યોદય સુધી પાંચમ અને એકમાત્ર પાંચમ થાય છે. હવે આપણે ઉપરના કોઠા જરા અલગ રીતે તિથિ જ પ્રવર્તે છે. ત્યારે તે દિવસને ચોથ કેવી રીતે તપાસી કયા દિવસે કઈ તિથિના કેટલા કલાક અને કહી શકાય ? કેટલી મિનિટ આવે છે, તેના સૂક્ષ્મ ગણિતનો અભ્યાસ આ સૂક્ષ્મ ગણિતનું સરળ વિવરણ વાંચ્યા પછી કરીશું. જે આરાધક આત્માઓ શાસ્ત્રોનાં વચનો પ્રમાણે તમને કહેવામાં આવે કે તપાગચ્છના ૯૦ ટકાથી પણ વધુ જ સંવત્સરીની સાચી તિથિએ આરાધના કરવા માંગતા આચાર્યો, સાધુસાધ્વીઓ અને શ્રાવકશ્રાવિકાઓ સોમવારે હોય તેમણે સૂક્ષ્મ દૃષ્ટિ કેળવવી જરૂરી બની જાય છે. નહિ પણ મંગળવારે જ ભાદરવા સુદ ચોથ માની તે વાર તારીખ તિથિ કલાક-મિનિટ દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવાના છે, રવિ ૧૨-૯-૯૯ ભાદરવા સુદ-૩ ૨૧-૫૬ ત્યારે ભારે આશ્ચર્યની લાગણી સાથે પ્રશ્ન એ થાય છે કે ભાદરવા સુદ-૪ ૨-૦૪ તેઓ આવું શા માટે કરતા હશે ? તેનો પણ જવાબ સોમ ૧૩-૯-૯૯ ભાદરવા સુદ-૪ ૨૩-૧૯ શોધવાની કોશિષ આપણે કરીએ. ભાદરવા સુદ-૫ ૦-૪૧ જન્મભૂમિ પંચાંગનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે મંગળ ૧૪-૯-૯૯ ભાદરવા સુદ-૫ ૨૪-૦૦ છે કે મંગળવારે અને બુધવારે પણ સૂર્યોદય સમયે ભાદરવા બુધ ૧૫-૯-૯૯ ભાદરવા સુદ-૫ ૧-૧૩ સુદ પાંચમ પ્રવર્તે છે એટલે કે બે પાંચમ આવે છે. હવે ભાદરવા સુદ-૬ ૨૨-૪૭ એક તિથિ વર્ગની માન્યતા પ્રમાણે લૌકિક પંચાંગમાં બે હજી આ ગણિતમાં વધુ ઊંડા ઊતરી ભાદરવા સુદ પાંચમ આવે તો પણ આરાધનાની દૃષ્ટિએ બે પાંચમ ચોથ અને પાંચમના કેટલા કલાકો અને કેટલી મિનિટો લખી કે બોલી શકાય નહિ, કારણ કે પાંચમ એ કયા દિવસમાં આવે છે, તે પણ આપણે જોઈએ. પર્વતિથિ છે. તો શું કરવું ? મંગળ-બુધની પાંચમને 'તારીખ/વાર કલાક-મિનિટ બદલે તેઓ બુધવારને જ પાંચમ તરીકે માને છે, ભાદરવા સુદ-૪ રવિ તા. ૧૨-૯ ૨.૦૪ મંગળવારે જે પહેલી પાંચમ છે, તેને ચોથમાં ખપાવી દે સોમ તા. ૧૩-૯ ૨૩.૧૯ છે અને સોમવારની ચોથને તેઓ બીજી ત્રીજ બનાવી બે ભાદરવા સુદ-૫ સોમ તા. ૧૩-૯ ૦.૪૧ પાંચમની બે ત્રીજ કરી કાઢે છે. આ પરિવર્તન તેઓ માત્ર મંગળ તા. ૧૪-૯ ૨૪.૦૦ કાગળ ઉપર જ કરે છે, કારણ કે આકાશના ગ્રહોની બુધ તા. ૧૫-૯ ૧.૧૩ સ્થિતિમાં પરિવર્તન કરવાનું સામર્થ્ય કોઈમાં હોતું જ = પર્વતિથિના સત્યની શોધમાં 2 ૧૪ = તિથિ Jan Education International www.jainelibrary.org
SR No.001780
Book TitleParvatithina Satyani Shodhma
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Principle
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy