________________
a܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
ચાર્યશીરામચરીરજીવાતો શ્રીગોહરાણી ?
તપાગચ્છ જૈન સંઘમાં જ્યારે પણ એક તિથિ અને | હતી, પણ તે કોણે શરૂ કરી તે કહેવું મુશ્કેલ છે. સંવત બે તિથિની ચર્ચા નીકળે છે, ત્યારે મોટા ભાગના લોકો
૧૯૫૨ની સાલમાં મુનિશ્રી આનંદસાગરજીએ આ નિયમ તિથિના ઝઘડા માટે ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરીશ્વરજીને
ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિને પણ મનસ્વી રીતે લાગુ દોષિત ગણાવે છે. સામે પક્ષે બે તિથિ વર્ગ એવી દલીલ |
કરી સકળ સંઘથી વિખૂટા પડી સંવત્સરી કરી એ તેમની કરે છે કે , “ “ વ્યાખ્યાનવાદાસ્પતિ આચાર્ય શ્રી
ગંભીર ભૂલ હતી. સંવત ૧૯૯૨માં શાસનસમ્રાટ રામચન્દ્રસૂરીશ્વરજીએ તપાગચ્છમાં વર્ષોથી ચાલી આવતી
નેમિસૂરીશ્વરજીએ સાગરજી મહારાજનો પક્ષ લીધો તે પર્વતિચિની ક્ષયવૃદ્ધિ નહિ કરવાની અશાસ્ત્રીય પરંપરામાં
અગાઉની સાગરજી મહારાજની ભૂલોને પીઠબળ આપવા સુધારો કરી પર્વતિથિઓની આરાધનાના મૂળ શાસ્ત્રીય
જેવું કાર્ય હતું. તેને કારણે પર્વતિથિવિષયક ઝઘડાએ માર્ગની પુન:પ્રતિષ્ઠા કરી છે. આ માટે તેમણે અનેક
અત્યંત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઝંઝાવાતોનો સામનો કરવો પડ્યો તો પણ એ મહાપુરુષે
આમ છતાં સંવત ૧૯૯૨ સુધી પર્વતિથિઓનો જે શાસ્ત્ર અને સિદ્ધાંતની વાતમાં ક્યાંય મચક આપી નથી.'
ઝઘડો હતો તે કેવળ સંવત્સરી પૂરતો મર્યાદિત એવી દલીંલ આચાર્ય રામચન્દ્રસૂરીશ્વરજી માટે શ્રદ્ધા અને
હતો,સંવત્સરીનો ભેદ પણ દસ વર્ષે કે વીસ વર્ષે આવતો, ભક્તિ ધરાવતો વર્ગ કરે છે. બંને પક્ષની દલીલો સાંભળીને
ત્યારે આઠ દિવસ પૂરતા સંઘમાં ભાગલા પડતા, ત્યાર કોઈ તટસ્થ સમીક્ષકને ભારે મુંઝવણ થાય છે કે આ બે
બાદ આખો સંઘ ફરી પાછો એક થઈ જતો અને કોઈના પક્ષ પૈકી કોની વાત માનવી ?
મનમાં ભેદભાવ રહેતો ન હતો. સંવત ૧૯૫૨ થી એક તિથિ વર્ગનો જે આક્ષેપ છે કે તપાગચ્છ જૈન
૧૯૯૨નાં ૪૦ વર્ષ આવી જ પરિસ્થિતિ રહી. સંવત સંઘમાં પર્વતિથિનો ઝગડો આચાર્ય રામચન્દ્રસૂરીશ્વરજીએ
૧૯૯૨પછી બીજે વર્ષે, સંવત ૧૯૯૩માં પણ ચંડાશુગંડુ પેદા કર્યો, એ તદ્દન નિરાધાર છે, એવું તો અત્યાર સુધીની
| પંચાંગમાં ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ આવતી હતી, જેને ચર્ચા વાંચનારા સુજ્ઞ વાચકોને સમજાઈ ગયું હશે. આપણે
કારણે આગલા વર્ષ જેવું જ સંઘર્ષનું વાતાવરણ પેદા થયું. જોયું કે સંવત્સરીની તિથિની બાબતમાં સકળ સંઘથી | આ વર્ષે તો આચાર્ય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજે પણ અલગ પડવાનું પહેલવહેલું દુસ્સાહસ તો આગમોદ્વારક
ઉદિત ભાદરવા સુદ ચોથની જ સંવત્સરી કરવાનું નક્કી આચાર્ય સાગરાનંદસૂરીશ્વરજીએ છેક સંવત ૧૯૫૨ની
કર્યું. તેમના ટેકામાં આચાર્ય લબ્ધિસૂરીશ્વરજી, પ્રેમસૂરીશ્વરજી, સાલમાં કર્યું હતું. બરાબર આ સાલમાં તો આચાર્ય | રામચન્દ્રસૂરીશ્વરજી વગેરે ધુરંધરો હતા. તેમાં પણ રામચન્દ્રસૂરીશ્વરજીનો જન્મ થયો હતો. સાગરજી મહારાજે |
આચાર્યશ્રીરામચન્દ્રસૂરીશ્વરજીની પ્રભાવકતા એ સમયે ટોચ તપાગચ્છના ઈતિહાસમાં પહેલી વખત સંવત્સરીના પ્રશ્ન
ઉપર હતી, એટલે ઉદિત ચોથે જ સંવત્સરી કરવાની સંઘમાં બદ્ધિભેદ પેદા કરી પેટલાદમાં સકળ સંઘથી અલગ
માન્યતા ધરાવતા પક્ષનું સુકાન સ્વભાવિક રીતે જ તેમના પડી સંવત્સરીની આરાધના કરી ત્યારે ભવિષ્યમાં આચાર્ય
હાથમાં આવી ગયું. એ સમયે સિદ્ધિસૂરીશ્વરજી , રામચન્દ્રસૂરિ બનનાર બાળ ત્રિભુવન પારણાંમાં ઝૂલતો | લબ્ધિસૂરીશ્વરજી, પ્રેમસૂરીશ્વરજી વગેરે ધુરંધર આચાર્યો હતો. માટે સંવત્સરી સહિતની પર્વતિથિઓનો ઝઘડો
તેમને સદ્ધર પીઠબળ પૂરું પાડી રહ્યા હતા. આચાર્ય રામચન્દ્રસૂરીશ્વરજીએ ઊભો કર્યો, એમ કહેવામાં
સંવત ૧૯૯૨ની સંવત્સરી પછી બે તિથિ પક્ષના ઈતિહાસનું અને સત્યનું અપમાન છે.
આચાર્યોએ વિચાર્યું કે સંવત્સરીની આરાધનાના દિવસમાં પર્વતિથિઓનો ઝઘડો શરૂ થવાનાં મૂળ તો પૂનમ - |
ભેદ આવવાનું મૂળ કારણ પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની અનિષ્ટ | તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની અશાસ્ત્રીય પ્રથા છે અને તેના પ્રથામાં પડેલાં છે, જે પ્રથા યતિઓના કાળમાં શરૂ થઈ | પણ મૂળમાં ‘પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ”
= પર્વતિથિના સત્યની શોધમાં 2 ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org