SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સો ટકા સંમત થઈ જશે તેવી મને ખાતરી છે, તેમ છતાં તેમને | શ્રેણીકભાઇને મળ્યા અને ત્રણેય બાબતો અંગે પૂછીને હું આનો જવાબ આપને આપીશ. ત્યાર બાદ શ્રેણિકભાઈએ | ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજનો ખુલાસો કહ્યું કે, ‘તમે જે લખાણ આપ્યું છે, તેમાં બે ત્રણ શબ્દો | જણાવ્યો. આ ખુલાસો જાણી સંતુષ્ટ થતાં શ્રેણિકભાઇએ માટે જરા આમતેમ કરવાનું છે અને તે તમે મારી હાજરીમાં | કહ્યું કે, “ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજ સાહેબ પંડિતજી સાથે બેસીને કરી આપો એટલે આપણું કામ પૂરું | તરફથી તો આ રીતે ત્રણેય વાતનો ઉકેલ આવી જાય થઈ જાય. એ પણ તમે પૂજ્યશ્રી રામચન્દ્રસૂરિ મહારાજને | છે. હવે હું આ તરફ પ્રયત્ન કરું છું. તેમાં જો કાંઇ પતે પૂછીને જ તેમની મંજૂરી મેળવીને જ કરજો.' ! એવું હશે અને તમારી જરૂર પડશે તો તમને બોલાવીશ. આમ કહી શ્રેણિકભાઈએ તે જ વખતે બાજુના | ન બોલાવું તો સમજજો કે પતે એવું નથી.' કમરામાં બેઠેલા મફતલાલ પંડિતજીને બોલાવ્યા અને આ વાત થયા પછી બે દિવસમાં શેઠશ્રી શ્રેણિકભાઇ ચર્ચાનો દોર આગળ ચાલ્યો. પંડિતજીએ લખાણમાં તરફથી કોઈ સંદેશો આવ્યો નહિ એટલે બે તિથિ પક્ષને એ પોતાને જે વાંધા હતા તેની ફરી રજૂઆત કરી. એ વાત નક્કી જણાઈ ગઈ કે તેમને કાંઈ સફળતા મળી નથી. બાબતમાં ચર્ચા ચાલી અને કાંતિલાલ ચુનીલાલે બધી - ત્યાર બાદ વિક્રમ સંવત ૨૦૪૨ ના પોષ સુદ ૧૨, બાબતમાં ગચ્છાધિપતિશ્રીનો અભિપ્રાય મેળવ્યા પછી | બુધવાર તા. ૨૨ જાન્યુઆરી ૧૯૮૬ના દિવસે એકાએક જવાબ આપવાનું કહ્યું. આ રીતે શ્રેણિકભાઈ સાથેની અમદાવાદથી પ્રગટ થતા ગુજરાત સમાચાર દૈનિકમાં મુલાકાત પૂરી થઈ. બાર આચાર્ય ભગવંતોની સહીથી એક પટ્ટક બહાર શ્રી કાંતિલાલ ચુનીલાલે ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ પાડી દેવામાં આવ્યો. જો કે તેની અંદરના લખાણમાં ચૌદ મહારાજને મળીને બધી વાતો જણાવી. તેના જવાબમાં | આચાર્યોની સહીઓ મળ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો રામચન્દ્રસૂરિ મહારાજે પંડિતજીના ત્રણેય વાંધાઓનો ! હતો. આ પટ્ટકનું લખાણ અગાઉ મફતલાલ પંડિતજીએ નીચે પ્રમાણે ઉકેલ સૂચવ્યો : ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજને વંચાવ્યું હતું તે (ક) “શ્રી જે.મૂ. તપાગચ્છ સંઘ'' અથવા તો “શ્રી મુજબ જ હતું, પણ તેમાં નવાંગી ગુરુપૂજન, ચોમાસામાં છે મ. દેવસર તપાગચ્છ એમ લખવાને બદલે “આપણા | શત્રુંજયની યાત્રા, સંતિકર અને ગ્રહણ વખતે દેરાસરો સંઘમાં'' એમ લખવું પણ પછી આ પટ્ટક શ્રી તપાગચ્છ | બંધ રાખવાની પ્રણાલિકા વિશેની ચાર કલમો ઉમેરવામાં સંઘનો છે એવો ખ્યાલ લખાણમાં ક્યાંક આવે તેમ કરવું. | આવી હતી, જે રામચન્દ્રસૂરિ મહારાજને તદ્દન અમાન્ય (ખ) આ પટ્ટક બહાર પડી ગયા પછી બાકીના | હતી. આ પટ્ટકની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં ચૌદ આચાર્યો ભેગા મળી કલ્યાણક અંગે જે કાંઈ જાહેરાત | બે તિથિ પક્ષના છ આચાર્યોની પણ સહી હતી, જેઓ કરે તેનો આપણે વિરોધ કરવાનું કોઈ કારણ નથી. | ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજથી છૂટા પડી એક (ગ) માન્યતા પણ પટ્ટકમાં ન મુકવી એ બહુ | તિથિ પક્ષ સાથે જોડાઇ ગયા હતા. ગંભીર વાત છે. માન્યતા એ તો પટ્ટકનો પ્રાણ છે. આ રીતે છેક કિનારા સુધી આવી ગયેલી સમાધાનની આપણે સાચું પણ સંયોગવશ છોડી રહ્યા છીએ એ સ્પષ્ટ | નૈયાને ડૂબાડી દેવાનું કાર્ય પંડિતજીએ પોતાની બુદ્ધિથી કરવાની તક આપણને માન્યતા રજૂ કરવાથી જ મળે છે. | કર્યું કે કોઇના દોરીસંચારથી એ આજે પણ એક કોયડો એ માન્યતા લખવાની તક પણ ન અપાય તો આપણને | છે. અહીં એક વાતની નોંધ લેવી જોઇએ કે પંડિતજી જો ભારે અન્યાય થયો ગણાય. આમ છતાં આપણે આટલા | પોતે કરેલી વાતને સાચા હૃદયથી વળગી રહ્યા હોત તો નિમિત્ત ખાતર સમાધાન તોડી પાડવું નથી માટે માન્યતા | કદાચ તિથિસમાધાનનું છેક કિનારે આવેલું જહાજ હેમખેમ લખવાનો આગ્રહ પણ જતો કરીશું. બે દિવસ પછી | પાર ઉતરી ગયું હોત અને એવા સંયોગોમાં શ્રી સંઘનો રમણલાલ વજેચંદ અને કાંતિલાલ ચુનીલાલ શેઠશ્રી | વર્તમાન ઇતિહાસ જુદા જ અક્ષરે લખાયો હોત. = પર્વતિથિના સત્યની શોધમાં D ૬૭ = Jain Educaton Internasonal www.jainelibrary.org
SR No.001780
Book TitleParvatithina Satyani Shodhma
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Principle
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy