SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ તિથિપક્ષનીલાઘુતાવાસમઈકરાઓ “પવતિથિઓની ક્ષયવૃદ્ધિ કરાય જ નહિ” એવી | તેની જગ્યાએ ઉદિત ચૌદસ માનવી. આવી આજ્ઞા તો માન્યતા જૈન શાસ્ત્રો તેમ જ તપાગચ્છ જૈન સંઘની | ગ્રંથકારે ક્યાંય કરી જ નથી. પ્રણાલિકાને અનુરૂપ છે, એવું પુરવાર કરવા માટે એક (૨) શ્રી તત્ત્વતરંગિણી. તિથિ પક્ષ તરફથી અનેક પુરાવાઓ રજૂ કરવામાં આવે વિ.સં. ૧૬૧૫માં રચાયેલા આ ગ્રંથના કર્તા છે. આ પુરાવાઓ કયા છે અને તેમાં કેટલું તથ્ય છે, તેની ઉપાધ્યાય ધર્મસાગરજી છે, જેઓ અકબરપ્રતિબોધક છણાવટ અહીં કરવામાં આવે છે. જગન્નુર હીરસૂરીશ્વરજીના ગુરુ દાનસૂરીશ્વરજીના કાળમાં (૧) શ્રી આચાર પ્રકાચૂર્ણિ અને શ્રી | થઈ ગયા. આ ગ્રંથમાં એવો પાઠ છે કે ટીપ્પણામાં જ્યારે આચારદશાચૂર્ણિ ચૌદસનો ક્ષય હોય ત્યારે ઉદિત તેરસને ચૌદસ જ આ ગ્રંથમાં નીચે મુજબ વાક્ય આવે છે : ગણવી જોઈએ અને પકુખીની આરાધના પણ ક્ષીણ અભિવઢિઅસંવચ્છરે જત્ય અહિઅમાસો પડતિ | ચતુર્દશી જે દિવસે હોય તેને ચતુર્દશીરૂપ પર્વતિથિની તો આસાઢપુણિમાઓ વસતિ રાતે ગતે ભણતિ ઠિઆમો | સંજ્ઞા આપી તે દિવસે કરવી જોઈએ. ત્તિ. “આ પ્રાકૃત વાક્યનો સરળ ગુજરાતી અનુવાદ” | અહીં તેરસને ચૌદસ ગણવાની જે વાત છે, તે માત્ર નીચે મુજબ કરી શકાય, “અભિવર્ધિત સંવત્સરમાં | ૫કુખીની આરાધના પૂરતી મર્યાદિત છે. તે સિવાય એ જ્યારે અધિક માસ હોય છે ત્યારે અષાઢી પૂનમથી વીસ તિથિને તેરસ ન જ ગણાય એવો એકાંત અહીં જોવા રાત્રિ ગયા બાદ કહે કે, અમે અહીં રહ્યા છીએ.' અહીં મળતો નથી. અહીં તેરસનો ક્ષય કરી તેને સ્થાને અભિવર્ધિત સંવત્સર એટલે જૈન પંચાંગ પ્રમાણે જે પાંચ ચૌદસની સ્થાપના કરવાની વાત નથી, પણ ઉદિત વર્ષનો યુગ ગણાય છે, તેનું અંતિમ વર્ષ. આ વર્ષમાં | તેરસમાં ક્ષીણ ચૌદસનો પણ સમાવેશ થતો હોવાથી તેને અષાઢ માસની વૃદ્ધિ હોય છે અને અષાઢી પૂનમનો ક્ષય | ચૌદશ નામની આરાધ્ય પર્વતિથિની સંજ્ઞા આપવાની જ હોય છે. તેમ છતાં ઉપરના વાક્યમાં અષાઢી પૂનમથી વાત છે. આ વાક્યનો અર્થ “તેરસનો ક્ષય કરવો'' એવો વીસ રાત્રિ ગયા બાદ...” એવો પ્રયોગ કરી ગ્રંથકારે | નથી થતો પણ” તેરસ-ચૌદસ ભેગા ગણવા એવો થાય ક્ષીણ એવી અષાઢી પૂનમને પણ ઊભી રાખી છે, એવી | છે, જે ખગોળની દષ્ટિએ પણ ઉચિત છે. વળી અહી દલીલ એક તિથિ પણ કરે છે. તેનું અર્થઘટન કરતા તેઓ | ક્યાંય પૂનમના ક્ષયે ચૌદસને પૂનમ બનાવી દેવાની, કહે છે કે આ દૃષ્ટાંત ઉપરથી ફલિત થાય છે કે કોઈ પણ | તેરસને ચૌદસ બનાવી દેવાની અને તેરસનો ક્ષય માનવાની પર્વતિથિનો ક્ષય કરાય જ નહિ. વાત તો ક્યાંય નથી. આ દલીલનો જવાબ આપતા બે તિથિ પક્ષ એવી (૩) શ્રી હીરપ્રશ્ન : આ ગ્રંથમાં એવું વિધાન આવે દલીલ કરે છે કે અહીં જે પૂનમનો ક્ષય કહ્યો છે. તે ઉદિત છે કે ટીપણામાં પૂનમનો ક્ષય હોય ત્યારે તે તિથિનું તપ તિથિની અપેક્ષાએ ક્ષય છે. બાકી પૂનમ તિથિનું અસ્તિત્વ | તેરસે - ચૌદસે કરવું અને તેરસને દિવસે ભૂલી જવાય તો હંમેશા હોય જ છે, પણ તેનો સમાવેશ ઉદિત | તો પડવે કરવું. એક તિથિ વર્ગ આ વિધાનનો અર્થ એવો ચૌદસના દિવસમાં થઈ જાય છે. તિથિનો ક્ષય એટલે કરે છે કે પૂનમના લયે તેરસનો ક્ષય કરવો. અહી વાત તેનો નાશ નહિ માટે જ ક્ષીણ પૂનમની પણ ગણતરી ક્ષય કરવાની નથી પણ કયા દિવસે તપ કરવું તે નક્કી દિવસની ગણતરી વખતે કરવામાં આવે છે. તેનો અર્થ કરવાની છે. વળી અહીં પૂનમનો તપ તેરસે કરવાની અને હરગિઝ એવો ન કરી શકાય કે ક્ષીણ પૂનમના દિવસે | ભૂલી જવાય તો એકમે પણ કરી શકાય, એવી સલાહ ઉદિત ચૌદસ માનવાનો ઈનકાર કરવો અને તે દિવસને | છે, અહીં ક્યાંય પૂનમનો તપ ચૌદસે અને ચૌદસનો તપ ઉદિત પૂનમ બનાવવી અને ઉદિત તેરસનો ક્ષય માની | તેરસે કરવાની અથવા પૂનમના ક્ષયે તેરસનો ક્ષય = પર્વતિથિના સત્યની શોધમાં, ૩ ૩૪ Jall coun tematona WWW.
SR No.001780
Book TitleParvatithina Satyani Shodhma
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Principle
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy